________________
ઓગણીસથી સદી
(૫૧૬૩) શ્રીપાલકથા ટળેા
મૂળ પ્રાકૃતમાં રત્નશેખરકૃત સ..૧૪૨૮માં. આદિ – સ યંતિ સિદ્દસમૂહ। યસ્ય પદૈવભિરેવ સ`પ્રતિઃ વ્યાત્વા તાનિ ચ તેષાં વચ્ચે વ્યાખ્યાં ખામી., (૧) શ્રી અરિહંત પ્રમુખ નવ પદ ાઈનીં હૃદયકમલ માંહિં શ્રી સિદ્ધચક્રમહિમા ઉત્તમ કાંઈક કહિસ્યું. (૧)
[૪૧૫]
અંત – શ્રી વજ્રસેન ગણુધારકા પાટના ધણી હેમત્તિલક સૂરીશ્વરના શિષ્ય” રત્નશેખરસૂરીવરે એ કથાનક રચ્યા (૧૩૪૧). તેહને શિખ્યું. હેમચંદ્ર સાધુએ વિક્રમરાજ થકી સ. ૧૪૨૮ વર્ષે રચી ગુરુભક્તિ સહિત થકઉ એ કથાનક રચ્યઉ (૧૩૪૨)...(૧૩૪૩) —તિ શ્રી શ્રીપાલભૂપાલકથા શ્રી સિદ્ધચક્રમહાત્મ
(૧) સિદ્ધચક્ર મહાત્મ્યન્મ ઇદમ્સ લિખિત નેત્રાગ્નિવારણ જૈવાતૃક સુપ્રમિતૅડદે [૧૮૩૨] મધુરાંમાં સપ્તમી તિથી પ્રતિ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી શ્રી શ્રી પાસચન્દ્રસૂરિગચ્છ ભટ્ટારકપુર પદ ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી કનકચન્દ્રસૂરિ જિઋિષ્ય પડિતપ્રવર પ’. શ્રી ૧૦પ શ્રી...તયન્દેણુ શ્રીસિરિ.. આરી ગ્રામે. ગ્રથામ્ર ૩૦૦૦, ૫.સં.પ૯-૯+૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૪,૪૩૬/ ૨૧૨૮. (૨) સ.૧૮૭૨ વર્ષ મતિ મૃગસર માસે સુકલપક્ષઇ ૧૩ તથા ગરુવાસરે પં. શ્રી ખીમસુંદરગણિ ૫. ખસ્યાલસુન્દરશિષ્ય હીમતસુન્દર વાચના શ્રી વિજુવા નગર ચતુર્માસે। કૃતં શ્રી વરકાંણુજી પ્રસાદાન્તુ શ્રી ઇષ્ટદેવજી નમઉ, ગ્રંથાત્ર ૩૨૦૦, ૫સ.૨૦૧–૪+ ૧ કે ૨, પુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૧૨૯ ૨૦૧૦.
Jain Education International
અજ્ઞાત
(૫૧૬૪) ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ સ્તક
મૂળ સંસ્કૃતમાં શુભશીલકૃત સ.૧૫૦૯.
આદિ- યૂગને આદે વ્યવહારસાગર સઘલે જેને પ્રગટ કીધા તે શ્રી ઋષભદેવ ચેગીન્દ્ર ઘો તુમને અક્ષય સંપદા પ્રત (૧)... અંત – સં.૧૫૦૯ વષે ગ્રન્થની રચના થઈ વિક્રમાદિત્યરાજ થકી (૬)...(૮) —ઇતિ ભરહેસરબાહુબલિ વૃત્તિ સ્તિષુકા અથે સંપૂર્ણ રાધિકાપુર. (૧) સ’.૧૮૩૩ના વર્ષે ફાગુણ સુદિ ૫ શુક્રવારે રાધનપુર મધ્યે પ, લાલવિજયણ લિખિત શ્રી શાંતિપ્રસાદાત્, ગ્રંથાત્ર ૨૭૦૦૦, પ.સ'.૪૬૨-૮+૧ કે ૨, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨ ૨૭૮/૧૮૮૦. (૫૧૬૫) ગૌતમપૃચ્છા ભાલા,
For Private & Personal Use Only
www.jainelibrary.org