SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [] જૈન ગૂર્જર કવિએ ? પૂચ્છિઉં શ્રી મહાવરિઈ સંખેપિઈ કરી કહી મહાતીર્થ શ્રી ગૌતમપૂછી. ૬૪ –ઇતિ શ્રી ગૌતમપૃચ્છા બાલાવબોધઃ સંપૂર્ણાય. (૧) ગ્રંથાત્ર ૧૨૫, ૫.સં.૧૨-૧૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨,૪૮૪/ ૧૭૫૮. (૨) ગ્રંથા ૨૦૦, ૫.સં.૧૧-૧૨, પુસ્ટેલા. નં.૧૮૯૫-૨૪૨/ ૨૨૭૩. (૫૨૭૮) વિયારગાહા બાલા, આદિ- બા. ૧૨ ગુણ અ. અરિહંતના સિ. સિદ્ધના અ. અઠ ગુણ સુ. આચાર્યના છે. છત્રીસ ગુણ ૩૬ ઉ. ઉપાધ્યાયના ૫. પચવીસ ગુણું સા. સાધુના હુ, હુઈ સ. સાત વીસ ૨૭ સરવ ગુણ ૧૦૮. ૧ અંત – ઉ. ઉપસમ શ્રેણ ચ. શ્યારિ બારિ જા. આબઈ જી. જીવનઈ આ. સરવ ભવે કરીનઈ તા. તે વલી દે. એક ભવને વિષય દેય વાર ખ. ખપક શ્રેણ સદેવ એગ ભવને વિષય એક વાર. ૨૩૦ –ઇતિ શ્રી વિચારગાથા ગ્રંથ સમાપ્ત. (૧) ગ્રંથાગ ૧૦૦, પસં.૨૨-૭+૩, પુ.સ્ટે.લા.નં.૧૮૫.૩૭૪/૨૩૮૪. (૫ર૭૯) સપ્તનય વિચાર આદિ – અર્થ સપ્તનયવિચારે લિખ્યતે. તે કિ તં? સત્ત મૂલયા પન્નતા તે જહાઃ સેગમે સંગહ વવહારે ઋજુસુએ સદ્દે સમભિરૂઢે એવું ભૂતે (૭) શ્રી જિનપ્રવચનમૂલભૂત સાત નય પ્રરૂપ્યા છે. તે કહા? નેગમી ૧.એવંભૂત ૭. એહના સંપિ નામ ભણી દિવ એહનું વિચાર સંક્ષેપિ લિખીયઈ છઈ. તન્હ ઇહ ગેહિ માહિ મિણુઈ ત્તિ સેગમસ ય નિરુત્તી ઇતિ સૂવું. એહનું અર્થ.. અંત – ઈમ જાણી શ્રી વીતરાગદેવવાણી સહી શ્રી સમકિત્વ નિર્મલ કરિવું. તે એવી સચ્યું નસંક જે જિનેહિ પઇયં. –ઇતિ શ્રી સપ્તનય વિચાર લિપીકૃતં. (૧) ગ્રંથાત્ર ૭૫, પ.સં.૧-૨૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૩૭૮૧પ૦ ૬. (૫૨૮૦) સંઘયણી રણ બે મૂળ પ્રાકૃત શ્રીચન્દ્રકૃત. આદિ– નમસ્કાર કરીનઈ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય એ પંચ પરમેષ્ટનઈ દેવતા નારકી પ્રમુખ આઉખ૩ ભવન કહીંસાઈ... અંત – મલધારગ છે હેમચ-દસૂરિ તેહર્તિ શિષ્યઈ લવલેશમાત્ર કીધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy