SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૫] વિનયચદ નમિ નાભેય અમેય ગુણ, કનક આભ સમ કાય. જૂનાખેલન માંસ મદ, વેશ્યા વિસન શિકાર ચારી પરનારીગમણ, એ સાતું વ્યસન નિવાર. ઈણ માંહિ મોટો પાપ એ, પરરમણને પ્યાર ઇલેકે અપજસ વધે, પરભવ નરગ મઝાર. અિત - ઢાલ ૬ એમ સલવ્રત ધારેજી, પાલે જે નિરતો તે છે ધન સંસારેજી, પાલે છે ચરિતો. કલસ સિદ્ધાંતસાર વિચારસાગર લેકમે કરતિ ઘણી સંગરંગ વિશેષ અંગે સાધુ સામ ઋષિ ગણિ તારાચંદ ગુણધર અનેપચંદજી સીસ એ તસ ચરણસેવક વિનય છહુએ કરી ઢાલ જગીસ એ સંવત અઢારે સય સિત્તર અધિક માઈ તેરસી દિને જયપુર જિનવરને પ્રસાદે, સુણે ભવિયણ ઈક મને. (૧) પ.સં.૬, અભય. પિો.૧૧ નં.૧૦૩૮. (૪૬૫૯) સુભદ્રા એપાઈ ૫ ઢાળ લ.સં.૧૮૭૨ પહેલાં આદિ દુહા શિવદાયક લાયક સદા, કંચનવરણ સરીર શાસણનાયક સિવગતિ, નમો નમો મહાવીર. સ્મિત – કલસ ગુણગણલંકૃત હરણ દુરમતિ શ્રી આચાર્ય સામ તસ ચરણસેવા તારાચંદજી, કરી અતિ અભિરામ અને પારદજી તાસ સિષ્ય આદરી આણંદ ધરી તસ ચરણસેવક કવિ વિનયચદે, ઢાલ પાંચ એ કરી. (૧) સં.૧૮૭૨ શ્રા.શુ.૫, ૫.સં.૩–૧૮, કુશલ. પ.૨૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૮ તથા ૧૫૪૮-૪૯, ત્યાં પહેલાં કવિને સાધુસમ-પ્રશિષ્ય કહેલા તે પછીથી કૃતિનો ભાગ મળતાં સુધાર્યું છે પણ વિનયનું “વિનયચંદ' કરવાનું રહી ગયેલું, જે અહીં કર્યું છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy