SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ [૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ એક દેરૂં ડીઠું વંન વિષે, અપૂજ્ય સવનું લંગ તેની નરસઈ મેતેં પૂજા કીધી, અંતર માંહે આનંદ, ૩ અપવાસ સાત મેં કરા તાં, તારે રીઝાં શ્રી મહાદેવ, કમલની પ વદન વકસી, પ્રભૂ પ્રગટયા તતવ. અંત – જુગત મેસેજ આવ્યા, સમરે તે શ્રી ગોપાલજી, વીરક્ષેત્ર વડોદરા કહાવે, ગુજરાત મધે ગામજી. ૨૭૯ ચતુરવસી સા(જ્ઞા)તી વૃહમણ, કહે તે પરમાનંદજી, સંવત ૧૭૨૮ વીસે, આસુ સુદ નોમ રવીવારેજી. પુરણ ગ્રંથ થએ તે દિવસે, કહુ તે બુધ પ્રકાસજી, પ્રીત કરીને ગાએ સાંભલે, પાતક તેહનાં જાએજી. ૨૮૧ કહે પરમાણુંદ પરમેશ્વર સુ, રાષે તો રદયમાં ધ્યાન અપીચલ પદ આપે નારાયણ, નામે નવે નિધાનજી. ૨૮૨ – ઈતિ મેતા નરશઈનો મામેરે સમાપ્ત. (૧) શ્રી ધમડકે લષ છે સહી. પ.સં.૧૨-૧૬, મ.જે.વિ. નં.૧૧૪. T આલિસ્ટ ભા.૨, ગૂહાયાદી, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૩૨-૩૮), ડિકેટલેગભાવિ, રાહસૂચી ભા.૧.] [પ્રકાશિત ઃ ૧. બૃહત્ કાવ્યદોહન ભા.૧, ૨, સંપા. મગનભાઈ દેસાઈ. ૩. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ભા.૧ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા ૩ પૃ.૨૧૭૬-૭૮. “મામેરું'ના અંતભાગમાં “પરમાનંદ' નામ મળે છે તે “પ્રેમાનંદનું જ ભ્રષ્ટ રૂપ છે.] ૬૫. વૃંદ ઔરંગજેબનો દરબારી કવિ, પછી તેના પૌત્ર અજીમુશાન પાસે રહેતો હતો. જુઓ કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૪૧૧ તથા મિશ્રવિનાદ પૃ.૪૯૫. (૭૧) + સતસૈયા અથવા વૃન્દાવિદ ૨.સં.૧૭૬૧ કા.શુ.૭ સોમ ઢાકામાં અંત – સંવત શશિ રસ વાર શશિ, કાતિ શુદિ શશિવાર. સાતેં કાકા સહરમેં, ઉપજો યહૈ વિચાર (૧) સં.૧૮૨૨૨ મહા વદિ ૩ દિને ચંદ્રવારે લિષતં પં. ચારિત્રોદયમુનિ ભ્રાતૃ પં. માણિકૌદય મુનિ સહિતેન શ્રી વાલોતરા મધે ચતમશી ચશ્કે. ૫.સં૧૭, અનંત.ભં. [પ્રકાશિત ઃ ૧. વૃન્દ ગ્રંથાવલી, સંપા. જનાર્દનરાવ ચેલેર.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy