SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ રાજન [૧૯] જૈન ગૂર્જર કવિએ : ૬ ફા.સુ.૨ ગુરુ ચોરવાડમાં આદિ- સરસતી સરસ વચન ઘો મુજને, પ્રેમેં કરી પસાય શ્રી નેમીસરના ગુણ ગાવા, મુજ મન ઉલટ થાય મુજ મન ઉલટ થાય તે કહેવા, શ્રોતાજનને સાંભળવા જેહવા, મંગલકારી છે જે સહુને, સરસતી સરસ વચન ઘો મુજને. ૧ લબ્ધિ કહે મંગલકારી, આ માઘ માસ, નરનારી મન માંહે હરખે, ધરતી ઘણું ઉલ્લાસ. ધરતી ઘણું ઉલાસ તે અંગે મદવતી મતવાલી રગે, માંહમ હે ઉમંગ શું ભારી, લધિ કહે મહામંગલકારી. ૧૧૫ અંત – સોરઠ દેશ તણું સીમાએ, ગામ નામ ચેરવાડ, રાજ કરે બાબી કુલ બહાદૂર હામદખાં એનાડ, હેમદખાં એનડ પ્રતાપી, દેગ તેગ જસ કિરતી વ્યાપી, ગઢ ગિરનાર તીર્થ છે જિહાંએ, સેરઠ દેશ તણી સીમા.૨૯૩ રાજે શ્રી લોકગછરાયે, સેમચંદ્રસૂરિ જાણ, વિદ ગંગ મુનિ કવિ કેરે, પંડિત મુનિ કલ્યાણ પંડિત મુનિ કલ્યાણ સવાઈ, મહા મુનિ ગીતા રથ માંહિ, તાસ મુનિ લવજી ગુરૂવા, રાજેશ્રી લંકાગછરા. ર૯૪ સંવત અઢાર બાવના વર્ષે ફાગણ શુદિની બીજ, વાર ગુરૂ લવજી સુપાયે લબ્ધિ વદે મન રીજ. - લધિ વદે મન રીજથી વાણી, શ્રી નેમીશ્વરની જન વખાણી. નરનારી જય બોલો હરખું, સંવત અઢાર બાવના વરખું. ર૯૫ પ્રકાશિતઃ ૧. સં.૧૯૪૧માં મુંબઈમાં ન્હા. ૩. રાણીનાના યુનિયન પ્રેસમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૧૮૮-૮૯ ૧૩૩૫. રાજરત્ન (ત. ઉદયરત્ન-ઉત્તમરત્ન-જિનરત્ન-ક્ષમારત્નશિ) ઉદયરત્ન જુઓ નં.૧૦૫૪. (૪૫૪૮) ઉત્તમકુમારને રાસ ૨૭ ઢાળ ર.સં.૧૮પર આસો સુદ ૨ બુધ ખેડામાં આદિ દૂહા . સરસ્વતી ભગવતી સારદા, સમરૂં સદ્ગુરૂ નામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy