SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૩૪] જન ગૂર્જર કવિઓ: ૬ પાપકર્મકઉ નિર્ધાતન પીડન કાયશગ કરવું. અન્યત્ર ઊદ્ધ સ્વાસ ૧ અધઃ સ્વાસ ૨ ઊધસ ૩ છીકઉ ૪ જભાઈ ૫ ઊકઈ ૬ અધે કાયદાય ૭ મિલિ આવઈ ૮ પિતરાઈ ૯ મૂછ આવઈ ૧૦ સૂકમ શરીર ચલાવઈ ૧૧ સૂક્ષ્મ લેમ ચલાવઈ ૧૨ સૂક્ષ્મ દષ્ટિ ચલાવાઈ ૧૩. એવમાદિક આગારિ ભંગ નહીં= અભંગઃ ન વિરાધિઉ હઉ મમ કાયસન્ગ જાવ અરિહંતાણું કહઈ ભગવંત કહઈ નમસ્કાર કરિ ન પારઉ તાવ તાઈ શરીરુ એક સ્થાનિ મૌન ધ્યાનિ અપણુઉં શરીર સિરઉં. સવ્ય લોક પ્રતિ ઉદ્યોતકર ધર્મતીથકારણ જિન અઈસા અરિહંત સ્તવિસુ ચતુર્વિશતિ કેવલજ્ઞાની. અંત - શોભાકા સમૂહ સારની કઈ કમલિ કરિ જે હે પ્રધાનહાર વચત સમૂહ રૂપે શરીર. સંસારકા વિરહ દઈ દે દવિ મઝકઉં. (૧) પ.સં.૭-૬+ઓછીવતી, પહેલું પત્ર નથી, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં.સં-૧૫૫૮બી. (પર૦૭) ગુરુવંદનક આલોચન લામણુક સૂત્ર ટબાથ આદિ– વાચ્છઉં હે ખમાસમણ વાંદિવલું શરીરશક્તિ કરિ અપર વ્યા પારનિષેધી, અનુમતિ દિઉં તૈક સ્થાનકનિષેધ કરી. ગુરુ પાદરૂપ હસ્ત લલાટ કરિ ફરંસઉં ખમિવશે. ભગવન કિલામિ બાધા. અ૯પલેશિ. બહુત સુખ કરિ ભગવદ્ દિવસ અતિક્રમિઉં. નિયમાદિ સંયમજાત્રા થઈ. ઇન્દ્રિય પાપ અબાધિત. ખમાવઉ. બંધિની અશાતના કરી તેત્રીસ મધ્ય એકઉં કીધા હઈ. જે મિથ્યાભાવિ કરી દુષ્કૃત મન કરિ વચન દુષ્કૃત કરિ. (ઉમેરેલુંઃ કાયદુષ્કૃત કરી) ફોધ અહંકાર માયા લેભ કરી અતીત અનાગત સર્વકાલ સલ્વે મિશ્યોપચાર કરી. સર્વ ધર્મે કરી અતિક્રમિ કરી. ઇસી રીતિ અસાતના કીધી જ જઈ જેતી આચાર કીધઉ. સેહ પ્રતિખમાવઉં. નિવત્તઉં નિંદઉ ગરિહઉં આત્મા પ્રતિ તે અતિ ચાર છેડઉં. અંત – જે કાંઈ મઝ વિનયરહિત દોષ ભયા સૂકમ વા બાદર વા હે બહુશ્રુત તહિ જાણુઉં હઉં ન જાણુઉં તે સબૈ મિચ્છા દુષ્કૃત હઉં. (૧) ૫.૪૭થી ૮ પં. ઓછીવત્તી, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૧પપ૮સી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy