SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૯૭] દીયવિજય છે. (થરા જામપુર ઝીંઝુવાડાથી ૨૦-૨૫ ગાઉ દૂર ગામ છે.) પ.સ’.૮–૧૪, ઝી. પેા.૪૦ ત’.૨૦૦, પ્રકાશિત : ૧. જૈનયુગ પુ.૨ પૃ.૪૮૧, ૫૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૯૪-૯૫. ગુરુપરંપરા ઉદ્ધૃત ભાગમાં નથી, પણ મુદ્રિત કૃતિમાંથી લીધી હશે.] ૧૩૭૩, દીવિજય (કૃષ્ણવિજયશિ.) શ્રીપતિ એટલે કૃષ્ણ, તેથી શ્રીપતિવિજય એટલે કૃષ્ણવિજય. કવિના ગુરુનું નામ સ્તવનેામાં એ રીતે પણ મળે છે. (૪૬૮૭) ચાવીશી લ.સ’.૧૮૭૮ પહેલાં આદિ – ઋષભ જિન સ્ત. કઠડારાં વાન્ત હૈ હાજા મારૂમાં મારૂજી કઠેડારાં ઘુરીયાં રૅ નિસાં, રા સારમે સારમેં હૈ સૂરજ ઉગીયેા માજી. એ દેશી પ્રહે ઉઠી વંદુ રે ઋષભ જિષ્ણુને સાહિમજી, નાભીતરે દકુલ સિણુગાર, રા સારમેં હૈ તીરથ થાપીયા સાહેબ, વૃષભલ છત હું ચામીકર દેહ રા. ૧. ધણુ સય પંચ પ્રેૌઢ મનેાહાર. રા સેારહે. * કાલ અનાદે હે તીરથ એ થયે સા. કરી અખીયાયત જૂગાદીરાય, શ્રીપતિવિજય હૈ ગિરીગુણ ગાવતાં સા. આતમનાંત દીપ પ્રગટાય. રા. ૐ (નમિજિત સ્તવનને અ ંતે) ઋદ્ધિ વૃદ્ધિ બહુ મેં સહી, ગુરૂ કૃષ્ણવિજય સુપસાયે રે, દીપ સેવૐ વિનતી કહી. (આમ ઘણાં સ્તવનને અ ંતે છે.) અત - ૨૪ મહાવીર સ્તવન. સીતલ જિન સહજાનંદી એ દેશી. સિદ્ધાર્થ ત્રિશલાનંદ કુલકુમુદવિકાસન ચંદ માનું ઉપસમરસના ક. ૧ જગતગુરૂ વીર પરમ ઉપગારી, નિરૂપાધિક દાંત દાતારી – જગત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy