SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૧૪] જૈન ગૂર્જર કવિએ ? આદિ – પુન્ય પ્રસંસીઈ એ દેશી. મહિમંડલ માંહિ વિચરતાં રે રાજગૃહ ઉદ્યાન સાલિભદ્ર સ્યુ પરિવર્યા રે સમોસર્યા જિન વધમાન રે. ૧ સાલિભદ્ર ગાઈઈ કરતાં ઋષિ ગુણ ગ્યાન રે આનંદપાઈઈ. આંકણું. અંત – એ મુની અણસણ આદરી રે અણુંસરી સૂરપદવાસ મહાવિદેહમાં સીઝર્ચે રે લખમી લીલાવિલાસ રેં. સ. ૧૧ ––ઇતિ શ્રી શાલીભદ્રજીની સઝાય. (૧) લપીકૃતં દાનવિજય. પ.સં.૫–૧૩(૧૪), પ.ક્ર.૫, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૧૦/૨૪૬૩. [જેહાપ્રોસ્ટા પૃ.૧૭૭ તથા ૫૫૯.] ૧૪૫૯. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૫૧૬૧) જ બૂઅક્ઝાયણ બાલા, મૂળ પ્રાકૃતમાં પદ્મસુંદરકૃત. આદિ– તે કાલને વિશે તે સમયને વિશે રાજગૃહી નગરને વિશે હત્યા. અત - એહવે જબૂચરિત્ર સાંભલી જે સદહ તે પ્રાણુ આરાધક જીવ iણવા તે પ્રાંણ મોક્ષ જાર્યો (૧) સં.૧૮૦૭ ચિત્ર સુદ ૯ સકલપંડિતશિરોમણ ભટ્ટારક શ્રી વિજયધનેસ્વરસૂરીપી તસ સીક્ષણ લમીશ્રી લપકૃત શ્રી વિસલપર મ... શ્રી શાંતિનાથપ્રસાદાત. ગ્રંથાઝ ૧૫૦૦, ૫.સં.૪૨–૭+૨, મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૫૦૪/૧૭૭૮. (૫૧૬૨) ગુણઠાણોદ્ધાર આદિ– પચીસ દુવાર ૧૪ ગુણઠ્ઠાણું ઉપરે ચાલએ તે લિખાઈ છઈ તે ૧૪ ગુઠ્ઠાણું સમવયાંગ સૂત્ર તથા ભગવતી માહિ કહ્યા છઈ... અત – તેથી પહિલા ગુણઠ્ઠાણાના ધણ અનંતગુણ નિગોદની અપેક્ષા સર્વ મિથ્યાદષ્ટિ જીવ જાણવા ૧૨. ઈતિ અલ્પબહુ–દુવાર ર૫મો સંપૂર્ણ મ. – ઈતિ શ્રી ગુણઠ્ઠાણું ઉપરે ૨૫ દુવાર સંપૂર્ણ. (૧) સં.૧૮૩૧ વષે સાવણ માસું સુકલ પખે ૧૪ તિર્થો પૂજ્ય શ્રી ૧૦૮ સામજીજી તત શીષ તારાચંદજી તત શીષ લિખતે ઋષ અનેપચંદ ગામ વડોદા મળે. ગ્રંથાત્ર ૨૫૦, ૫.સં.-૨ (રર), પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૫૭૧૬૮૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy