SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કનીરામ (ષિ) [૩૧] જૈન ગૂર્જર કવિઓ: ૬ (આ પૂર્વે નં.૧૩૫૧)ને નામે મુકાયેલી, પરંતુ ઉદધૃત અંતભાગ સ્પષ્ટ રીતે રંગવિજય નામ આપે છે. કૃતિના રચનારંવતમાં વેદ-૩ અથધટન કરવામાં આવ્યું છે. મૂળ વેદ ત્રણ લેખાય છે એટલે એમ અથઘટન થઈ શકે છે પણ વ્યાપક પરંપરા વેદ ચાર ગણવાની છે.] ૧૩૯ કનીરામ (ત્રષિ) (૭૨૫) ચર્ચા (રાજસ્થાનમાં કડી દ૯ ર.સં.૧૮૯૪ પીપાડમાં આદિ– પાડિમાધારી આણ દવક પોતે પાપ ન કરાયો રે અબ એને કહને નહી કરાવે, અમદે નહિ મનમાય પડિમાધમ શ્રી જિન આગામે. અંત – કનીરામ કહે એ સાંભલીજી, છેડે પાખંડચોરે સંગ સમગર નનજ દેહિલેજ, ઈણ શું રાખો અવિચલ સંગ. ૬૮ અછાંદસ વર્ષ ચેરાપુજી, પીપાડ કીયૌ ચૌમાસ ધમ ધ્યાન રસરંગજી, શ્રાવક હુવા હુલાસ. (૪૭૨૬) ત્રિલોકસુંદરી ચોપાઈ ર.સં.૧૮૧૧ (?) ધનતેરસ પીપાડમાં (૧) સં.૧૯૫૬ દિલી. પ.સં.૧૬, જિ.ચા. પો.૮૧ નં.૨૦૩૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૨ તથા ૧૫૫૭. “ત્રિલેકસુંદરી ચોપાઈને ૨.સં.૧૮૧૧ શંકાસ્પદ જ ગણાય, કેમકે “ચર્ચાને રચના સંવત છેક ૧૮૯૪ મળે છે ને એ સંપૂર્ણ અધિકૃત છે.. ૧૪૦૦ કસ્તુરચંદ (ખ. સમયસુંદરની પરંપરામાં ભક્તિ વિલાસપ્રશિષ્ય) (૪૭૨૭) દશન સમુચ્ચય બાલા, ૨.સં.૧૮૯૪ રાધ વદ ૨ શનિ વિકાનેર અંત – સંવત વેદ નિધાન ગજ, પૃથિવીકે પરમાણુ રાધ માસ વદિ દતિય શનિ, બીકાનેર સુથાન. પંડિત ભક્તિવિલાસકે, પત્ર શિષ્ય કસ્તુર, સમઝ દેખિ ટીકા કઠિન, કિયૌ પ્રયાસ સબૅર. ઠારી શ્રાવક સુબુધ, અગરચંદકે હેત, બાલબધ રચના રચી, તુરત જાણ સુખ દેત. (૧) મુકનજી ભં. વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy