SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી ચતુર્ભુજ પણ છે. એના પરથી કવિ મારવાડ તરફ જણાય છે કારણકે તેણે તળા ઇત્યાદિનું વર્ણન ઘણું પ્રેમથી કર્યું છે. કવિતાની દષ્ટિએ તેની ગણુના હીનશ્રેણીમાં જ થઈ શકે તેમ છે. આદિ– દેખ્યા નગર સેહામણા, અધિક સુચંગા થાન, નામ ચરી પરગડી, જાનુ સુરક સમાન. ઠાઈઠાઈ મંદિર સતષિણ, સેને લેહા લીલ, હિલ તાકી ઊપના, કહત નાવિ છે. અંત - સંવત પન્નર ચિહું તરિ, પૂમિ ફાગુણ માસ, પંચ સહેલી વારનવી, છહલ કવિ પરગાસ. (૧) પ.સં.ર-૧૫, વડા ચૌટા ઉ. પ.૧૮ [ડિકેટલૅગભાવિ, મુપગૂહસૂચી, રાહસૂચી ભાર.] [[પ્રકાશિતઃ ૧. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, સંપા. કુમારપાળ દેસાઈ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૧-૭૨ તથા ર૧૨૬. પહેલાં કવિને જૈન વિભાગમાં મૂક્યા પછી જૈનેતર વિભાગમાં ફેરવ્યા છે.] રર. ચતુભુજ જુઓ “કવિચરિત' પૃ.૨૩૧-૩૫. (૨૫) + કૃષ્ણ ગેપી વિરહમલાપક ભ્રમરગીતા ૯૯ કડી [ સંભવતઃ ૨.સં.૧પ૭૬] લ.સં.૧૬૨૨ પહેલાં (૧) ઇતિશ્રી કૃષ્ણ ગોપી વિરહમેલાપક ભ્રમરગીત ફાગ. સં.૧૬૨૨ (૧દકર) વર્ષે દિતીય આસાઢ સુદિ ૧ ગુરૂવારે ચેલા રતના લિક્ષi.. પ.સં.૩, પ્ર.કા.ભં. વડોદરા નં.૪ ૧. પ્રકાશિત ઃ ૧. “ગુજરાતીને દિવાળી અંક સં.૧૯૮૯ પૃ.૩૪થી ૩૬ સંપા. શ્રી ભોગીલાલ સાંડેસરા. [૨. પ્રાચીન ફાગુ સંગ્રહ. ૩. કવિ બ્રેહદેવકૃત ભ્રમરગીતા, સંપા. મંજુલાલ મજમુદાર, ચીમનલાલ વૈદ્ય.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૮. ડે. સાંડેસરાએ કાવ્યમાં મળતા. છિતરિ કીધુ” એ શબ્દ પરથી કાવ્ય સં.૧૫૭૬માં રચાયાનું અનુમાન કર્યું છે તેને અનુલક્ષીને ઉપર .સં. દર્શાવેલ છે.] ર૩, ગણપતિ આમોદના વાલ્મીક કાયસ્થ નરસાને પુત્ર. કવિ સંબંધમાં જુઓ “કવિચરિત' પૃ.૨૧૫થી ૨૦ તથા ગુજરાત હાથપ્રતાની સંકલિત યાદી' પૃ.૨૮. (૨૬) [+] માધવાનલ કામકંદલા દોગ્ધક સંબંધ અથવા પ્રબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy