SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૫૧૫] મૈ નાહિત છેડૌ ક^, વજ્રવાસનિ કૌ સોંગ. વ્રજ તજિ આનન જાઈ હૌ, મેરે તૌ યા ટેક ભૂતલ ભાર ઉતારિ, દૂિ રૂપ અનેક, કૃષ્ણ ભગતિ સુર તમૈ, જાકે અંતર પ્રેમ રાખે એસૌ ઈષ્ટ જો, ગેપીયન કેસૌ નેમ. લીલા યા વ્રજવાસકીઃ ગેાપીયનકૌ સે નહ ઊંચા તે અલગાંડ, ભુખ પડીયા ભાવે નહી શુડિ પાલિ ક્રૂિરતાંહ, ગયેા જમારા જેઠુવા. ઢુવા તણી જગીસ, મનડુંતા મેલ્ડિંસ નહી ખીજા મિલૌ જ વીસ, જોડી તેસું જે ુવા. જેવા ઘડી ન જાય, જમવારે કિમ જાયસી અજ્ઞાત Jain Education International ૧૧૭ ૧૨૦ જન માહન જો ગાઈએ, તા સફલ હેાત નરદેહ. (૧) ઇતિશ્રી ભવરગીતા સંપૂર્ણ સવત્ ૧૭૬૮ વર્ષે આસાઢ વિદ ૫ દિને પં. અમૃતપ્રભ લિષત છે. પ.સં.૫, ૫.૪.૩થી ૫ (પ્રથમનાં એ પત્રમાં ભાગવતકથાના સે। સલેાકા લાસકુ અરકૃત છે), મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૨૬-૨૮. ત્યાં કર્તા સૂરદાસ હેવાના તર્ક કરી એમના વિશે આ પ્રમાણે માહિતી આપવામાં આવેલી : “પ્રસિદ્ધ ‘સૂરસાગર'ના કર્તા ભક્તિશિરામણિ સૂરદાસને જન્મ સં.૧૫૪૦ ને સ્વર્ગવાસ સ.૧૬૨૦માં થયા કહેવાય છે. સૂરદાસ માટે જુઓ કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૧૭૪થી ૧૯૮ તથા મિશ્રબન્ધુવિનેદ' પૃ.૧૦૯, ૨૫૮.” વસ્તુતઃ આ કૃતિ સૂરદાસની કૃતિઓમાં મળતી નથી, જોકે સૂરદાસનાં પહેાના એમાં પ્રભાવ વરતાય છે. છેલ્લી પક્તિમાં જન મેાહન' એ કર્તાનામછાપ હેાવાની ધણી શકયતા છે, તે ઉપરાંત સુર' શબ્દ કર્તાનામ તરીકે જ વાંચવા પડે એવું નથી. વળી કૃષ્ણ ભગતિ શું તમૈ’એવા પાઠનું એ ભ્રષ્ટ રૂપ હાય એમ પશુ બને.] For Private & Personal Use Only ૧૧૮ ૨૬. અજ્ઞાત (૨૯) જેકુવાના દુહા [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' હીરાલાલ માહેશ્વરી) પૃ.૧૮૪ ઈ.૧૭મી સદીથી માંડીને હસ્તપ્રતામાં આ દુહાઓ મળતા હોવાનું જણાવે છે, અને મૂળમાં કદાય ઈ.૧૫૦૦ આસપાસની રચના હેાય એવું અનુમાન કરે છે.] ૧૧૯ ર www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy