Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006418/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ BHAGAVATI Seke SHRI ᏢᎪᎡᎢ : 4 SUTRA શ્રી ભગવતી સૂત્ર : ભાગ ભાગ-૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ Εφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ 8dddddddddddddddddog a जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया अनगारधर्मामृतवर्षिण्याख्यया व्याख्यया समलङ्कतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्श्री-भगवतीसूत्रम्। BHAGAVATI SUTRAM (चतुर्थो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः राजकोटनिवासी श्रेष्ठिश्री-शामजीभाई-वेलजीभाई-वीराणी तथा कडवीबाई-वीराणी स्मारक ट्रस्ट-प्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर- संवत् विक्रम-सवत् इसवीसन् प्रति १२०० २४८९ २०१९ achhooooooooooooooooooooooooooooo मूल्यम्-रू० ३५-०-० ফিফফফফফফকককককককককককুঞ্জ Page #5 -------------------------------------------------------------------------- ________________ भगवानु श्री म. सा. ३. स्थानवासी न शासीद्धार समिति, है. गठिया वा २।, श्रीन &ir पासे, श , (सौराष्ट्र). Published by: Shri Akhil Bharat s. s. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः LA करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्व इससे पायगा । है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूयः ३. 34300 પ્રથમ આવૃત્તિઃ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ઃ ૨૪૮૯ વિક્રમ સંવત્ ૨૦૧૯ ઈસવીસન્ ૧૯૬૩ : मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, घी in 3, अमहवाह. શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. ६ दूसरे ७ ८ ८ श्री भगवतीसूत्र भाग ४ वें डी विषयानुप्रभाि ૧ पांचवें शत २ सूर्य स्व३पा नि३पा 3 रात्रीहिवस डे स्व३प प्रा नि३पा ४ ऋतुविशेषाहि हे स्व३प डा नि३पा सवा समुद्र के स्व३प प्रा नि३पा น १० ૧૧ विषय पांवेशता पहला शा श्री भगवती सूत्र : ४ शो डी संग्रहार्य गाथा दूसरा श शेा विषयों के विवर वायु डे स्व३प प्रा नि३पा जोघ्नाहि द्रव्य प्रा नि३पए सवा समुद्र के विष्णुभ प्रा निपा तीसरा उद्देशा अन्य तीर्थों मिथ्याज्ञान पने डा नि३पा नैराहों जायुष्य प्रानिपा यतुर्थ श ૧૨ यौथे उशे से विषयों विवरा ૧૩ छद्मस्थों से शहश्रवा डा नि३पा छद्मस्थ ठेवली ऐहासाहि नि३पा ૧૪ १५ हरिनैगभिषिदेव डी शक्ति प्रा नि३पा १६ अतिमुक्त अनगार से स्व३प डा नि३पा १७ महावीर स्वामी डे प्रति हो हेवों श्री शिष्यविषय वव्यता नि३पए १८ नौसंयत स्वरूप प्रा नि३पा १८ हेवों डी भाषा डा नि३पा पाना नं. ~ a b 28 १ ૧ ४ १८ २७ ३४ ૩૫ ૪૩ ४८ 40 ५७ û 8 & m on m ૬૨ ૬૪ ६८ ७४ ७७ ८२ ८० ૯૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. २० २१ ૨૨ ૨૩ २४ ૨૫ ૨૬ २७ विषय ठेवली छद्मस्थ डे स्वरूप प्रा नि३पा प्रभाषा डेस्व३प प्रा निपा ठेवली डेयरम प्रर्भ प्रा नि३पा ठेवली प्राशीत भनोवयन प्रानि३पा ૪૧ ૪૨ ४३ अनुत्तर हेवसंजन्धी प्रश्नोत्तर ठेवली ज्ञान स्व३प प्रा नि३पा કે ठेवली हस्ताहि न्यास प्रा नि३पा यौs पूर्वधरडी शक्ति प्रा नि३पाए पांथवा श २८ चांयवे उशे से विषयों का नि३पा ૨૯ छद्मस्थ सिद्धयभाव प्रा नि३पा 30 जेवंभूत और अनेवंभूत वेघ्ना डे विषय में अन्यतीर्थ प्रो मत प्रा नि३पा 31 डुलर और तीर्थऽर आहि डे वत्तव्यता प्रानि३पा ३२ छठे उशे के विषयों का विवर ૩૩ र्भ अंध के स्वरूप प्रा निपा ३४ गुहपति को भांड और अग्निप्राय डे स्व३प डा नि३पाए उप पु३षडी धनुर्विषय डियाा नि३पा उ जन्यभतवाहियों भता नि३पा ३७ नैरथिों डी विडुर्व विषय प्रा नि३पा ३८ साधाऽर्भाहि आहार आहि डे स्वरूप प्रा नि३पए ३८ जायार्य और उपाध्याय डा सिद्धिगमन का नि३पए ४० भृषावाहि दुर्भजन्धा नि३पा छठ्ठा श्री भगवती सूत्र : ४ सातवां उद्देश सातवे हैश से विषयों का विवर परभाशु-पुछ्ङ्गल डे स्व३प प्रा नि३पा परमाशुद्र जाहि डे विषयमें असिधरा जाहि निपा पाना नं. ૯૩ ૯૬ ૧૦૧ १०३ १०६ ११० ૧૧૧ ૧૧૩ ૧૧૫ ૧૧૬ ११७ १२२ ૧૨૫ ૧૨૬ ૧૩૧ ૧૪૧ १४७ १४८ 940 ૧૫૪ 944 १५७ ૧૫૯ ૧૬૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧૬૬ १७० ૧૭૮ ४४ परभाशु-पुङ्गलाहिडे विभाग हा नि३पारा ४५ परभाशु-पुद्रलडे परस्पर में स्पर्शना हा नि३पारा ४६ परभाशु-पुद्रलों आहिडी स्थिति मेवं अन्तरछाला नि३पारा पुद्रत द्रव्य हे सत्य महत्व छा नि३पारा ४८ नैरयिष्ठों उससुरभार आटिंडो और सेडेन्द्रियाहि छो मारंभ अनारम्भ आहिला नि३पाश ४८ हेतु स्व३प डा नि३वारा ४७ ૧૮૭ ૧૯૩ २०१ आठवां शिष्ठ २०७ ५० आठवें शडे विषय डा विवरण ५१ पुगत स्वस्थ झा नि३पारा ५२ जीवी वृद्धिहाइमाहिडा नि३पारा २०८ ૨૨૭ नववां शिष्ट ૨૪૨ 43 नववे शडे विषयों डा विवरण ५४ रागृह नगर स्व३प हा नि३पारा ५५ प्राश और अन्धकार स्व३प डा नि३पारा ५६ नैरथि माहिछवों सभयाहि ज्ञानछा नि३पारा ५७ पापित्यीय स्थविर और महावीर स्वाभी ला संवाह ५८ देवलो स्व३प हा नि३पारा ૨૪૩ ૨૪૬ ૨પ૦ ૨૫૪ ૨૬૧ सवां शिष्ठ ५८ यन्द्र स्व३प हा नि३पाश ૨૬૩ છઠે શતક કે પહલા ઉદેશક ६० पहले शेळे विषय का संक्षिप्त विवरण ६१ हैशे विषय संग्राहछ गाथा ६२ वेहना निर्भरा डे स्व३प छा नि३पारा ६३ साडे स्व३ध छा नि३पारा ६४ वेहना और निर्भरा डे साहयर्थ हा नि३पारा ૨૬૮ ૨૬૯ २७० ૨૮૦ ૨૮૪ श्री. भगवती सूत्र:४ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. દૂસરા ઉદેશક ६५ आहार के स्व३प हा नि३पारा ૨૮૬ तीसरा शट ૨૮૬ ६६ तीसरे टैशेळे विषयों का विवरण ६७ भहार्भ और मत्पर्भ स्व३५ छा नि३परा ६८ वर्भ हा नि३पारा ६८ र्भ पुद्रत उपयय का नि३पारा ७० र्भ मे और उनछी स्थिति का नि३पारा ७१ वेवी सत्य महत्वका ज्थन ર૮૯ ર૭ ૨૯૯ उ०७ ૩૩ર यौथा अशिष्ठ ७२ यौथे देश के विषयों संक्षिप्त विषय विवरण ७३ व डेसप्रदेश और प्रदेश स्व३१ जा नि३पारा ७४ प्रत्याज्यानादिस्व३५ छा नि३पारा ૩૩પ उउ७ उ६३ पांयवे देश ७५ पांयवे देश के विषयों का संक्षिप्त विवरण ७६ तभस्टाय स्व३प हा नि३पारा ७७ राशि स्व३५ हा नि३पारा ७८ लोडान्ति हेव डे विभान आहिडा नि३परा उ७० ૩૭ર उ८७ उ८६ ॥सभात ॥ श्री. भगवती सूत्र:४ Page #15 -------------------------------------------------------------------------- ________________ પાંચવે શતક કે ઉદ્દેશો કી સંગ્રહાર્ય ગાથા પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકના પ્રાર ભ ચેાથા શતકમાં લેસ્યાઓનું નિરૂપણ કરાયું છે. હવે આ પાંચમાં શતકમાં, એ લેશ્યાએથી ચુક્ત જે જીવા છે તેમનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. આ શતકમાં દસ ઉદ્દેશકે છે. તે દસે ઉદ્દેશકેામાં આવતા વિષયને “ અંત રવિ” ઇત્યાદિ. ગાથામાં સંગ્રહ કરવામાં આવ્યા છે આ ગાથાના અથ નીચે મુજબ છે. ચપાનગરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમે સૂના વિષયમાં જે પ્રશ્નો કર્યાં છે, તેનું મહાવીર પ્રભુએ પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકમાં સમાધાન કર્યું છે. ખીજા ઉદ્દેશકમાં વાયુ વિષયક પ્રશ્નનું સમાધાન કરાયું છે. ત્રીજા ઉદ્દેશકમાં જાલગ્રન્થિ કાના ઉદાહરણથી વિવક્ષિત અથ વિષયક નિણ્ય પ્રકટ કર્યો છે. ચાથા ઉદ્દેશકમાં શબ્દ વિશે પૂછાયેલાં પ્રશ્નોના ઉત્તરાનું પ્રતિપાદન કરાયુ છે. પાંચમાં ઉદ્દેશકમાં છદ્મસ્થની વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયુ છે, છટ્ઠા ઉદ્દેશકમાં આયુની અલ્પતા દીર્ઘતા આદિનું કથન કરાયુ છે. સાતમાં ઉદ્દેશકમાં પુદ્ગલાનાં કપનના વિચાર કરાયા છે, આઠમાં ઉદ્દેશકમાં નિન્દ નામના અણુગારે પદાર્થોના વિચાર કર્યાં છે. નવમાં ઉદ્દેશકમાં રાજગૃહ નગર વિષે અને દસમાં ઉદ્દેશકમાં ચંપા નગરીમાં પૂછાયેલા ચન્દ્ર વિષયક પ્રશ્નોનું સમાધાન કર્યું' છે. આ પ્રકારના ગાથાને વિસ્તૃત અથ થાય છે. સૂર્ય કે સ્વરૂપ કા નિરૂપણ 66 સેળ જારેનું તેન સમળ્યું ” ઈત્યાદિ સૂત્રા—( સેળ જાઢેળ તેનું સમાં) તે કાળે અને તે સમયે, ( ચંપા નામ નચરી હોસ્થા ) ચપા નામે નગરી હતી. ( વળો) તેનું વર્ણન કરવુ, (લીલે ન ચંવાદ રચી ઘુળમરે નામ ચેન્નાહોથા) તેચંપા નગરીમાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. વળો) તેનું વર્ગુન કરવું. ( સામીસમોરતે ) ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. ( જ્ઞાવ સા પત્તિયા) પરિષદ પેાતાને સ્થાને પાછી ફરી, ત્યાં સુધીનું વર્ણન કરવું. ( તેણં જાહેળ તેનું સમĒ) તે કાળે અને તે સમયે ( સમળસ મળવો મહાવીરસ) શ્રમણુ ભગવાન મહાવીરના (નેનું અંતેવાસી ફંસૂ નામ બળરે નોયમનોજ્ઞેળ જ્ઞાન યં વચારીઓ) જયેષ્ઠ તેવાસી (શિષ્ય) ઇન્દ્રભૂતિ નામના અણુગાર હતા. તેએ ગૌતમ ગેાત્રના હતા, ‘યાવત્’ તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-(Řવુદ્દોવેં મંત્તે ! પીવે સૂરિયા દ્દીન पाईणसुग्गच्छ पाईण दाहिणमागच्छंति, दाहिण -पाईणमुगच्छ दाहिण -पडीणमाग સ્મૃતિ ) હેભદન્ત ! જ બુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય છે. તેએ ઇશાનકાણુમાં ઉદય પામીને અગ્નીકેણુમાં અસ્ત પામે છે? અથવા અગ્નિકાણમાં ઉદય પામી નૈઋત્ય કોણમાં અસ્ત પામે છે ? ( રૂાદ્દિળ-હીળમુછ કોળ-ગુર્ળમા་ત્તિ) અથવા નૈઋત્ય કાણુમાં ઉદય પામીને વાયવ્યકાણુમાં અસ્ત પામે છે? ( પરીખ —દ્દીનમુળજી કરીષિ વાળમાં છંત્તિ) અથવા વાયકાણમાં ઉદય પામીને ઇશાન કાણુમાં અસ્ત પામે છે, ( તા ગોયમા ! નવુરીયેળ રીતેસુરિયા ટીવી વાળમુજી નાવ ઉદ્દીપાળમાનઝંતિ) હા, ગૌતમ ! એ જ પ્રમાણે સૂચના શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉદય અને અસ્ત થતા રહે છે-જબુદ્રીપ નામના દ્વીપમાં સૂર્ય ઈશાનમા ઉદય પામીને (ચાવતૂ) ઈશાનમાં અસ્ત પામે છે ટીકા kk ર 66 << 66 << સૂત્રકારે આ સૂત્ર દ્વારા સૂર્યની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યું છે ( સેળ વાઢેળ તેનં સમાં) તે કાળે અને તે સમયે, “ સઁવા ગામ નથી. હોટ્યા ” ચંપા નામે એક નગરી હતી. વળગો '' તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કર્યા પ્રમાણે સમજવું. સીલેજં ચવાણુ ” તે ચંપા નગરીમાં पुण्णभद्दे णामं चेइए होथा ” પૂર્ણભદ્ર નામે ચૈત્ય ( અન્તરાયતન) હતું (વળો ) તે ચૈત્યનું વર્ણન પણ ઔપપાતિકસૂત્રમાં કર્યાં મુજખ સમજવુ २ સામીણમોલઢે ત્યાં મહાવીરસ્વામીનું સમવસરણ થયું.' जाव परिसा દિયા ?' પ્રભુને ધર્મોપદેશ સાંભળવાને માટે પરિષદ નીકળી. ધમેપદેશ સાંભળીને પિરષદ. ( જેન સમૂહ ) વિખરાઈ ગઈ. ( જ્ઞાય ) પટ્ટથી ઉપરના ભાષા ગ્રહણ કરાયા છે “ àાં જાહેાં તેનું સમાં ” તે કાળે અને તે સમયે ૮ સમળસ માવો માત્રણ બેઢે અંતેવાસી ” શ્રમણ ભગવાન મહા વીરના જ્યેષ્ઠ અંતેવાસી પટ્ટશિષ્ય-“ સંમૂદ્દે નામ અળવારે 'ઇન્દ્રભૂતિનામના અણગાર હતા. નોયળોન્નેનું ” તે ગૌતમ ગાત્રના હતા. (6 जाव एवं યાસી . તેમણે વદણા નમસ્કાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પુછ્યુ નપુરીને નાં મતે ! હવે ’’હે ભદન્ત ! જ બુદ્વીપ નામના દ્વીપમાં ‘સૂરિયા એ સૂર્યો ( જબુદ્વીપમાં એ સૂર્યો અને એ ચન્દ્રમા છે, એવું સિદ્ધાન્તનુ કથન છે, તેથી અહી ; सूरिया પદ્મના પ્રત્યેાગ ક્યા છે ૮ કરીન— વાળવાદ ” ઈશાન કાણુમાં ઉદ્દય પામીને ( · ટ્વીટ્વીન ’ એટલે ઉત્તર દિશા • પ્રાચીન ' એટલે પૂર્વદિશા, તે બન્નેની વચ્ચેના ઇશાન કોણમાં) “ વાળટ્રાળિમાનōતિ ” અગ્નિકેણુમાં ( પૂર્વ અને દક્ષિણ વચ્ચેના ખૂણામાં) શું. અસ્ત પામે છે ? અથવા “ ાદ્બ-ળિમુ‰ ” શું અગ્નિકેણુમાં ઉદય પામીને “ ટ્રાદ્દિળ વકીળમાōત્તિ ” નૈૠત્ય કેણમાં (દક્ષિણે અને પશ્ચિમ વચ્ચેના ખૂણામાં ) અસ્ત પામે છે? અથવા વાહિનીનમુછે ? નૈઋત્ય કાણમાં ઉદય પામીને વટ્વીનમુીળમાાતિ ” શું વાયવ્ય કાણુમાં અસ્ત પામે છે અથવા પીળ, ઉદ્દીનમુછ '' શુ' વાયવ્ય કેણમાં ઉદય પામીને "" 99 ,, ' ,, '' 6: 66 ܕ થ્રીષિ વાળમાા,ત્તિ ” ઇશાનકણમાં અસ્ત પામે છે ? د. "" આ પ્રશ્નોના હકારમાં જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- હૂંતા, છે–જ બુદ્વીપમાં એ સૂર્યો છે. તે વચ્ચેના ખૂણામાં ) ઉદય પામીને શોથમા ! ” હા, ગૌતમ ! એવું જ મને ઈશાનકેણુમાં ( પૂર્વ અને ઉત્તર દિશા શ્રી ભગવતી સૂત્ર : ૪ ~ Page #17 -------------------------------------------------------------------------- ________________ કાર” યાવત “સરીનષ્ફળHITદતિ” ક્રમશઃ ઈશાનક પર્યન્તના ક્ષેત્રમાં અસ્ત પામે છે. અહીં “કાવ” (યાવત્ પદથી નીચેના પૂર્વોક્ત પાઠનો સમાવેશ કરાવે છે. “ગાવીને ફ્રિજમાન છતા, નવીન ખિમુારા રક્ષિા કલીનીनमागच्छतः, दक्षिण प्रतीचीनमुद्गत्य प्रतीचीनमुदीचीनं आगच्छतः, प्रतीचीन उदीची રમત્ત ઉત્તરદિશાની પાસે જે પ્રદેશ છે તેને (૩ીવીર) અને પૂર્વ દિશાની પાસેના પ્રદેશને (વીન) કહેવામાં આવેલ છે. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ઈશાનકેણ છે, પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિકોણ છે, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે નૈઋત્ય કેણુ છે અને પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે વાયવ્ય કેણુ છે. ( અમુક સમયે સૂર્ય ઉગે છે અને અમુક સમયે સૂર્ય આથમે છે, આ પ્રમાણે સૂર્યના ઉદય અને અસ્ત વિષેનું જે કથન છે, તે કથન સૂર્યને દેખનારા મનુષ્યની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. કારણ કે સમ સ્ત ભૂમંડળ ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાને કેઈ નિયત સમય નથી. જે બરાબર વિચાર કરવામાં આવેતો અને સૂર્યો લોકેની સમક્ષ સદા ઉપસ્થિત (મોજુદી જ રહે છે. પરંતુ જ્યારે કોઈ આવારક ( આચ્છાદિત કરનારૂ) દ્રવ્ય સૂર્યોની આડે આવી જાય છે, ત્યારે અમુક દેશના લકે તેમને દેખી શકતા નથી. તેથી તેઓની દૃષ્ટિએ (સૂર્ય અસ્ત પામી ગયે,) એ વ્યવહાર થાય છે. પણ જ્યારે તે આવ રક દ્રવ્ય ત્યાંથી દૂર થઈ જાય છે ત્યારે તે લેકે તેને દેખી શકે છે, અને કહે છે કે (સૂર્ય ઉદય થઈ ગયે.) આ રીતે ( ઉપર્યુક્ત સૂર્ય અદૃશ્ય થઈને ફરીથી જ્યારે દશકની નજરે પડે છે ત્યારે તેઓ કહે છે કે (સૂર્યનો ઉદય થયો) અને પહેલાં દશ્ય હોય એ સૂર્ય જ્યારે દશકથી અદૃશ્ય બને ત્યારે દર્શકે કહે છે કે (સૂર્ય અસ્ત પામ્યા.) સૂર્યના ઉદય-અસ્તને આ વ્યવહાર તેના દર્શકોની અપેક્ષાએ જ કરાયો છે એમ સમજવું. અને તેથી જ તેને અનિયત સમજ, કહ્યું પણ છે–સમય સમય પર જેમ જેમ સૂર્ય આકાશમાં આગળને આગળ ગમન કરે છે, તેમ તેમ તે તરફ પણ રાત્રિ થતી જાય છે, એ વાત સત્ય છે આરીતે જે સૂર્યની ગતિ ઉપર જ તેના ઉદય અને અસ્ત થવાને વ્યવહાર નિર્ભર હોય, તે મનુષ્યની દૃષ્ટિએ તેમને ઉદય અને અસ્ત થવાની વાતે અનિયમિત જ છે. | (સૂર્ય ચારે દિશામાં ગમન કરે છે–આકાશમાં સૂર્ય સમસ્ત દિશાઓમાં ફરે છે,) આ વાત મૂળસૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ કથન દ્વારા લોકોની નીચેની માન્યતાઓનું ખંડન કરવામાં આવ્યું છે( સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં ગમન કરીને પૂર્વ સમુદ્રમાં ઉદય પામે છે.) આ માન્યતાનું એ સૂત્રદ્વાર ખંડન કરાયું છે, કારણ કે સૂર્યની ગતિ ચાર દિશામાં થાય છે એવું પૂર્વોક્ત સૂત્રદ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂપ શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ રાત્રી દિવસકે સ્વરૂપ કાનિરૂપણ કાળાં મરે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ-(કયા મંતે! નંગુઠ્ઠી વીવે રાહળ વિરુ) હે ભદન્ત! જ્યારે જંબૂઢીપના દક્ષિણમાં દિવસ હોય છે, ( તથા નં ૩ર વિ વિશે મા ) ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું દિવસ હોય છે ? અને (૩ s दिवसे भवइ, तयाण जंबूहीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमपञ्चत्थिमेणं राई હવા) જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જ બૂદ્વીપમાં સુમેરુ પર્વતની ઉત્તર દિશા તરફ અને પશ્ચિમ દિશા તરફ શું રાત્રિ હોય છે (હંતા, જોગમા !– વાછi iીરે વીવે વાળિ વિ રિવરે કાર પાર્ક મવ) હા, ગૌતમ! એવું જ બને છે જ્યારે જંબુદ્વિપ નામના દક્ષિણાર્ધમાં દિવસ હેય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, (યાવત ) અને ત્યારે સુમેરુ પર્વ તની ઉત્તર અને પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. (જયાનું મંતે ! નપુરી રીતે ભારણ ઘવારણ પુરિમેoi મવદ્) હે ભદન્ત! જ્યારે જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, (સયા પથિમેન વિ વિવરે મજs ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે અને જયાને વસ્થિમાં દિવસે भवइ, तयाण' जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणणं राई भवइ ?" જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હોય છે, ત્યારે જબૂદ્વીપના મંદર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં શું રાત્રિ હોય છે? (દંતા જોયા ) હા, ગૌતમ ! એવું જ બને છે, “કાચા પુરી કરી પૅવરપુરિ વિષે વ ા માર્ક” જ્યારે જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે (યાવ) અને ત્યારે મંદર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં રાત્રિ હોય છે, (જયાબં મરે ! નંપુટ્ટી હવે વાણિળ - सए अद्वारसमुहुत्ते दिवसे भवइ, तयाण उत्तरड्ढे वि उक्कोसए अद्वारसमुहत्ते दिઘણે અવા!) હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું વધારે ૧૮ અઢાર મુહૂર્તનાં જ દિવસ હોય છે ! અને (નવા સત્તા શોષણ અટ્ટામુદત્ત રિલે મા, तयाण जंबुद्दीवे मंदरस्स पुरथिमपञ्चस्थिमेणं जहन्नियो दुबालसमुहत्ता राई भवई ?) જયારે ઉત્તરાર્ધમાં સૌથી મોટો દિવસ ૧૮ અઢાર મુહૂર્તને થાય છે, ત્યારે શું જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં સૌથી નાની બાર મુહતેની રાત્રિ થાય છે ! “રંત જમા કરાઈ મંજુરી રીતે કાર સુશાસ્ત્રકુત્તા સાર મવદ) હા ગંતમ ! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં મેટામાં મોટો દિવસ ૧૮ અઢાર મુહૂર્તને થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ મોટામાં મોટે દિવસ ૧૮ અઢાર મુહુર્ત થાય છે, અને ત્યારે મંદિર પર્વતની પૂર્વ તથા પશ્ચિમે શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ નાનામાં નાની રાત્રિ ૧૨ બાર મુહૂર્તની થાય છે. (जयाणं जंबुहीवे दीवे मंदरस्स पुरथिमे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवई तयाण जंबुद्दीवे दीवे पच्चस्थिमेण वि उक्कोसेण अट्ठारसमुहुत्ते दिवसे भवइ १) હે ભદન્ત! જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશા તરફ લાંબામાં લાંબે ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે જંબૂદ્વીપમાં પશ્ચિમ દિશા તરફ પણ શું લાંબામાં લાંબે ૧૮અઢાર મુહૂર્તને દિવસ થાય છે અને (નવા पच्चस्थिमे ण उक्कोसिए अद्वारसमुहु दिवसे भवइ, तयाण भंते जंबुहीवे હીરે રે દુવા&મુદત્તા =ાવ સાર્ફ અવર !) જ્યારે પશ્ચિમ દિશામાં લાંબામાં લાંબે દિવસ ૧૮ અઢાર મુહૂર્તતે હોય છે, ત્યારે શું જંબુદ્વીપના ઉત્તરાર્ધમાં નાનામાં નાની રાત્રિ ૧રબાર મુહૂર્તની હોય છે? (હંતા, શોચ ! જમવાર) હા, ગૌતમ! જંબુદ્વીપના ઉત્તરાર્ધમાં ટૂંકામાં ટૂંકી ૧૨ બાર મુહૂર્તની રાત્રિ હોય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન સત્ય છે. (વા મેતે ! વીરે પીવે અg रसात्ताणतरे दिवसे भवइ, तया ण उसरे अद्वारसमुहुत्ताणतरे दिवसे भवइ) ભદન્ત! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં ૧૮ અઢારમુહૂર્તથી ટૂંકે દિવસ થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ દિવસ ૧૮ અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ થાય છે? અને(કયા કાઢું મારા કુત્તાતો વિવરે મા, તથા f iધુરીને સર્વે मंदरस्स पव्वयस्स पुरथिमे ण' पच्चत्थिमे णसाइरेगा दुवालसमुहुत्ता राई भई) જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮ અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ થાય છે, ત્યારે શું જબૂદ્વીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ તરફ બાર મુહૂર્ત કરતાં પણ લાંબી રાત્રિ થાય છે? (દૂતા ! ચા નં બંદીરે તીરે રાવ રાઈ માર) હા, ગૌતમ! એવું બને છે–જ્યારે જમ્બુદ્વીપમાંથી શરૂકરીને બાર મુહૂર્ત કરતાં લાંબી રાત્રિ થાય છે ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. ( નવા નં મને ! સંવરી दीवे मंदरस्स पव्वयस्स पुत्थिमेण अद्वारसमुहुत्ताणतरे दिवसे भवइ, तया गं પરિસ્થમાં માસમહૂળતરે દિવસે મારું) હે ભદન્ત ! જ્યારે જે બૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની પૂર્વાદિશા તરફ અઢાર મુહર્ત કરતાં કે દિવસ શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ થાય છે, ત્યારે શુ મદર પતની પશ્ચિમ દિશામાં પણ અઢાર મુહૂત કરતાં ટૂંકા દિવસ થાય છે ? અને ( ગયાળ વસ્થિને ' અટ્ઠાલમુકુાળ'તરે વિલે भवइ तया ण जंबुद्दीवे दीवे मंदरम्स पव्वयस्स उत्तरदाहिणे साइरेगदुवालसમુદ્દુત્તા મયર્ ?) જ્યારે પશ્ચિમ દિશામાં અઢાર મુહૂત કરતાં ટૂંકા દિવસ થાય છે, ત્યારે શુ' જમૂદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર દક્ષિણ તરફ ખાર મુર્હુત કરતાં લાંબી રાત્રી થાય છે ? (તા, જોચમા ! લાય મવદ ) હા, ગૌતમ એવું મને છે. અહીં ઉપરોક્ત ખાર મુર્હુત કરતાં લાંખી રાત્રી થાય છે, ત્યાં સુધીનું કથન ગ્રહણુ કરવુ. ( વ પળ મેળઓક્ષાચન) એજ રીતે એજ ક્રમથી દિવસનું પ્રમાણુ એછુ. કરવુ જોઇએ અને રાત્રિનું પ્રમાણ વધારવું' જોઇએ જ્યારે (લત્તરસમુદુત્તે વિતે તેલ મુદ્દત્તા રાડ઼ે મવદ્) જ્યારે સત્તર મુહૂત'ના દ્વિવસ થાય ત્યારે તેર (૧૩) મુહૂતની રાત્રિ થાય છે. (સત્તત મુકુળ'રે વિલે પાળા, સેરસમુદુત્તારા, સોસમુદૂત્તે વિલે, ચોલમુકુન્ના રાર્ક, સોલ્ટરમુકુત્તાળતરે વિલે, સારૂના વપસમુદુત્તા ) જ્યારે સત્તર મુહૂર્ત કરતાં પશુ કંઈક ટૂંક દિવસ થાય છે, ત્યારે તેર (તેર) મુત કરતાં કંઇક વધારે સમયની રાત્રિ થાય છે, જ્યારે સાળ મુદ્દત ના દિવસ થાય છે, ત્યારે ચૌદ મુદ્દતની રાત્રિ થાય છે, જયારે સાળ મુદ્દત કરતાં પણ કંઇક એછા સમયના દિવસ હાય છે ત્યારે ચૌદ મુહૂતથી કંઈક વધારે સમયની રાત્રિ થાય છે. ( જળરલમુકુત્તે વિશે જળસમુદુત્તા રાતૢ ) જ્યારે ૧૫ પંદર મુર્હુતના દિવસ થાય છે, ત્યારે પંદર મુહૂર્તની રાત્રિ થાય છે. ( વળરામુદ્વૈતાળ'તો વિશે માના જળસમુ ુત્તા રાડું) જ્યારે પંદર મુહૂતથી કઈક ટૂંકા દિવસ હાય છે, ત્યારે રાત્રિ પંદરમુદ્ભૂત થી કઇંક લાંબી હોય છે, (પોત્તમુદુત્ત ચિત્તે, સોઇલ મુન્નારાŕ)જ્યારે ૧૪ચૌદ મુહૂત ના દિવસ થાય છે, ત્યારે ૧૬સાળ મુર્હુતની રાત્રિ થાય છે. ( ચોલમુદ્દુત્તાળતરે વિસે, સાળા હસમુ ુત્તા ફ્ ) જ્યારે દિવસ ચૌદ મુહૂત કરતાં કંઈક ટૂંકા થાય છે, ત્યારે રાત્રિ સાળ મુફ્ત કરતાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ કંઈક લાંબી થાય છે. (તેરમુકુત્તે વિશે સત્તરસમુદુત્તા રા) જયારે ૧૩ તેર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ૧૭સત્તર મુહૂર્તની રાત્રિ થાય છે. (તે સમુત્તર રિક, સારા સત્તર મુદત્ત સાર્દુ) જ્યારે દિવસ ૧૩તેર મુહૂર્ત કરતાં થોડો ટ્રકે હોય છે, ત્યારે રાત્રિ સત્તર મુહૂર્ત કરતાં થોડી લાંબી હોય છે. (જ્ઞા जबहीवे दीवे दाहिणडढे जहण्णए दुवालसमुहत्ते दिवसे भवइ, तयाण उतरड्ढे वि जयाणं उत्तरड्ढे तयाणं जंबुद्दीवे दीवे मंदरस्स पुरथिमपच्चत्थिमेणं उक्कोसियो अद्वारस મુકુત્તા 1 મવડુ) હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણાર્ધમાં ટૂંકામાં ટૂંક બાર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું એમ જ બને છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં એવું બને, ત્યારે શું જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે ? (હૃાા નોમાં! વ વવાદ વાવ રાલ્ફ અવ) હે ગૌતમ! એવું જ બને છે. (૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કદવું જોઈએ, (નવા મતે ! વૂફીને હવે માત્ર ત્રણ પુOિM जहन्नए दुवालसमुहुत्ते दिससे भवद, तया ण पञ्चत्थिमे ण वि, जयाण पञ्चथिमेणं वि तयाणं जबुद्दीवे दीवे मंदरम्स पब्बयस्स उत्तर दाहिणेणं उक्कोसिया अद्वारस. કુar માર) હે ભદન્ત ! જ્યારે જંબુદ્વિપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશા તરફ ટૂંકામાં ટૂંક ૧૨ બાર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે શું પશ્ચિમ તરફ એવું બને છે, અને જ્યારે પશ્ચિમ તરફ એવું બને છે ત્યારે શું જંબુદ્વીપને મંદર પર્વતની ઉત્તર દક્ષિણ દિશા તરફ લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે? (હંતા જોયા ! =ાવ પામવ) હા, ગૌતમ! એવું જ બને છે–(લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે,) ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. ટીકાર્થ–સૂર્ય ચારે દિશાઓમાં ભ્રમણ કરે છે. પણ તેને પ્રકાશ પ્રતિ નિયત દિશાઓમાં જ પડે છે, તેથી રાત્રિ દિવસની વ્યવસ્થાનું ક્ષેત્રભેદ દ્વારા પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર કહે છે-(જ્ઞા જ મતે !) ઈત્યાદિ ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-હે ભદ્રતા જ્યારે (sjીવે છે) જબીપ નામના દ્વીપમાં (મધ્ય કબૂદ્વીપમાં) (રળિ) દક્ષિણાર્ધમાં ( દક્ષિણ દિભાગમાં પણ “વિવારે સવ'' દિવસ થાય છે? “તયા” ત્યારે “૩ા વિ) શું ઉત્તરાર્ધમાં પણ ( વિરે અવર) દિવસ થાય છે, અને ત્યારે નવી વીવે) મધ્ય જબૂદ્વીપમાં આવેલા (મરસ અંદવીર) મંદિર (સુમેરુ) પર્વતની (પુથિમવારિથમે) પૂર્વ અને પશ્ચિમ દિશામાં (પૂર્વ પશ્ચિમ દિભાગમાં ) શું (ાર્ક મવરૂ) રાત્રિ હોય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે-પહેલા સૂત્રમાં એવું બતાવવામાં આવ્યું છે કે સૂર્ય ચારે દિશાઓમાં ભ્રમણ કરે છે. એથી તો એવું માનવાને કારણે મળે છે કે તેને પ્રકાશ સદા સર્વત્ર ફેલાતેજ રહે છે. આવું હોવા છતાં કઈ જગ્યાએ દિવસ અને કઈ જગ્યાએ રાત્રી થવાનું કારણ શું છે? ખરેખર તે બધી જગ્યાએ દિવસજ હવે જોઈએ. તે તેનું સમાધાન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે–સૂર્ય શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ ચારે દિશામાં ગતિ કરતા રહે છે, છતાં પણ તેને પ્રકાશ મર્યાદિત છે-એટલે કે સૂર્યના પ્રકાશ અમુક હદ સુધીજ જાય છે-તે હદ કરતાં આગળ જતે નથી, તે કારણે રાત્રિ અને દિવસ થાયા કરે છે. જેટલી હદમાં જ્યાં સુધી સૂર્યના પ્રકાશ રહેછે, તેટલી હદમાં ત્યાંસુધી દિવસ રહે છે, અને પ્રકાશવિહીન સ્થાનમાં રાત્રિ હાય છે એજ વાતને ક્ષેત્ર વિભાગપૂર્ણાંક આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (જ્યારે જબુદ્વીપના દક્ષિણા અને ઉત્તરાધમાં દિવસ હૈાયછે, ત્યારે શુ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત્રિ હોય છે ?) આ પ્રશ્નોના મહાવીર પ્રભુ એવા ઉત્તર આપે છે કે ( દંતા નોચમાં ! ) હા, ગૌતમ ! ( યાળ') જ્યારે ('યુદ્દીને રોવે ) જંબુદ્રીપ નામના મધ્ય જખૂદ્વીપના (યાનિહૂતૅ વિ) દક્ષિણા માં ‘‘ત્રિસે’’દિવસ હોય છે,ત્યારે (જ્ઞાન રદ્ ગ ) યાવત્ રાત્રી હાય છે. અહી યાવત પદથી (મતિ તા સસરાËવિ) ઇત્યાદિ પાઠના સૉંગ્રહ થયા છે. ઉત્તરામાં પણ દિવસ હાય છે, ત્યારે જમ્મૂદ્વીપમાં આવેલા મદરપવતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. (જ્ઞાવ રાષ્ટ્રે મવરૢ) માં જે (નવ) પદ્મ આવ્યું છે તેના દ્વારા જે સૂત્રપાઠ ગ્રહણ કરવાના છે, તે ગ્રહણ કરીને ઉપરના જવાબ પૂરે પૂરા લખ્યા છે) આ પ્રનેાત્તરનું તાત્પર્ય એ છે કે જ'બૂદ્વીપના દક્ષિણામાં પણ દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હાય છે, ત્યારે સુમેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ રાત્રિ હાય છે. જમ્મૂઢીપમાં સૂર્યને સદ્ભાવ (એ સૂયૅનું અસ્તિત્વ) બતાવ્યુ છે, તે કારણે જ પ્રશ્નાત્તર સૂત્રમાં એક સાથે એ દિશાઓમાં-દક્ષિણાધ અને ઉત્તરા માંદિવસ કહ્યો છે. દક્ષિણાય એટલે દક્ષિણ દિગ્વિભાગ, અને ઉત્તરાધ એટલે ઉત્તરદિગ્વિભાગ. અહીં (અ) શબ્દ ખરાખર અર્ધ ભાગના અર્થાંમાં વપરાયા નથી; પણ અમુક ભાગના અમાં જ વપરાયા છે. આ રીતે દક્ષિણા એટલે દક્ષિશુ ક્રિશાને અમુક ભાગ અને ઉત્તરાધ એટલે ઉત્તર દિશાના અમુક ભાગ સમજવુ' જોઇએ. ( ઉત્તરા અને દક્ષિણામાં દિવસ થાય છે, આ કથનના અર્થ આ પ્રમાણે સમજવા જોઇએ–(દક્ષિણ દિશામાં આવેલા અમુક ભાગમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ८ Page #23 -------------------------------------------------------------------------- ________________ એને ઉત્તર દિશામાં આવેલા અમુક ભાગમાં દિવસ થાય છે. ) આ રીતે ઉત્તર દિશાના અમુક ભાગમાં અને દક્ષિણ દિશાના અમુક ભાગમાં દિવસ થાય છે, એમ માનવામાં આવે તેા જ પૂર્વ પશ્ચિમમાં રાત્રિ હોય છે, એમ માની શકાય. જો સંપૂર્ણ દક્ષિણા અને સ'પૂર્ણ ઉત્તરા માં દિવસ હોય છે એમ માનવામાં આવે, તે પૂર્વ અને પશ્ચિમમાં રાત્રિ હોવાની વાત અસંગત મની જાય છે. તે કારણે ( અધ) શબ્દને અહીં અમુક ભાગના જ વાચક ગણેલ છે એમ સમજવું. હવે પછીના કથનમાં જ્યાં જ્યાં ઉત્તરા, દક્ષિણા આદિ શબ્દોના પ્રયાગ થયા હેાય ત્યાં ત્યાં તે દિશાના સપૂર્ણ અધ ભાગ સમજવાને અદલે અમુક ભાગ જ સમજવા—સમસ્ત ઉત્તરખડ કે સમસ્ત દક્ષિણુખંડ સમજવા જોઈએ નહીં. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (ચાળ' મળે ! ) હૈ શાન્ત ! જ્યારે ( ન યુદ્દીને ટીને) જમૂદ્રીપમાં (મલ્લ પાચમ્સ) માઁદર ( સુમેરુ ) પર્વતની ( દુરન્થિને ન ) પૂર્વ દિશામાં ( પૂર્વ દિગ્માગમા ) ( વિસે અવર) દિવસ હાય છે, ( સચાળ) ત્યારે ( થિમેળષિ) શું પશ્ચિમ દિવિભાગમાં પણ ( વિલે મTM ) દિવસ હાય છે ? ( નય) અને જ્યારે (જ્ઞયિમેળ વિશે ) પશ્ચિમ દિગ્વિભાગમા દિવસ હોય છે, ત્યારે શુ લઘુીને ટ્વીને ”જબુદ્વીપના “ મંત્રપનચસ્ત ઉત્તÇાનિ ન ગાડું મવદ્ ? ” મંદર પર્યંતના ઉત્તરા અને દક્ષિણામાં રાત્રિ હાય છે ? 66 ,, મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવા આપે છે-૮ ર્'તા જોયમા! ગૌતમ ! ઊઁચાળ' નવુદ્દીને લીધે મરણ પુસ્થિમેન' વિશે મત્રફ, નાય રાફે મવર) જ્યારે જ મૂઠ્ઠીપમાં પૂર્વ દિગ્વિભાગમાં દિવસ હોય છે ત્યારે પશ્ચિમ દિગ્વિભાગમાં પણ દિવસ હાયછે. અને ત્યારે ઉત્તરઢિગ્ભાગમાં અને દક્ષિણ દ્વિભાગમાં રાત્રિહાયછે. સૂર્યની તેના મડળામાં ગતિની વિશેષતાને લીધેજ દિવસ અને રાત્રિના પ્રમાણમાં વધ-ઘટ થાય છે, એ વાત પ્રકટ કરવાને સૂત્રકાર કહે છે કે—( ગયા ળ મતે) ઈત્યાદિ ગૌતમના પ્રશ્ન-( લચાળ' મને ! ) હે ભદ્દન્ત ! જ્યારે (લઘુરીવેરીયે ) જ ખૂદ્વીપનામના દ્વીપના ( ફિળદ્ને) દક્ષિણામાં (રજ્જોલર ) વધારેમાં વધારે પ્રમાણુવાળા (અનુારસમુ ને વિલે મવદ્) અઢાર મુર્હુતના દિવસ થાય છે, ( યા ન ઉન્નતૂ વિ. ) ત્યારે ઉત્તરામાં પણ(શ્નોત્તર દુાલમુકુત્તે વિમલે મગર્ ) વધારેમાં વધારે લાં ૧૮ મુહૂર્તીના દિવસ થાય છે, ( આ રીતે એ સૂના સદ્ભાવથી બન્નેમાં દક્ષિણાય અને ઉત્તરા માંજ્યારે સૌથી માટે દિવસ થાય છે) ત્યારે શુ' (લ ુદ્દીને પીવે ) જમૂદ્રીપમાં (મૈણ પયસ પુરસ્થિમ-પશ્ચિમેળ) મદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં (નળિયા ) સૌથી ઓછા પ્રમાણવાળી (ટૂંકામાં ટૂંકી )( કુવાસસુપા) ખાર સુહૂતની ( મળ) રાત્રિ થાય છે ? એ ઘટી જેટલા સમયનું શ્રી ભગવતી સૂત્ર : ૪ 2 Page #24 -------------------------------------------------------------------------- ________________ એક મુહૂર્ત બને છે. આ રીતે ૧૮ અઢાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસમાં ૩૬ છત્રીસ ઘડીએ હોય છે, અને ૧૨ બાર મુહૂર્તની ૨૪ ચોવીસ ઘડીએ થાય છે, (૧ ઘડી એટલે ૨૪ વીસ મિનિટ એક મુહૂર્ત એટલે ૨૮ અઠયાવીસ મિનિટ સમજવી) પ્રશ્નકાર એ જાણવા માગે છે કે (જ્યારે દક્ષિણ અને ઉત્તરભાગમાં ૧૮ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે શુ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં બાર મુહની રાત્રિ હોય છે) મહાવીર પ્રભુ તે પ્રશ્નનું આ પ્રમાણે સમાધાન કરે છે-(Éતા જોવા !) હા, ગૌતમ! એવું જ બને છે-(વા જં સાવ ટુવાઢરપુત્તા રાષ્ટ્ર માર) જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં ૧૮ અઢાર મુહૂર્તાને દિવસ થાય છે, ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૧૨ બાર મુહૂર્તની રાત્રિ થાય છે. અહીં (કાવ ટુવાઢસમુહુરા) સાથે જે (નવ) પદ આવ્યું છે, તેના દ્વારા નીચેના પૂર્વ કથિત પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે-(શ્રી રક્ષિ , ઉsaો ष्टादशमुहूर्ता दिवसो भवति, तदा उत्तराधे पि उत्कृष्टोटादश मुहतो दिवसो भवति यदा च उत्तरार्धे उत्कृष्टोऽष्टादशमुहूर्तो भवति, तदा जबूहीपे द्वीपे, मन्दरपर्वतस्य ત્યાશ્ચિમે) ઈત્યાદિ પૂર્વોકત પાઠને સંગ્રહ થયે છે. હવે બીજી જગ્યા વિષે એજ પ્રશ્ન ગૌતમસ્વામી પૂછે છે-( જ્ઞાન પરે) હે ભદન્ત! જ્યારે (૪તૂહીરે તીરે ) જબુદ્વીપના (મંડાણ પત્ર ) મંદર પર્વતની (પુત્યિને) પૂર્વ દિશામાં (૩ોસણ) વધારેમાં વધારે પ્રમાણ વાળે ( લાંબામાં લાંબે ) (શાહમુદ્દત્ત વિશે મતદ) ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે, (રયા બં) ત્યારે (કબૂલાવે રોવે) જમ્બુદ્વીપની (mસ્થિm જિ) પશ્ચિમ દિશામાં પણ (હોતા) વધારેમાં વધારે પ્રમાણવાળ ( અpre વિવરે મવર) શું ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે ? અને એ પ્રમાણે (જયાબં) જયારે (પાથિગ) પશ્ચિમમાં (૩ોર) વધારેમાં વધારે પ્રમાણુવાળા ( ગઠ્ઠા સમુહુરે રિવણે મવ) ૧૮ અઢાર મુહૂતને દિવસ થાય છે, ત્યારે શું (કયુરીરે લી) જંબુદ્વીપ નામના દ્વીપની (ઉત્તર) ઉત્તર દિ. શામાં (વસુલાતત્તા રાષ્ટ્ર મા) અને દક્ષિણ દિશામાં ઓછામાં ઓછા પ્રમાણ વાળી ૧૨ બાર મુહર્તાની રાત્રિ થાય છે ? (અહીં “યાવત’ પદથી) (ળેિ કવચિવા) પાઠનો સમાવેશ કરાયો છે). ઉત્તર-(દુતા, નવમા ! નાવ મવ૬) હા, ગૌતમ! એવું જ બને છે, અહીં (રાવ) પદથી પ્રશ્નમાં આવેલું સમસ્ત કથન ગ્રહણ કરાયું છે. આ સૂત્રનાં સંદર્ભમાં નીચેની વાત સમજવા જેવી છે-સૂર્યના કુલ ૧૮૪. એક ચોર્યાસી મંડળ છે. તેમાંના ૬૫ પાંસઠ જંબૂઢીપમાં છે અને બાકીના ૧૧એકસો ઓગણીસ લવણસમુદ્રમાં છે. સૂર્યની ગતિ દ્વારા જ્યારે સર્વાભ્યન્તર મંડળમાં સ્થિતિ થાય છે, ત્યારે ૧૮ અઢાર મુહર્તાને ( ૧૪ કલાક ર૪ મિનિટન) દિવસ થાય છે. આ દિવસ લાંબામાં લાંબા હોય છે. તેનું કારણ એ છે કે પૂર્વોક્ત કથન અનુસાર સૂર્યના ૧૮૪ એક ચેર્યાસી મંડળમાંથી બાદમંડળમાં ગતિ દ્વારા સૂર્યની સ્થિતિ હોય છે, ત્યારે દિવસનું પ્રમાણુ ટૂંકામાં કું હોય છે...ત્યારે દિવસ ૧૨ બાર મુહૂતને (૯ નવ કલાક ૩૬ છત્રીસ શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ મિનિટને થાય છે. અનુક્રમે એક મંડળથી બીજા મડળ સુધી જવામાં સૂર્યને ચાર પળ કરતાં સહેજ ઓછો સમય લાગે છે આ રીતે ગણતરી કરતાં બીજા મંડળથી લઈને સભ્યન્તર મંડળ સુધી એટલે કે ૧૮૩ એકસેવ્યાસી મંડળમાં તથા સર્વમંડળની ગણના અનુસાર ૧૮૪ એકસ ચેર્યાસી મંડળમાં આવતાં ૬ છ મુહૂર્તને સમય વધી જાય છે. (૬ છ મુહૂર્ત એટલે ૧૨ બાર ઘડિને અથવા ૪ ચાર કલાક ૪૮ અડતાલીસ મિનિટને સમય વધી જાય છે.) આ રીતે એક મંડળથી બીજા મંડળ સુધી જવામાં ૧ એકમુહૂર્ત (૨ બે ઘડિ) ના ૧૨૨ એકસે બાવીસ ભાગ ભાગ પ્રમાણ – ચાર પળથી સહેજ ઓછા પ્રમાણને-દિવસ વધી જાય છેઆ રીતે સભ્યન્તર મંડળ સુધી સૂર્ય પહો ચે ત્યારે ૧૮ મુહૂતને (૧૪ કલાક ૨૪ મિનિટને) દિવસ થાય છે, અને બાર મુહુર્તની રાત્રિ થાય છે, કારણ કે દિવસ-રાત ૩૦ મુહૂર્તન થાય છે. આ રીતે ૧૮ મુહૂર્તને દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ મળીને ૩૦ સુહર્ત ના દિનરાત થાય છે. તે વાતને ધ્યાનમાં રાખીને જ સૂત્રકારે કહ્યું છે કે (૩ જોઈ અરસપુર વિરે મર) લાંબામાં લાંબા ૧૮ મહુર્તને દિવસ થાય છે.) ઉપર એ વાત સમજાવી દીધી છે કે (દક્ષિણાધ) આદિ” શબ્દમાં “અધ એટલે બરાબર અધભાગ સમજવાને બદલે દક્ષિણાદિ ક્રિશ્નાગો જ સમજવા જોઈએ. જો કે આ વાતનું હેતુપૂર્વક આગળ પ્રતિપાદન કરાઈ ગયું છે, તે પણ આ વિષયનું અહીં વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્યારે દક્ષિણ અને ઉત્તરમાં સૌથી મોટો દિવસ ૧૮ મહીને (૧૪ કલાક ૨૪ મિનિટને ) હોય છે, ત્યારે પણ જંબુદ્વીપના દક્ષિણ અને ઉત્તર ભાગમાં ૨, ભાગ પ્રમાણ ક્ષેત્ર જ પ્રકાશ યુક્ત રહે છે. અને પૂર્વ અને પશ્ચિમમાં , ભાગ પ્રમાણ ક્ષેત્ર ત્યારે પ્રકાશ રહિત રહે છે. તેથી ત્યાં રાત્રિ હોય છે તે આ રીતે બને છે–સૂર્ય એક મંડળમાં ૬૦ મુહુર્ત સુધી (૪૮ કલાક સુધી રહે છે. એટલે કે બે દિવસમાં સૂર્ય એક મંડળને પસાર કરે છે. મેટામાં મોટા દિવસનું પ્રમાણ ૧૮મુહુર્તનું કહ્યું છે. તે અઢાર સાઠને ૧૦ દસવડે ભાગી જે ૬ ભાગાકાર આવે તેના ૩ ગણારૂપ છે ( ૫૮ = ૬૦ + ૨૦ x ૩) એટલે કે 1 + 3 = ૨૮ જ્યારે ૧૮ મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ૧૨ મુહૂતેની રાત્રિ હોય છે. તે ૧૨મુહૂર્ત, રે રે ની બરાબર છે. અથવા ૬૦ ના ૧૦માં ભાગના બે ગણું જેટલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૪૮ = ૬૦ + ૧૦ + ૩ અને ૧૨ = ૬૦ + ૧૦ x ૨ સૌથી મોટા દિવસે પ્રકાશયુક્ત ક્ષેત્ર મેરુના આયામ ( લંબાઈ)ની અપેક્ષાએ ૯૪૮૬ નવ હજાર ચાર છયાસી, ચજન છે. આ તાપક્ષેત્ર ( પ્રકાશયુકત સ્થાન) મેરુના પરિઘના પ્રમાણ કરતાં જે માં ભાગ પ્રમાણ છે. મેરુનો પરિઘ ૩૧૬ર૩ એકત્રીસ હજાર છસે ત્રેવીસ શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ જનથી સહેજ ઓછું છે. એકત્રીસ હજાર છસે ત્રેવીસ ૩૧૬૨૩ ને નવડે ગણવાથી ૯૪૮૬ નવ હજાર ચારસે છયાસી જન પ્રમાણ ક્ષેત્ર આવી જાય છે. લવણું સમુદ્ર તરફ સૌથી મોટા દિવસે ૯૪૮૬૮ ચેસાણુ હજાર આઠસે અડસઠ જન પ્રમાણુ તાપેક્ષેત્ર હોય છે. તે આ પ્રમાણે બને છે–જબ હીપના પરિઘનું પ્રમાણ ૩૧૬૨૨૮ ત્રણ લાખ સેળ હજાર બસે અઠયાવીસ એજનથી સહેજ ઓછું એટલે કે ૩૧૬૨૨૭ જન ૩ કેસ, ૧૨૮ ધનુષ અને ૧૩ આંગળથી સહેજ વધારે છે. તેને ૨ ભાગ કરવાથી. (એટલે કે તેને હું વડે ગુણવાથી) ૯૪૮૬૮ જનનું તાપક્ષેત્ર થાય છે. ટૂંકમાં મૂકી ૧૨ બાર મુહુત પ્રમાણ વાળી રાત્રિના ક્ષેત્રનું પ્રમાણ પણ એજ પ્રમાણે સમજવું તેમાં ફકત આટલે ફેરફાર કર મરુના પરિધિના પ્રમાણના રે ગણું કરવા. એટલે જે સંખ્યા આવે એટલા જનપ્રમાણ રાત્રિક્ષેત્ર સમજવું. મેરુને પરિઘ ૩૧૩૨૩ એકત્રીસ હજાર ત્રણસે તેવીસ એજનથી સહેજ ઓછો છે. તે ૩૪૬રર ને ૩ વડે ગુણવાથી ૬૬૨૪ જનપ્રમાણ રાત્રિક્ષેત્ર આવે છે. એજ મેરુનું સૌથી ઓછું રાત્રિક્ષેત્ર છે. એ જ પ્રમાણે લવણસમુદ્રના રાત્રિક્ષેત્રનું પ્રમાણ કાઢવા માટે તેના પરિધિના પ્રમાણને ૧૦ દસવડે ભાગી બે વડે ગુણવું જોઈએ. એટલે તે પરિધિના કર ગણ કરવા જોઈએ. આમ કરવાથી જે પરિણામરૂપ સંખ્યા આવે, એટલા જન પ્રમાણ લવણસમુદ્રનું રાત્રિક્ષેત્ર સમજવું. જબહીપને પરિધિ ૩૧૬૨૨૮ત્રણ લાખ સોળહજાર બસે અઠયાવીસ એજનથી સહેજ ઓછો છે. તેને કે ભાગ કરવાથી તેને દસ વડે ભાગી, ભાગાકારને વડે ગણવાથી) ૬૩૨૪૫ પેજન આવે છે. તેને લવણસમુદ્રના રાત્રિના યજન પ્રમાણે સમજવું અહીં જે પ્રતિપાદન કરવામાં આવેલું તેના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે જયારે કોઈ પણ ક્ષેત્રનું તાપક્ષેત્ર જાણવું હોય ત્યારે તે ક્ષેત્રના પરિધિના પ્રમાણમાં ૧૦ દસમે ભાગ આપ જોઈએ. અને ભાગ ફળને ત્રણ ગણું અને બમણા કરવા જોઈએ. ત્રણ ગણું કરવાથી જે સંખ્યા આવે એટલા જન પરિમિત પ્રકાશ ક્ષેત્ર, અને બમણું કરવાથી જે સંખ્યા આવે તેટલું રાત્રી ક્ષેત્ર સમજવું જોઈએ. તથા જ્યારે દિવસ તથા રાત્રિના કાળની લંબાઈ અથવા ઓછાઈ (ટૂંકાપણું) જાણવી હોય ત્યારે સૂર્ય જે મંડળમાં જેટલાં મુહૂર્ત સુધી રહેતું હોય તેટલા મુહૂર્તને ૧૦ દસથી ભાગવાથી અને એક ભાગને બમણું કરવાથી રાત્રિની લંબાઈ અથવા ઓછાઈ જાણી શકાય છે, અને આવેલ તે ભાગને ત્રણ ગણા કરવાથી દિવસની લંબાઈ કે ટૂંકાપણું જાણી શકાય છે આ પ્રમાણને સચોટ ખ્યાલ આવે તે માટે સૂત્રકાર કહે છે ધારે કે સૂર્ય એક મંડળમાં ૬૦ સાઈઠ મહત સુધી (બે દિવસ) રહે છે. હવે તે સમય દરમિયાન રાત્રિનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, તે જાણવાનો ઉપાય નીચે પ્રમાણે છે ૬૦ સાઈઠ ને ૧૦ દસ વડે ભાગી, ભાગાકારને ૨ બે વડે ગુણવાથી (૬૦ ૪ કરવાથી) રાત્રિનું જઘન્ય પ્રમાણુ ૧૨ મુહૂતનું શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ આવે છે. અને ૬૧ વડે ભાગી, ભાગાકારને ૨ બેવડે ગુણવાથી (૬૦ x કરવાથી) દિવસનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૧૮ અઢાર મુહૂર્તનું આવે છે. સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સૂર્ય ૬૦ સાઈઠ મુહૂર્ત પર્વત એક મંડળમાં રહે છે, ત્યાંસુધી રાત્રિનું પ્રમાણ પર બાવન મુહૂર્તનું અને દિવસનું પ્રમાણ ૫૮ અઠ્ઠાવન મુહૂર્તનું રહે છે. જ્યારે દિવસ સૌથી નાને થાય છે (૧ર બાર મુહૂર્તને થાય છે, ત્યારે તાપક્ષેત્રનું પ્રમાણ ઉપર દર્શાવ્યા પ્રમાણેના રાત્રિક્ષેત્ર જેટલું થાય છે, અને રાત્રિક્ષેત્રનું પ્રમાણ આગળ કહેલા તાપક્ષેત્ર જેટલું થાય છે એમ સમજવું. આયામ (લંબાઈ) ની અપેક્ષાએ તે જંબુદ્વીપની વચ્ચેનું તાપક્ષેત્ર ૪૫૦૦૦ પિસ્તાળીસ હજાર જન છે, તથા લવ સમુદ્રનું તાપક્ષેત્ર ૩૩૩૩૩ તેત્રીસ હજાર ત્રણસે તેત્રીસ જન છે. તે બનને તાપ ક્ષેત્રને સરવાળે કરવાથી ૭૮૩૩૩ અઠતેર હજાર ત્રણસે તેત્રીસ રોજન પ્રમાણ તાપક્ષેત્ર શામ છે. હવે ગૌતમ સ્વામીનાં બીજાં પ્રશ્નો અને મહાવીર પ્રભુ દ્વારા અપાયે છે ઉત્તરે નીચે આપવામાં આવે છે-(કચાળ મં!) હે ભદન્ત! જ્યારે (૪ - દીરે થી ) જંબુદ્વીપ નામના દ્વીપના (હિ) દક્ષિણામાં (દક્ષિણદિગ્વિભાગમાં) (મરણમૂહુરાગત) ૧૮અઢારમુહૂર્ત કરતાં ચાર પળનૂન પ્રમાણને “વિવરે મ” દિવસ થાય છે, “તચા ” ત્યારે “ ”ઉત્તરદિવિભાગમાં પણ શું સમુહુરાઇતરે સિવારે મારુ ૧૮ અઢાર મુહૂર્ત કરતાં કચાર પળ ન્યૂન પ્રમાણને દિવસ થાય છે ? (અને સૂર્યોનું અસ્તિત્વ હોવાથી આવું બની શકે છે, અને જ્યારે આવું બને છે “ તથા” ત્યારે શું “જ જે રીતે જંબદ્વીપ નામના કપમાં “મંા ચણ” “પુરિકોને વાભિ પૂર્વદિગ્નિભાગમાં અને પશ્ચિમદિગ્યભાગમાં “સાવિ દુલાસત્તા ના મવર” ૧૮અઢાર મુહર્ત અને ચાર પળની રાત્રિ થાય છે? ઉત્તર-“હંતા જોશમા! '' હા, ગૌતમ! એવું બને છે. “T . કાર રર મારજ્યારે જંબુદ્વીપમાં ૧૮ અઢાર મુહૂર્ત કરતાં ૪ ચાર પળે પળ ન્યૂન સમયને દિવસ થાય છે, ત્યારે ઉત્તરમાં પણ એટલું જ લાંબે દિવસ થાય છે. અને જ્યારે ઉત્તરમાં ૧૮ અઢાર મુહુર્તથી ૪ ચાર પળ ન સમયને દિવસ થાય છે, ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિમાગમાં ૧૨ બાર મુહૂર્ત અને ૪ ચાર પળની રાત્રિ થાય છે. હવે ગૌતમ સ્વામી એજ વાત બીજી રીતે મહાવીર પ્રભુને પૂછે છે- અરે! ” હે ભદન્ત! જ્યારે (ગંજૂરી થી) જંબૂદ્વીપ નામના દ્વીપમાં (મંદ પણ પુ0િ) મંદર પર્વતના પૂર્વ દિભાગમાં (બારસમુદુત્તાવંતરે અઢાર મુહૂર્તથી સેહજ ન્યૂન પ્રમાણુવાળા ( શિવણે મક) દિવસ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ તથા બં” ત્યારે “પ્ર”િ પશ્ચિમ દિક્ષાગમાં પણ શું “મge સદુત્તાઈ રે દિવસે મા ” અઢાર મુહર્તાથી સહેજ ન્યૂન પ્રમાણુવાળે દિવસ થાય છે? “તથા ” આ રીતે જ્યારે પૂર્વ અને પશ્ચિમ દિમ્ભાગમાં અઢાર મુહૂર્ત કરતાં સહેજ એ છે કાળ પ્રમાણ વાળે દિવસ થાય છે, ત્યારે “s હવે વીરે” જબૂદ્વીપ નામના દ્વીપમ “મારા પ્રવાસ” મંદર પર્વતના કાળેિ” ઉત્તર અને દક્ષિણ દિભાગમાં “artiા સુવાઇસમુદ્રણા કાર માર?” શું બાર મુહર્ત કરતાં પણ સહેજ અધિક કાળપ્રમાણ વાળી રાત્રિ થાય છે. ઉત્તર–“તા, જોયા ! નાથ મરા” હા, ગૌતમ ! એવું જ બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે—જયારે સૂર્ય ૧૮૩ એકસો ત્યાસીમાં સભ્યન્તર મંડળમાંથી નીકળીને તેની પાસે રહેલા ૧૮૨ એકસ બાસીમાં મંડળ પર સંચાર ( ગતિ) કરે છે ત્યારે દિનમાન ( દિવસનું કાળપ્રમાણે) પૂરૂં ૧૮ અઢાર મુહૂર્તનું હોતું નથી. પણ ૧ દેઢ મિનિટ ચાર ૪–૧૦ સેકંડ ન્યૂન રહે છે. એટલે કે તે દિવસનું પ્રમાણ ૧૮ અઢાર મુહૂર્ત કરતાં લગભગ ૪ ચાર પળ ન્યૂન હોય છે. અઢાર મુહૂર્તવાળ ન હોવાને કારણે તે દિવસને માટે “અષ્ટાદશમુહૂર્તાનન્તર ” શબ્દનો પ્રયોગ કરાવે છે એવો અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ, ૧૮ અઢાર મુહૂર્તવાળા દિવસ પછી જ આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થયા પછી તુરત જ દિવસની લંબાઈ ઘટવા માંડે છે. અને “r witતોના સુવાસમુદુત્તા મવ” રાત્રિ બાર મુહૂર્ત કરતાં સહેજ વધારે કાળ પ્રમાણવાળી થાય છે (૧૨ બાર મુહૂર્ત અને ૪ ચાર પળથી સેહજ એાછા કાળ પ્રમાણ વાળી રાત્રિ થાય છે ? આવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સમયે રાત્રિનું પ્રમાણ ના દેઢ મિનિટ ૪–૧૦ના ૬૧સેકંડ વધી જાય છેદિવસ અને રાત્રિનું પ્રમાણ ૩ ત્રીસ મુહૂર્તનું હોય છે, એ વાત તે પહેલાં પ્રકટ કરાઈ ગઈ છે. એટલે ક્ષણ ભાગ દિવસમાં ઘટતું જાય છે, એટલે જ ક્ષણે ભાગ રાત્રિમાં વધતું જાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય બહારના મંડળમાંથી આભ્યન્તર મંડળની તરફ જાય છે, ત્યારે ૧૫ મિનિટ અને ૪–૧૦ સેકંડ પ્રમાણ સમય, સૂર્યના પ્રત્યેક મંડળની તરફના ગમનથી વધી જાય છે, અને રાત્રિનો એટલો જ સમય ઘટતું જાય છે, તેથી ઉલટ, જ્યારે સૂર્ય આભ્યન્તર મંડળમાંથી બહારના મંડળ તરફ જાય છે, ત્યારે પ્રત્યેક મંડળની તરફ સૂર્યના ગમન સમયે રાત્રિ દેઢ ૧૫ મિનિટ ૪-૧ -૨૧ સેકંડ વધે છે અને દિવસ એટલાજ પ્રમાણમાં ઘટતો રહે છે. જ્યારે દિવસ લાંબો થાય છે, ત્યારે રાત્રિ ટૂંકી થાય છે, અને જ્યારે રાત્રિ લાંબી થાય છે ત્યારે દિવસ ટૂંકે થાય છે. એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા સમજાવી છે. “હિતમારવા વાળા ત્રિમાજિચર મવતઃ” હવે આવિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે “g gu જ મેળ” પૂર્વોક્ત કમ પ્રમાણે દિવસના કાળ પ્રમાણ ઘટે ત્યારે રાત્રિનું કાળ પ્રમાણ વધે છે. એજ વાત નીચેનાં સૂત્રો દ્વારા સૂત્રકાર સ્પષ્ટ કરે છે-(સર શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમુહુ વિશે મારૂ, તે સમુદુત્તા ના મજરૂ” જ્યારે ૧૭ સત્તર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ૧૩ તેર મુહૂર્તની રાત્રિ થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળના ૧૮૨ મા મંડળથી માંડીને પ્રત્યેક મંડળ પર વિલેમર (બુર્જમરૂપે)બહાર સંચાર કરતે કરતો ૩૧એકત્રીસમાં મંડળાર્ધમાં (મંટળના અધ ભાગમાં) પહોંચે છે. ત્યારે પ્રત્યેક મંડળે ચાર, ચાર પળપ્રમાણ સમય ઘટતા ઘટતા એક મુહૂર્ત પ્રમાણ સમય ઘટી જઈને, સત્તર મુહુર્તને દિવસ થાય છે, અને રાત્રિના કાળ પ્રમાણમાં એક મુહૂર્તને કાળ વધી જવાથી તેર મુડૂતની રાત્રિ થાય છે. એ જ પ્રમાણે “સત્તામુહુરાગતરે વિવારે સવારે તેરા-મુહુરા ”જ્યારે સત્તર મુહૂર્તથી સહેજ એ છે પ્રમાણ વાળા દિવસ થાય છે, ત્યારે ૧૩ મુહૂર્તથી સહેજ વધુ પ્રમાણવાળી રાત્રિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય પૂર્વોક્ત ૧૮૨માં મંડળથી સતત વિલેમરૂપે વ્યુત્ક્રમે બહારના પ્રત્યેક મંડળ તરફ સંચાર કરતા કરતે કરમાં મંડળાર્ધ પર આવે છે, ત્યારે દિનમાન ઉપર્યુક્ત ૧૭ મુહૂર્તવાળા દિવસ કરતાં જ મુદ્દત જેટલું (૧મિનિટ ને ૪-૧ -૬૧ સેકંડ) ઘટી જાય છે. આ મુદ્દત એટલે ઘટાડા ચાર પળ કરતાં સહેજ ઓછા સમય જેટલું હોય છે. આ રીતે જ્યારે સુર્ય ૩૨માં મંડળાર્ધમાં સંચારણ કરે છે. ત્યારે દિનમાન ૧૭મુહૂર્ત કરતાં ચાર પળથી સહેજ ઓછું ન્યૂન થઈ જાય છે. અને દિનમાનમાં જેટલે ઘટાડે થાય છે તેટલે રાત્રિમાનમાં વધારો થાય છે. “સાફરેં તેરસમુહુતા ” એટલે કે રાત્રિમાનમાં ચાર પળથી સહેજ ઓછા સમયે જેટલું વધારે થવાથી રાત્રિમાન તેરમુક્ત અને ચાર પળથી સહેજ ન્યૂન પ્રમાણ વળું થાય છે. સોઢસમુહુ વિશે વોક્ત મુજુત્તા રા' જ્યારે ૧૬ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે ૧૦ચૌઢ મુહૂર્તની રાત્રિ થાય છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે જ્યારે સૂર્ય ૧૮ અઢારમાં મંડળથી વિલે મકમે ચાલતે ચાલતો ૬૧ એકસઠ માં મંડળ પર સંચાર કરે છે, ત્યારે ૧૭ સત્તર મુહૂર્તના દિનમાનમાં એક મુહૂર્તને ઘટાડે થવાથી ૧૬ સેળ મુહૂર્તનો દિવસ થાય છે, અને ૧૩ તેર મુહૂર્તના રાત્રિમાનમાં એક મુહૂર્તની વૃદ્ધિ થઈને ૧૪ ચૌદ મુહૂર્તની રાત્રિ બને છે. ” એજ રીતે “ઢ મુદુતા'તેરે વિશે, સારા વરસ મુદ્દત્તા રા” જ્યરે ૧ ળ મુહૂર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણવાળા દિવસ થાય છે, ત્યારે ૧૪ ચોદ મુહૂર્ત કરતાં એટલાં જ વધુ પ્રમાણ વાળી રાત્રિ થાય છે. આ પ્રમાણે કહેવાનું કારણ નીચે પ્રમાણે છે. જ્યારે સૂર્ય ૧૮૨ એકસબાસીમાં મંડળથી વિલે-કમે ચાલતે ચાલતો દરબાસઠમાં મંડળ પર સંચાર કરે છે ત્યારે સેળ મુહર્તવાળા દિનમાનમાં ચાર પળ કરતાં સહેજ ઓછો ઘટાડે થઈ શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને રાત્રિમાનમાં ચારપળ કરતાડા ઓછા સમયને વધારે થાય છે તેથી દિનમાન ૧૬ સેળ મુહૂર્તને બદલે ૧૬ સેળ મુહૂર્તથી ઉપર દર્શાવેલા પ્રમાણ જેટલું ઓછું થાય છે, અને રાત્રિમાન ૧૪ ચૅદ મુહૂર્તને બદલે ૧૪ ચૌદ મુહૂર્ત કરતાં ઉપર દર્શાવેલા પ્રમાણ જેટલું વધારે થાય છે. એજ પ્રમાણે “વરણમુદુ વિણે, guળરસમુદુત્તા ” જ્યારે ૧૫. પંદર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ૧૫ પંદર મુહૂર્તની રાત્રિ થાય છે. આ કથનને કારણે નીચે પ્રમાણે છે, પૂર્વોક્ત રીતે જ્યારે સૂર્ય ૧૮૨ એક બાસીમાં મંડળથી વિમર્કમે ચાલતા ચાલતા ૯૨ બાણુમાં મંડળ પર આવે છે. ત્યારે આગળ કહેલા ૧૬ સોળ મુહૂર્તના દિવસમાં ૧ એક મહાન ઘટાડે થઈને ૧૫ પંદર મુદ્દતને દિવસ થાય છે, અને પહેલાં રાત્રિનું જે ૧૪ ચૌદ મુહુર્તનું પ્રમાણ હતું તેમાં ૧ એક મુહૂર્તની વૃદ્ધિ થઈને ૧૫ પંદર મુહૂર્ત પ્રમાણ બને છે. એજ પ્રમાણે ( guળસ મુદત્તાવંતરે વિરે, સાજા પામુદત્તા ) જ્યરે ૧૫પંદર મુહૂર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણુવાળે દિવસ થાય છે, ત્યારે ૧૫ પંદર મુહૂર્ત કરતાં એટલા જ અધિક પ્રમાણવાળી રાત્રિ થાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે પૂર્વોક્ત રીતે વિલમકમે સંચરણ કરતે સૂર્ય જ્યારે લખાણમાં મંડળથી ૯૩ત્રાણુમાં મંડળમાં ગમન કરવા માંડે છે ત્યારે દિનમાનમાં ચાર પળથી સહેજ ઓછા સમય જેટલો ઘટાડે થઈ જાય છે અને રાત્રિમાનમાં ચાર પળથી સહેજ ઓછા સમયને વધારો થઈ જાય છે. તે કારણે કહ્યું છે કે જ્યારે દિનમાન ૧૫ પંદર મુહુર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણવાળું થાય છે ત્યારે રાત્રિમાન ૧૫ પંદર મુહુર્ત કરતાં સહેજ વધારે પ્રમાણુવાળું થાય છે. એજ પ્રમાણે “ મુજે રિવરે સોઢસમુદૂર રા” જ્યારે ૧૪ ચૌદ મુહ તને દિવસ થાય છે ત્યારે ૧૬ સેળ મુદ્દતની રાત્રિ થાય છે. સૂર્ય જ્યારે ૧૨૨ એક બાવીસમાં મંડળ પર સંચરણ કરે છે ત્યારે આ પ્રમાણે બને છે, એમ સમજવું એજ પ્રમાણે “વોત્તમુહુરા તરે સાફા સોજા મુદુત્તા રાષ્ટ્ર જયારે ચૌદ મુહૂર્ત કરતાં સહેજ ઓછા પ્રમાણુવાળે દિવસ થાય છે, ત્યારે ૧૬ સેળ મુહૂર્ત કરતાં એટલાં જ વધારે પ્રમાણ વાળી રાત્રિ થાય છે આકથન સૂર્યના ૧૨૩ એકસે તેવીસમાં મંડળમાં સંચરણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું. તથા (તેરસ મુદુવિણે, સત્તરમુદુત્તા વા) જ્યારે તેર ૧૩ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે ૧૭ સત્તર મુહૂર્તની રાત્રિ થાય છે. આ કથનસૂર્યને ૧૫ર એકસો બાવનમાં મંડળના અર્ધ ભાગમાં સંચરણની અપે ક્ષાએ કરાયું છે. તથા “સ મુદત્તાતરે દિવસે માફ સાફા સત્તા મુત્તિ ા મવરૂ” જ્યારે ૧૩ તેર મુહૂર્ત કરતાં શેડા ઓછા પ્રમાણવાળા (લગભગ ૪ ચાર પળ જેટલે ઓછા પ્રમાણને દિવસ થાય છે, ત્યારે ૧૭ સત્તર મુર્ત કરતાં જ વધુ પ્રમાણવાળી રાત્રિ થાય છે. આ કથન સૂર્યના ૧૫૩ એકસે તેપન માં મંડળના અર્ધભાગમાં સંચરણની અપેક્ષાએ કરાયું છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “સયા' ગંગુઠ્ઠી વે ” જ્યારે જમ્બુદ્વીપ નામના દ્વીપમાં “હાળ ટુવાઝરમુદ્દત્ત મિત્રz, તયા વતન વિ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ સેળ મુદ્ધર્ત કરતાં એટલાં જ વધારે પ્રમાણ વાળી રાત્રિ થાય છે આકથન સૂર્યના ૧૨૩ એકસે તેવીસમાં મંડળમાં સંચરણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું. તથા (તેરસ મુદુનિવણે, સત્તાણમુદુar J) જ્યારે તેર ૧૩ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે ૧૭ સત્તર મુદ્દતની રાત્રિ થાય છે. આ કથન સૂર્યને ૧૫ર એકસો બાવનમાં મંડળના અધ ભાગમાં સંચરણની અપે ક્ષાએ કરાયું છે. તથા “તત મુકુળતરે વિશે મારૃ સારૂ સત્તરણ મુત્તર જીરું મરૂ” જ્યારે ૧૩ તેર મુહૂર્ત કરતાં થોડા ઓછા પ્રમાણવાળા (લગભગ ૪ ચાર પળ જેટલે ઓછા પ્રમાણનો દિવસ થાય છે, ત્યારે ૧૭ સત્તર મુર્ત કરતાં જ વધુ પ્રમાણુવાળી રાત્રિ થાય છે. આ કથન સૂર્યના ૧૫૩ એકસો તેપન માં મંડળના અર્ધભાગમાં સંચરણની અપેક્ષાએ કરાયું છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “ગયા #વી સીવે ” જ્યારે જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં “વાહણ કviા ટુવાઢમુદ્દત્ત વિમવરૂ, તથા રતા વિ દક્ષિણાર્ધમાં (દક્ષિણ દિગ્ગાગમાં ) ટૂંકામાં ટૂંક ૧૨ બાર મુહૂતને દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ટૂંકામાં ટૂંકે (ઉત્તર દિમાગમાં પણ ) ૧૨ મુહૂર્તને દિવસ થાય છે, કારણ કે જમ્બુદ્વીપમાં બે સૂર્ય છે. આ રીતે જયારે જબૂદ્વીપના ઉત્તર અને દક્ષિણ દિભાગમાં બાર મુહૂર્તનાં ટૂંકામાં ટૂ કે દિવસ થાય છે, ત્યારે ” તથા નં ૪ ટૂરી કરીને મારા પ્રવાસણ કુરિયનવાળાં શોણિયા ચારણમુદત્તા રા મવરૂ? ” શું જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ પશ્ચિમના વિભાગમાં લાંબામાં લાંબી ૧૮ અઢાર મુર્તની રાત્રિ થાય છે ? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે-“હેંતા, મા! ga ના થa”હા, ગૌતમ! એ જ પ્રમાણે કહેવું જોઈએ. “જાવ મ” ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. અહીં (લાલ) (ય.વ) પદથી “ વહુ જે ધીરે નિર્ધ” ઈત્યાદિ પૂર્વોકત સમસ્ત પાઠ ગ્રહણ કરવું જોઈએ. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “કચાળ મરે! ” હે ભદત! જયારે “ બૂરી રી” જબૂદ્વીપ નામના દ્વીપમાં “મારા પ્રવચનમાં મંદર પર્વતની “પુલ્વિમેન” પૂર્વ દિશામાં “કન્નર કુવામુહુ વિમા નનામાં નાને દિવસ ૧૨ બાર મુહૂતને થાય છે, “તયા પ્રશસ્થિ વિ” ત્યારે પશ્ચિમમાં પણ નાનામાં ના ૧૨ બાર મુદ્દતને દિવસ થાય છે. અને (નાનું વસ્થિમેળ વિ.) જ્યારે પશ્ચિમ ભાગમાં નાનામાં નાને ૧૨ બાર મુહૂર્તને દિવસ હોય છે, (રાજ) ત્યારે “બૂદી વીવેજબૂદ્વીપમાં “મારણ પ્રવાહ સત્તાહિi” મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં “કોરિયા” લાંબામાં લાબી “શદ્વારમુંgar રા મવદ” રાત્રિ શું ૧૮ અઢાર મુહૂર્તની હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર--“દંતા જોય! જાવ છું અaz” હા, ગૌતમ! એ પ્રમાણે જ બને છે. અહીં પણ “ના” પદથી પૂર્વપક્ષમાં કહેલે સમસ્ત સૂત્રપાઠ ગ્રહણ કરે જોઈએ. આ બનને પ્રશ્નોત્તરરૂપ સૂત્રોનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. સૂર્ય ૧૮૩ એકસોચ્યાસીમાં સભ્યન્તર મંડળથી શરૂ કરીને વિલેમકમે સંચરણ કરતા કરતા પ્રત્યેક મંડળમાં થઈને બહાર આવે છે અને સર્વે મંડળમાંથી સંચરણ કરીને બાહ્ય ૧૮૩ એકસોચ્યાસી મંડળ સુધી પહોંચે છે, ત્યારે પૂર્વોકત ૧૮ અઢાર મુહૂર્તના દિન માનમાં પ્રત્યેક મંડળે ચાર પળથી સહેજ ઓછા પ્રમા. શુના સમયને ઘટાડો થતો જાય છે. આ રીતે ઉત્કૃષ્ટ દિનમાનમાં (લાંબામાં લાંબા દિવસના માપમાં) ૬ છ મુહૂતને ઘટાડે થવાથી દિનમાન ૧૨ મુહૂર્તનું થાય છે, અને જઘન્ય બાર મુક્ત પ્રમાણુ રાત્રિમાનમાં ૬ છ મુહૂર્તને વધારે થઈને રાત્રિમાન ૧૮ અઢાર મુહૂર્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વબાહ્ય ૧૮૩ એકસચ્યાસીમાં મંડળ પર જ્યારે સૂર્યનું સંચરણ થાય છે, ત્યારે બાર મુહૂર્તવાળે દિવસ અને ૧૮ અઢાર મુહૂર્તવાળી રાત્રિ થાય છે. ઋતુવિશેષાદિ કે સ્વરૂપ કા નિરૂપણ ઋતુ વિશેષ આદિની વક્તવ્યતા - નવા મરે! =વદરે વે” ઈત્યાદિ સૂત્રાર્થ-“ જરા i મતે ! દવે રીરે વાલા પઢને સમા પત્રિકા) હે ભદન્ત ! જ્યારે જમ્બુદ્વીપ નામના મધ્ય જબૂદ્વીપમાં દક્ષિણાધમાં વર્ષાઋતુને પ્રથમ સમય આવે છે એટલે કે પ્રારંભ થાય છે. “તયા જ રતર વિ નારાજ તમે સમg વિકાર” ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષો ઋતુને પ્રારંભ થાય છે, “યાં રત વિ વાતાળ પઢને રમણ પરિવર=” અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રારંભ થાય છે, ( તવાળું નવુ વીવે, મંs ध्वयस्स पुरत्थिम-पच्चत्थिमेणं अणंतरपुरक्खडे समय सि वासाणं पढमे समए વહિવત્ર ઝરુ) ત્યારે જબૂદ્વીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં “અનન્તર પુરસ્કૃત સમયમાં” (પહેલાના સમય કરતાં કેઈપણ પ્રકારના ફેરફાર વિનાના સમયમાં ઉપરોક્ત સમયે જ વર્ષાઋતુને પ્રારંભ થાય છે? "हंता गोयमा ! जयाण जंबुद्दीवे दीवे मदास पव्वयस्स दाहिणड्ढे वासाण पढमे શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ રમણ પરિવજ, તા જાવ વિજ્ઞgહા, ગૌતમ ! એવું જ બને છે જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષાને પ્રારંભ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષાને પ્રારંભ થાય છે, અને ત્યારે મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ વર્ષાને પ્રારંભ થાય છે. “ના મતે ! વંદીરે વીવે રસ पव्वयस्स पुरथिमेण पढमे समए पडिवज्जइ, तयाण पच्चत्थिमेण वि वासणं તમે સમg પરિવરફ” હે ભદન્ત! જ્યારે જબૂદીપ નામના દ્વીપના મંદિર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાને પ્રારંભ થાય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ વર્ષનો પ્રારંભ થાય છે? અને “ના નં પરિથમેળવિ વાળું ને ઉમણ વિન” જ્યારે પશ્ચિમ દિગ્વિભાગમાં પણ વર્ષાઋતુને પ્રારંભ થાય છે, " तया ण जाव मदरस्स पव्वयस्स उत्तरदाहिणेण अणतरपच्छाकडसमयसि થાણા વઢબે રમણ સિવને મારૂ?ત્યારે જંબુદ્વીપના મંદર પર્વતના ઉત્તર અને દક્ષિણ દિગ્વિભાગમાં પણ એજ સમયે ( અનંતર પશ્ચાદ્ભૂત સમયમાં વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે? “તા, વોચમા ! કયા મંદીરે તીરે સંત વઢવચરણ પુરથિમેo gવં જેવ કરવાચä જાવ પgિવજો મારું) હા, ગૌતમ ! એવું જ બને છે જ્યારે જંબુદ્વીપમાં મંદર (મેરુ) પર્વતની પૂર્વ દિશામાં વર્ષ તુને પ્રારંભ થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ વર્ષાને પ્રારંભ થઈ જાય છે, અને ત્યારે જ પ્રથમ સમયમાં જ– મેરુની ઉત્તર દક્ષિણે પણ વર્ષાને પ્રારંભ થઈ જાય છે. (gવ નહીં તમg" મિજાવો મળિ વાણા, સ વિ વાવ ઢિચાર વિશે માચિવો) જેવી રીતે વર્ષાઋતુના પ્રથમ સમય વિષે પ્રશ્નોત્તર કહેવામાં આવ્યા છે, એવી જ રીતે વરસાદના પ્રારંભની પ્રથમ અવલિકા વિષે પણ પ્રશ્નોત્તરે કહેવા જોઈએ. (બાળપણ રિ, થોળ વિ, વેન , મુકુળ વિ अहोरक्षण वि, पक्खेण वि. मासेण वि, उणा वि, ए ए सिं सव्वेसि जहा समयस्स મિટાવો તદ્દા માળવવો) એજ રીતે આનપાન (ઉચ્છવાસ નિશ્વાસકાળો, સ્તક (સાત પ્રાણરૂપ કાળો લવ (સાત સ્તક એટલે કાળ) મુહૂર્ત ૭૭ સતેર લવ પ્રમાણુ કાળ ), અહેરાત્રિ ( દિવસરાત કે, પક્ષ (પખવાડિયું), માસ અને તુની અપેક્ષાએ પણ વર્ષના પ્રથમ સમયના જેવાં જ પ્રશ્નોત્તરે કહેવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. (નવા મંતે ! પુરી રી દેતા ને રમણ વિન્નર્) હે ભદ ત! જ્યારે જંબુદ્વીપ નામના મધ્ય જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમંતઋતુને પ્રથમ સમય ( પ્રારંભ) હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું હેમન્તઋતુને પ્રથમ સમય હોય છે ? અને જયારે જંબુદ્વીપમાં હેમન્તતુને પ્રથમ સમય હોય છે, ત્યારે જબૂદીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ શું હેમન્તને પ્રથમ સમય હોય છે ? ઈત્યાદિ. (કદેવ વાતાળ મિરાવો तहेव हेमंताणं वि, गिम्हाण वि भाणियम्बो, जाव उऊण एवं तिणि वि, एए હિં તી કાઢવા મળવદત્તા) હે ગૌતમ ! વર્ષાઋતુના વિષયમાં જે પ્રમાણે સ્પષ્ટીકરણ ઉપર કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે હેમન્ત અને ગ્રીષ્મઋતુના વિષયમાં પણ સ્પષ્ટીકરણ સમજવું. જેવી રીતે વર્ષાઋતુના પ્રથમ સમયથી લઈને તપર્યન્તના પ્રશ્નોત્તરે આપ્યા છે, એવી જ રીતે હેમન્ત અને ગ્રીષ્મના પ્રથમ સમય, આવલિકા આદિથી ઋતુ પર્યન્તના પ્રથમ સમય આદિનું કથન એક સરખું સમજવું. એ બધાના કુલ ૩૦ ત્રીસ આલાપક કહેવા જોઈએ (जया ण भते ! जबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणढे पढमे अयणे રિવાજા, તથા ઉત્તર વિ રમે વચને વિજ) હે ભદન્ત! જ્યારે જબૂદ્વીપ નામના દ્વિપમાં મંદર પર્વતના દક્ષિણાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન જ હોય છે ? ( ન સમg i अभिलावो, तहेव अयणेण वि भाणियव्वो, जाव अणंतरपच्छाकडसमयंसि पढमे અને પહau અવ) હે ગૌતમ ! સમયના વિષયમાં જે અભિલાપ કહ્યો છે, એ જ અભિલાપ અયનના વિષયમાં પણ સમજે. (અનન્તર પશ્ચા&ત સમયમાં પ્રથમ અયન થાય છે,) ત્યાં સુધીનું સમસ્ત કથન સમયના અભિલાપ પ્રમાણે જ કહેવું જોઈએ. (વાળને મિસ્રાવો, તા સંવरेण वि भाणियव्यो जुएण वि, वाससएण वि, वाससहस्सेण वि, वाससयस. ફ્લેશ વિ, પુરારિ, જુદા વિ, તુહિક વિ) જેવી રીતે અયનના વિષયમાં આ અભિલાપ કહેવામાં આવ્યું છે, એવી રીતે સંવત્સર (વર્ષ), યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશત સહસા (લાખ વર્ષ) પૂર્વાગ (૮૪ર્યાસી લાખ વર્ષ) શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ (૮૪ચોર્યાસી લાખ પૂર્વાગ) ત્રુટિતાંગ (તુરિયેળ વિ, ઘઉં પુષ્ય, પુજે, તુરિચંને, તુgિ, ૩, ૯, બાવો, વ, હૂહૂયો, દૂહૂ, ૩રપા કરજે, જavજે नलिणंगे, नलिणे अत्थणिउरंगे अत्थणिउरे, अउअंगे, अउए, णउअंगे, णउए, चलियंगे, चूलिए, सीसपहेलिगे सीसपहेलिया, पलिओवभेण सागरोवमेण वि, भाणियब्यो) ત્રુટિત, અટટાંગ, અટ,અવવાંગ, અવવ, હહુકાંગ, હક, ઉત્પલાંગ, ઉત્પલ, ધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ અને સાગરોપમ, એ બધાંને વિષયમાં પણ એજ પ્રકારના અભિલાપ કહેવા જોઈએ. (મતે ! પુદ્દી હી હિળદ્દે પતમા શોપિના વહિવ, જો વતર વિ પઢમાં ગોgિrો વહિવઝ૬) હે ભદન્ત ! જયારે જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણામાં પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે? ( કથા નં ૪તર વિ પઢમાં શોકદિવાળી પરિવ73,) જયારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ( तया णं जबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं पच्चत्थिमेण णेवत्थि ओसશિખી, નેવતિય uિળી, નવદિપ તરશંશાહે પછાત રમાડતો) જયારે જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમે અવસર્પિણી કાળ હેતે નથી, ઉત્સર્પિણી કાળ હોતું નથી તે તે હે શ્રમણ ! આયુશ્મન ! ત્યાં શું અવસ્થિત કાળ કહ્યો છે ? (દંતા, કોચમા ! તે વેર જાવ કરવાચવું જાવ समणाउसो ! जहा ओसप्पिणीए आलावगो भणिओ, एवं उत्सप्पिणीए विभाणिચન્નો) હા, ગૌતમ ! એમજ બને છે. પૂર્વ પક્ષ પ્રમાણે જ સમસ્ત કથન થવું જોઈએ. હે શ્રમણ ! આયુષ્મન ! પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું. ઉત્સપિ. ણીના વિષયમાં પણ અવસર્પિણું પ્રમાણેજ કહેવું જોઈએ. ટકાથ– કાળનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી તેના ભાગરૂપ હતુ, અયન આદિનું આ સૂત્ર દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે-(કચાળે મરે !) ઈત્યાદિ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-(નયામાં યુરોવે વીવે) હે ભદન! જ્યારે જંબુદ્વિપ નામના દ્વીપમાં (હાદિન) દક્ષિણાર્ધમાં-મેરુ પર્વતના દક્ષિણ દિભાગમાં (રાણાળ) ચાર માસ પ્રમાણે વર્ષાઋતુન (પઢમે સમg ) પ્રથમ સમય (વિવજ) હોય છે, એટલે કે વર્ષાઋતુને પ્રારંભ થાય છે, (રચાનું) ત્યારે ( ૩ત્તર વિ) શું ઉત્તરાર્ધમાં પણ (મેરુપર્વતના ઉત્તર દિગ્વિભાગમાં પણ ) (વાસાણં પઢમે ના કિનારૂ) ચાર માસના પ્રમાણ વાળી વર્ષાબતને પ્રથમ સમય હોય છે? અટલે કે વર્ષાઋતુને પ્રારંભ થાય છે ? અને જે ઉત્તરાર્ધમાં વર્ષાઋતુને પ્રારંભ થતો હોય તે ( પુદી વીવે) જંબુદ્વીપનામનાં દ્વીપમાં (ારણ કચરણ) મંદિર (મેરુ) પર્વતના (પુચિમાજી ચિન' ) પૂર્વ અને પશ્ચિમ દિવિભાગમાં ( અનંતપુરે સમસ) અનન્તર પુરસ્કૃત સમયે- જેમાં અંતર નથી એ જે પુરોવત સમય છે, એ સમયે) એટલે કે એજ સમયે (વરાળ) શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ વર્ષાઋતુને ( રમણ વહિવત્ત ?) પ્રથમ સમય હોય છે? એટલે કે જ્યારે જંબુદ્વીપના દક્ષિણ અને ઉત્તર ભાગમાં વર્ષાઋતુને પ્રારંભ થાય છે, એજ સમયે શું મંદરાચલના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ વર્ષાઋતુને આરંભ થાય છે? મહાવીર પ્રભુ જવાબ આપે છે-(દંતા, મા !) હા, ગૌતમ! એવું જ બને છે-(વરાળ) જયારે (જ્ઞપુરી ) જમ્બુદ્વીપ નામના દ્વીપમાં (am) દક્ષિણાર્ધમાં (વાળ) વર્ષાઋતુને (પઢને સમા હિજsa) પ્રથમ સમય હોય છે, ( તહેવ રાવ ઇવ ) ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષો ઋતુને પ્રથમ સમય હોય છે અને જયારે જ બૂદ્વીપના ઉત્તરાર્ધમાં વર્ષાકાલને પ્રારંભ થાય છે, ત્યારે જ બૂદ્વીપના મંદર પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ વષને પ્રારંભ થાય છે. ‘કાવ” પદથી સંગ્રહ કરાયેલા સૂત્રપાઠને અર્થ પણ અહીં આપી દીધું છે. (અનન્તર પુરસ્કૃત સમય) એટલે કે બિલકુલ ફેરફાર વિનાને સમય તાત્પર્ય એ છે કે જંબુદ્વીપના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં વર્ષાઋતુના પ્રારંભને જે સમય છે. એ જ સમયે મદરના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ વર્ષાઋતુને પ્રારંભ થાય છે. હવે ગૌતમ સ્વામી આ વિષયમાં જ બીજી રીતે પ્રશ્ન પૂછે છે-( કાળ અરે !) હે ભદન્ત ! જ્યારે (પુરી રીતે) જંબુદ્વીપ નામના દ્વીપમાં (મં પત્રણ ) મંદર પર્વતના (પુરિથમે બં) પૂર્વ ભાગમાં (વારા મg) વર્ષાઋતુને પ્રથમ સમય (વિક) હોય છે, (તરા) ત્યારે વસ્થિનું વિ” પશ્ચિમ ભાગમાં પણ “વારા ” શું વર્ષાઋતુને “પઢશે સમg iદવસ” પ્રથમ સમય હોય છે? અને “કાર મંચ पव्वयस्स उत्तरदाहिणेणं तरपच्छाकडसमयंसि वासाण पढमे समए पडिवज्जइ ?" જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાકાળને પ્રારંભ થાય છે, ત્યારે મંદર પર્વતના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ શું વર્ષાકાળને પ્રથમ સમયેય છે? (iારપૂછશ ?િ અનંતર પશ્ચાદ્ભૂત સમયનું તાત્પર્ય નીચે પ્રમાણે સમજવું સૂત્રના પ્રારભે જે સમય બતાવ્યા છે, તેનાથી ફેરફાર વિનાના સમયે એટલે કે પૂર્વોક્ત સમયે જ. તાત્પર્ય એ છે કે પૂર્વ અને પશ્ચિમમાં વર્ષોને જે પ્રથમ સમય હોય છે, એ જ પ્રથમ સમય શું ઉતરાર્ધ અને દક્ષિણામાં હોય છે? હૂંતા જોયા ! ” હા, ગૌતમ! એવું જ બને છે-“ચા of જે રી” જ્યારે જંબુદ્વીપના “વચ” મંદર પર્વતના “દુરઅને પૂર્વ ભાગમાં વર્ષાઋતુને પ્રથમ સમય હોય છે, “ga વેર દવારેચરંગાય પરિવને અવરૂ” ત્યાંથી શરૂ કરીને પ્રશ્નસૂત્રમાં આવતે સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ પાઠ ગ્રહણ કરે. સમસ્ત ઉત્તર સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વર્ષાકાળને જે પ્રથમ હોય છે, એ જ પ્રથમ સમયે દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં પણ વર્ષાને પ્રારંભ થતું હોય છે. તેમના વર્ષાકાળના પ્રારંભ સમયમાં અંતર નથી “gવું તમg એમજાવો મળિો વાસા, તા માઢિચાણ વિ. માળિયેરવો) સમયની અપેક્ષાએ વર્ષાકાળને જે આલાપક (પ્રશ્નોત્તર) ઉપર આપવામાં આવ્યા છે, એ અવલિકાની અપેક્ષાએ પણ વર્ષાકાળ વિષયક આલાપક કહેવું જોઈએ. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. આવલિકાની અપેક્ષાએ આ પ્રમાણે આલાપક બનશે-(કા મતે ! જુવે હાફિઝ વાલા પઢમાં માત્ર રિયા વિકારૂ, તો કહુઢ વિ, કથા કરઢ વાણાં પઢમાં વરया पडिवज्जइ, तयाण जंबुद्दीवे दीवे मंदरस्स पुरथिमपच्चत्थिमेण' अण'तर परक्खडसमयसि वासाण' पढमा आवलिया पडिवज्जइ ?) हता, गोयमा ! જાર વિવાર) ઈત્યાદિ એજ પ્રમાણે (બાવાજૂન વિ) આનપ્રાણની અપે. થાએ પણ સમયના આલાપક જે જ આલાપક કહેવું જોઈએ. ઉચ્છવાસ નિઃશ્વાસ કાળરૂપ તે આનપ્રાણ હોય છે. તેનું સ્વરૂપ ઉપર્યુક્ત આવલિકાના આલાપકના સ્વરૂપ જેવું જ સમજી લેવું એજ પ્રમાણે (થોળ વિ) સ્તોકની અપેક્ષાએ પણ એ જ આલાપક કહેવો. સાત પ્રાણરૂપ કાળને સ્તક કહે છે. (ga વેબ વિ) લવની અપેક્ષાએ પણ એજ આલાપક કહેવું જોઈએ સાત સ્તકને એક લવ બને છે. ૭૭ સત્યોતેર લવનું એક મુહૂર્ત બને છે. (દત્તા વિ. મુહૂર્તની અપેક્ષાએ પણ એવો જ આલાપક કહેવું જોઈએ. “અહોન શિ, વાળ વ, માળ શિ, ઉજળારિ) એ જ પ્રમાણે દિનરાત્રિની અપેક્ષાએ, પખવાડિયાની અપેક્ષાએ, માસની અપેક્ષાએ. અને ઋતુની અપેક્ષાએ પણ એવાજ આલાપ (પ્રશ્નોત્તર) કહેવા જોઈએ. (૩૦ત્રીસ મુહૂર્તને રાત્રિદિવસ થાય છે, પંદર દિનરાતનું પખવાડિયું થાય છે અને બે પખવાડિયાને માસ થાય છે. બે માસની એક છત થાય છે. હવે એજ વાતને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે ( guઉં સહિં કહ્યું તમારા મિજાવો તો માળિયો ) આવલિકાથી લઈને ઋતુ પર્યન્તના અલાપ ( પ્રશ્નોત્તરે ) સમયના અલાપક પ્રમાણે જ કહેવા જોઈએ. આ રીતે સમયથી ઋતુ પર્યન્તના ૧૦ દસ આલાપ બનશે. હવે ગૌતમ સ્વામી હેમંતઋતુના વિષયમાં પ્રભુને પ્રશ્ન કરે છે (કાયા મને ! પુરી થી દેતાળ પર સમર ઝર) હે ભદન્ત ! જ્યારે આ શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમન્તઋતુને (શિયાળાને ) પ્રથમ સમય હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ હેમન્તઋતુને પ્રથમ સમય હોય છે? અને જ્યારે જબૂદ્વીપના ઉત્તરાર્ધમાં હેમન્તને પ્રથમ હોય ત્યારે શું જમ્બુદ્વીપમાં મંદરાચલ (મેરુ) પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ હેમતનો પ્રથમ સમય હોય છે? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે–હે ગૌતમ ! પહેલાં દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધના વિષયમાં વર્ષાકાળને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, અને પૂર્વ અને પશ્ચિમ દિક્ષાગના વિષયમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદન અહીં હેમન્તઋતુની અપેક્ષાએ કરવું જોઈએ આ રીતે વર્ષાઋતુના આરંભને અનુલક્ષીને જે આલાપક આગળ આપે છે, એ જ આલાપક હેમન્તઋતુના આરંભના સમયને અનુલક્ષીને પણ બનશે. તથા જંબુદ્વીપના મેરુ પર્વતના પૂર્વ ભાગમાં જ્યારે હેમન્તને પ્રથમ સમય હોય છે ત્યારે પશ્ચિમ ભાગમાં પણ હેમન્તને પ્રથમ સમય હોય છે અને ત્યારે ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધમાં પણ હેમન્તને પ્રથમ સમય હોય છે. ઈત્યાદિ સમસ્ત કથન અહીં હેમન્તકાળની અપેક્ષાએ ગ્રહણ કરવું જોઈએ. (વં નિષ્ફળ જીવ માળિગો કાર કં) એજ પ્રમાણે ગ્રીષ્મઋતુની અપેક્ષાએ પણ સમયથી લઈને ઋતુ પર્યન્તના આલાપકે કહેવા જોઈએ. અહીં (ાવ) પદયી (બાવઢિવાષિ, બાનમાળામણામાં, તો હેતા, ઢરેતાપિ, મુહૂર્તનાગરિ, બહોળાઈ, વા િમાણેનાપ ) આ સૂત્રપાઠને સંગ્રહ કરવામાં આવ્યો છે. (ર્વ વિ) આરીતે-પૂર્વોક્ત રીત પ્રમાણે વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મ, એ ત્રણે ઋતુઓના (તી કાઢાવ માળિયઘા) કુલ ૩૦ અલાકે કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેકના પ્રથમ સમય, આવલિકા, આન પાણ, તેક, લવ, મુહૂર્ત, દિનરાત્રિ, પક્ષ, માસ અને ઋતુની અપેક્ષાએ દસ, દસ આલાપક બનશે. - હવે સૂત્રકાર અયન આદિનું પતિપાદન કરવાને માટે નીચેનાં સૂત્રો કહે છે (જાણં મતે !) હે ભદન્ત ! મારે પુરો વીવે ) જંબુદ્વીપનામના દ્વિીપનાં (ારત પવાર ફાળિ૬૮) મંદરાચલ પર્વતના દક્ષિણાર્ધમાં (vમે અચ) પથમ અયન (શ્રાવણ માસથી શરૂ કરીને છ માસ પર્યન્તના સમયનું દક્ષિણયન) થાય છે, (તi) ત્યારે (૪ત્તર વિ) ઉત્તરાર્ધમાં પણ છે ) શું પ્રથમ અયન (દક્ષિણાયન) થાય છે? અને જયારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન થાય છે, ત્યારે જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમના દિગભાગમાં પણ શું દક્ષિણાયન પુરસ્કૃત ઉત્તરાયણ હોય છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે દક્ષિણેત્તર ભાગમાં દક્ષિણાયન આરંભ થવા અવ્યવહિત ઉત્તરકાળે પૂર્વ પશ્ચિમ વિભાગમાં શું ઉત્તરાયણને આરંભ થઈ જાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- (નg Ngi) ઈત્યાદિ. હે ગૌતમ ! સમયની અપેક્ષાઓ જેવા આલાપકનું ઉપર પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ( તર) એજ પ્રકારને આલાપક (બળા ) અયનની અપેક્ષાએ (દક્ષિણાયન આદિ વિશે ). (માળિયો) કહે જોઈએ. (વાત્ર મiતરપછારામચરિ) અનન્તર પશ્ચાહૂત સમયમાં (પ અને) પહેલું અયન (પશિવજીને મરૂ) થાય છે, અહીં સુધીનું સમસ્ત કથન કરવું જોઈએ. અહીં (કાવ) (થાવત્ ) પરથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-(વંજૂરી માવજય પૂર્વનિર્ધ ક્ષિાચના भकालाव्यवहितोत्तरकाले एव उत्तरायणार भो भवति, एवं जल्बूद्वीपे मंदराचलस्य पूर्वपश्चिमाधै यदा उत्तरायणारंभो भवति तदा जज्बूद्वीपे मन्दराचलस्य दक्षिणोत्तરાધે ઉત્તરાયણમાવ્યવદિતપૂર્વવાહે પવ ક્ષિકાયનામો મવતિ ) આ ઉત્તર વાક્યનું તાત્પર્ય એવું છે કે-જંબુદ્વિપમાં મન્દરાચલના દક્ષિણોત્તર દિક્ષાગમાં જ્યારે દક્ષિણાયનને આરંભ થાય છે, તે સમયે જબૂદ્વીપમાં મંદરાચલના પૂર્વ પશ્ચિમ દિમાગમાં દક્ષિણાયનના અવ્યવહિત ઉત્તર કાળમાંજ ઉત્તરાયણને આરંભ થઈ જાય છે. એ જ પ્રમાણે જ્યારે જંબુદ્વીપમાં મંદરાચલના પૂર્વ પશ્ચિમમાં– પૂર્વ પશ્ચિમ દિભાગમાં ઉત્તરાયણને આરંભ થાય છે, ત્યારે જબૂદીપમાં મંદરાચલના દક્ષિણેત્તરાર્ધમાં–દક્ષિણ અને ઉત્તર દિભાગમાં ઉત્તરાયણના આરંભ કાળથી અવ્યવહિત પૂર્વકાળમાં જ દક્ષિણાયનને આરંભ થાય છે. - હવે મહાવીર પ્રભુ કેટલાક ન પૂછાયેલા પ્રશ્નોના સમાધાન નિમિત્તે કહે છે કે (ii સળનું મિશ્રાવો) ઈત્યાદિ. હે ગૌતમ ! (અચળાં) અયન (દક્ષિણાદિ અયન) ના વિષયમાં જે આલાપક ઉપર કહેવામાં આવ્યું છે, (સા) એજ પ્રકારને આલાપક (સંવદરેક વિ માળિaો) સંવત્સરને અનુલક્ષીને પણ કહેવું જોઈએ. અયનના આલાપક જે જ આલાપક સંવત્સરની અપેક્ષાએ પણ કહેવું જોઈએ. ( વિ) યુગની અપેક્ષાએ પણ એ જ આલાપક બનાવી લે. ( પાંચ સંવત્સરને એક યુગ બને છે). તથા (વારસાઇ વિ, વારસા વિ, વારસથાણે , પુળ વિ) શતવર્ષ, સહસવર્ષ લાખ વર્ષ પૂર્વાગ અને પૂર્વની અપેક્ષાએ પણ એજ પ્રકારના આલાપકે બનાવી લેવા જોઈએ, (પૂર્વગ ૮૪ ચોર્યાસી લાખ વર્ષનું બને છે, અને ૮૪ચોર્યાસી લાખપૂર્વાનું પૂર્વ બને છે) તથા એજ પ્રમાણે (તુરિચોળ વિ) ત્રુટિતાંગ, અને (સુવિચળવિ,) ત્રુટિતને અનુલક્ષીને પણ એવાજ આલાપકે કહેવા જઈએ અંતે સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે (U પુદ્ગો , પુર) ઉપરક્ત રીત પ્રમાણે જ પૂર્વાગ, પૂર્વ. (તુરિચને, સુષિર) ત્રુટિતાંગ, ત્રુટિત, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ ( 1અંગે, ૪૩) અટટાંગ, અટટ. ( વયો, વ્યવવે ) અવવાંગ, અવવ, ( દૂર્દૂથશે, પ) હૂહૂકાંગ, હૂક, (વ્રુત્તે, વ્ઢે ) ઉત્પલાંગ, ઉત્પલ, ( વશે, પરમે) પદ્માંગ, પદ્મ, ( જ્ઞત્તિળને, મહિને ) નલિનાંગ, નલિન, ( અળિય, અત્યનિì) અનિપૂરાંગ, અનિપૂર, “ બકો, શ્રદ્ '’ અયુતાંગ, અયુત, ર “ વધશે, 99 पउए પ્રયુતાંગ, પ્રદ્યુત, “ નથી, ન ” નયુતાંગ, નયુત, વૃત્તિયો, વૃદ્ધિ ” ચૂલિકાંગ, ચૂલિકા, (સૌરપદેસ્ટિયો, સીત્તપદેઢિયા ) શીષપ્રહેલિકાંગ અને શીષ પ્રહેલિકાના વિષયમાં પણ આલાપક સમજવા. '' શીષ પ્રહેલિકાના કુલ અકાની સખ્યા નીચે પ્રમાણે છે-૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૯૭૫૬૯૬૪૦૬૨૧૮, ૯૬૬૮૪, ૮૦૮૦, ૧૮૩૨૯૬ આ પ્રમાણે આંકડા લખીને તેના પર ૧૪૦ એકસેા ચાલીસ શૂન્ય ચડાવી. આ રીતે શીષ પ્રહેલિકાના કુલ અંકાની સંખ્યા ૧૯૪ એકસાથેારાણુ થાય છે. આ રીતે શીષ પ્રહેલિકા ૧૯૪ એક્સેપ્ચારાણુ આંકડાની સખ્યા છે. ( પત્તિબોવમેળ, સરોત્રમેળવિ) પલ્લેષમ અને સાગરેપમ કાળની અપેક્ષાએ પણ એવા જ અલાપકા કહેવા જોઇએ હવે ગૌતમ સ્વામી અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના વિષયમાં પ્રશ્નો પૂછે છે-“નચાળા મતે ! '' હે ભદન્ત ! જ્યારે ( લઘુદ્દીને રીલે ) જબુટ્ટીપ નામના મધ્ય જ બુદ્વીપમાં ( નિરૢ ) દક્ષિણામાં (૧૪મા સવિની ) પ્રથમ અવસર્પિણી (પઢિવજ્ઞ૬) કાળ હાય છે ( આ અવસર્પિણી કાળમાં પદાર્થોના તેમના સ્વરૂપની અપેક્ષાએ અથવા સ્વભાવની અપેક્ષાએ હાસ થતા રહે છે-એટલે કે તે કાળને સ્વભાવ જ એવા છે કે તેમાં પ્રત્યેક પદાર્થનું પરિણમન ઉત્સર્પિણી કાળની અપેક્ષાએ હાસેાન્મુખ હાય છે, તેના ૬ છ ભેદ હાય છે) કે જ્યારે અવસર્પિણી કાળના પહેલા ભાગના દક્ષિણામાં પ્રાર’ભ થાય છે. (સચાળ’) ત્યારે ( ઉત્તરદàવ,) ઉત્તરામાં પણ ( ૧૪મા ોસવળી વિજ્ઞ૬) અવસર્પિણી કાળના પહેલેા ભાગ શુ' શરૂ થઈ જાય છે ? આ રીતે જ્યારે(પત્તદૂતે વિ ) ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણીના પ્રાર’ભ થાય છે, ( તયાળ' ) ત્યારે( લઘુદ્દીને ટીને) જમૂદ્રીપમાં (મંર્સ પદ્મચર્સ ) મંદર પર્વતના ( પુયિમેળ' સ્થિમેળ') પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ( નેવૃચિ ઓતવળી નવસ્થિ પાવળી) અવસર્પિણીકાળ પણ હાતે નથી અને ઉત્સર્પિણીકાળ પણ હાતા નથી, આ રીતે ત્યાં એ ખન્ને કાળનું અસ્તિત્વ નહીં હાવાથી શુ ( સત્ય ) ત્યાં, સમળાવતો) હે શ્રમણ આયુષ્મન્ ! ( દાઢે અવિદ્યુત્ વળશે ) અવસ્થિત કાળ કહેલે! છે? ગૌતમ સ્વામીના તે પ્રશ્નના પ્રભુ આ પ્રમાણે સ્વીકારાત્મક ઉત્તર આપે છે—( T'ત્તા નોયમા ! ) હા, ગૌતમ ! એવું જ બને છે. દક્ષિણા અનેઉત્તરાધ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ સિવાય અન્યત્ર ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. (તે જૈવ કદાચવું जव समणाउसो ! जहा ओसप्पिणीए आलावओ भणि मो, एवं उत्सप्पिणीए वि માળિયો) પ્રશ્ન સૂત્રમાં આવેલું સમસ્ત કથન અહીં ઉત્તર સૂત્ર પણ કહેવું જોઈએ. અહીં “કવિ પદથી પ્રશ્નસૂત્રમાં આપેલું સમસ્ત કથન અહીં ઉત્તર સૂત્રમાં પણ કહેવું જોઈએ અહિ બનાવ પરથી પ્રસૂત્રમાં કહેલું “શ્રમણ અયુગ્મના પર્યન્તને સમસ્ત કથન ગ્રહણ કરાયું છે. અવસર્પિણીના વિષયમાં જે આલાપક ઉપર કહા છે, એ જ આલાપક ઉત્સર્પિણીના વિષયમાં પણ કહેવે સૂ લવણ સમુદ્ર કે સ્વરૂપ કા નિરૂપણ –લવણ સમુદ્રાદિની વિશેષ વક્તવ્યતા –(૪ળે જ મંતે ! સમુદે ) ઈત્યાદિ– સૂત્રાર્થ-(દવા મરે! સમુદે ચા વોરિ-વાળ મુ .) હેભદન્ત! લવણ સમુદ્રમાં સૂર્ય ઈશાન દિશામાં ઉદય પામીને શું અગ્નિ દિશા તરફ જાય છે ? (ાવ યુરીવણ વાવવા માયા) હે ગૌતમ! જંબુદ્વીપમાં સૂર્યોના વિષયમાં જેવી પ્રરૂપણું કરવામાં આવી છે, એવીજ સંપૂર્ણ પ્રરૂપણ અહીં પણ કરવી જોઈએ, (નવરં) પણ તે વર્ણન કરતાં આ વાનમાં નીચે પ્રમાણે ફેરફાર સમજ (ઉમરાવો મો વેચવો) અહીં આ પ્રમાણે આલાપક બનવું જોઈએ (૪aછે મુરે ફિનટે વિશે માર્) હે ભદન્ત! જયારે લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ થાય છે (સંવ વાવ-તાળાં ઢવાણમુદે જુરિયTદવસ્થિમે તારું મારૂ, pg મિઝા જેવું ) ત્યારે તેના ઉત્તરાર્ધમાં પણ શું દિવસ થાય છે? ઈત્યાદિ જે કથન જંબુદ્વીપની વક્તવ્યતામાં પહેલાં કરાયું છે, એ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ( લવણ સમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં રાત્રિ થાય છે, ” ત્યાં સુધી તે કથન થવું જોઈએ. (ગયા મને ! સ્ટાર સાળિ પદમાં ઓuિળી પરિવાર) હે ભદન્ત ! જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણકાળ હોય છે, (તવાળ વત્તા ઘઢમાં uિળી પવિત્ર ઝરૂ) ત્યારે તેના ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણકાળ હોય छ. (जयाणं उत्तरड्ढे पढमा ओसप्पिणी पडिवज्जइ-तयाण लवण समुद्दे पुरथि મફરિથમેળે તેવી સોસાળી નેવરિય વાળી) અને જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે, ત્યારે શું લવણ સમુદ્રના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અવસર્વિણકાળ પણ હેત નથી અને ઉત્સપિણીકાળ પણ હેતે નથી? (કુંતા, મા ! ) હા, ગૌતમ! એવું જ બને છે, અહીં પણ પ્રશ્ન સૂત્રનું “ઉત્સર્પિણકાળ હતો નથી” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. (ઘાર મતે ! વીવે ટૂરિયા વીર-પાળમુવઇ. ?) હે ભદન્તા ઘાતકીખંડ દ્વીપમાં શું સૂર્યોના ઈશાન દિશામાં ઉદય પામીને અગ્નિ દિશા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨IS Page #42 -------------------------------------------------------------------------- ________________ તરફ જાય છે? ( દેવ નંદીવરા કરવા-મળિયા–સવ ધારચરંજીર વિ માળિયા) હે ગૌતમ! સૂર્યના વિષયમાં જેવું વર્ણન જંબુદ્વીપની અપે. ક્ષાએ કરાયું છે, એવું જ સંપૂર્ણ વર્ણન અહીં ઘાતકીખંડની અપેક્ષાએ કરવું જોઈએ. (રા') પણ તે વર્ણન કરતાં આ વર્ણનમાં નીચે પ્રમાણે અંતર છે-(રૂમે મિજાવેvi સર્વે કરાવા માળિયાવા) ધાતકીખંડ વિષયર સૂત્રપાઠ બોલતી વખતે સમસ્ત આલાપક આ પ્રમાણે કહેવું જોઈએ( નવા મતે ! ઘાયરૂરં? વીવે વાહિદ્દે વિરે મા, તથા ઉત્તર વિ) હે ભદન્ત! જ્યારે ધાતકીખંડ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ થાય છે, ત્યારે તેના ઉત્તરાધમા પણ દિવસ થાય છે. (નવા વરહ વિ તયાધાર વીરે, મંદાળ પન્ના કુથિને તે મવ) અને જ્યારે તેના ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે, ત્યારે શું ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત્રિ થાય છે? (દંતા, શોચમા! વં ચત્ર લાલ પાછું મારુ) હા, ગૌતમ! એવું જ બને છે, (પૂર્વ પશ્ચિમ ભાગમાં રાત્રિ થાય છે) ત્યાં સુધીનું પ્રશ્નસૂત્રનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ( जयाणं भंते ! धायइसंडे दीवे मंदराणं पव्वयाणं पुरथिमेणं दिवसे भवइ, तयाणं પ્રજવનિ ) હે ભદન્ત ! જ્યારે ધાતકીખંડ દ્વિીપના મંદન પર્વતના પૂર્વ ભાગમાં દિવસ થાય છે. (ગયા વસ્થિને જ વિ રિવણે મવા, તથા પાચ કે હીરે મેદાન પર કરેલું રાળેિof રાષ્ટ્ર મારૂ?) આ રીતે જ્યારે ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં દિવસ થાય છે, ત્યારે શું ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતના ઉત્તર અને દક્ષિણ દિભાગમાં રાત્રિ થાય છે? (દંતા, જોયા! લાવ મવ) હા. ગૌતમ ! એવું જ બને છે. અહીં પણ ( રાત્રિ થાય છે.) ત્યાં સુધીનું પ્રશ્નસૂત્રનું સમસ્ત કથન ગ્રહણ કરવું ( gg મિશન જેવા કાવ) આ રીતે સમસ્ત વક્તવ્ય આ પ્રકારના આપકે દ્વારા સમજી લેવું. (કાર્બ અંતે તાળ પઢમાં ઓuિ, વચાi ઉત્તર?) હે ભદન્ત! ધાતકીખંડ દ્વીપના દક્ષિણમાં જ્યારે પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે ? ( નવા ઉત્તર વિ તથા ધારે તીવે મા શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ પયા પુસ્થિમાવથિમેળ નથિ કોવિળી જાવ તમારો ) અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ત્યારે ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં શું અવસર્પિણી કાળ હેતે નથી અને શું ઉત્સર્પિણી કાળ પણ હોતું નથી ? ( તા, નોરા ! જાવ સમજાવો) હા, ગૌતમ એવું જ બને છે, અહીં (અવસર્પિણું ઉત્સર્પિણુકાળ હેતા નથી.) ત્યાં સુધીનું પ્રશ્નસૂત્રનું કથન ગ્રહણ કરવું જોઈએ. (નહીં ઝવણમુક્ષ વાવવા તણા તો વિ માળિચવા) જે પ્રમાણે લવણસમુદ્રની વક્તવ્યો આપી છે એવી જ કાલેદધિની પણ વક્તવ્યતા સમજવી. (નવરં જાવ ત્તામં માળિયા) કાલેદધિના આલાપકમાં લવબસમુદ્રની જગ્યાએ કાલેદધિ શબ્દનો પ્રયોગ કરે જોઈએ. (ગઅિંતરપુર. રનું તે ! જૂરિયા કારિવાળમવાર) હે ભદન્ત! શું અભ્યન્તર પુષ્કરાધમાં સૂર્યોદય ઇશાનદિશામાં ઉદય પામીને અગ્નિ દિશા તરફ જાય છે? (जहेव धाइयसंखस्स वत्तब्धया तहेव अभितरपुरक्खरद्धस्स वि भाणियवा) હે ગૌતમ! ધાતકીખંડની જે પ્રકારની વક્તવ્યતાનું આગળ પ્રતિપાદન કરાયું છે-એજ પ્રમાણે આભ્યન્તર પુષ્કરાર્ધની વક્તવ્યતા પણ કહેવી જોઈએ. (નવર अभिलावोभाणियव्यो, तयाण अभितरपुक्खरद्धे मदराणं पुरथिमपच्चत्थिमेणं नेवस्थि રોપણી નેવસ્થિ કuિળી, નવટ્રિણoi તથાજે onત્તે રમનારતો) વિશેષતા એ છે કે ધાતકી ખંડને બદલે અભ્યત્તર પુષ્કરાઈ પદને પ્રયોગ કરીને આલાપક કહેવા જોઈએ. (અભ્યઃ પુષ્કરાર્ધમાં મંદર પર્વતના પૂર્વ પશ્ચિમ દિભાગમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ લેતા નથી, તેથી ત્યાં કાળ અવસ્થિત કહ્યું છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (રેવં મંતે ! શેવ મતે! જિ) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આપની વાત સર્વથા સત્ય છે,) આમ કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકર્થઆ સૂત્રદ્વારા શાસ્ત્રકારે લવણસમુદ્ર આદિની વક્તવ્યતાનું પ્રતિ પાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (શ્રણને સમુદે ) હે ભદન્ત! લવણ સમુદ્રમાં (જૂરિયા) બે સૂર્યો (સીરિ-જ્ઞાળપુછે- ) ઉદીચિ પ્રાચીન દિશાની વચ્ચેના પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ઈશાનકેણમાં ઉદય પામીને, પ્રાચીન (પૂર્વ) અને દક્ષિણની વચ્ચેના અગ્નિકેણમાં શું અસ્ત પામે છે? ઈત્યાદિ જે પ્રશ્નો જબૂદ્વીપના પ્રકરણમાં આવ્યા છે, એ પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા જોઈએ. ઉત્તર-(વેવ = ચૂરવરત વત્તત્ર મળિયા) હે ગૌતમ ! જેવી રીતે જબૂદ્વીપના ૧૭૭ એકરસતેર સૂત્રરૂપ પ્રકરણમાં જંબુદ્વીપ સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે, (સવ પન્ના) એ સમસ્ત વર્ણન (પરિસિયા ) પૂવર્ણરૂપે (સ્ટર મુરલ વિ માળિચડ્યા) લવણસમુદ્રના વિષયમાં પણ સમજી લેવું. અને જે બૂટ દ્વીપના પ્રકરણમાં કહેવામાં આવેલ સૂત્ર પ્રમાણે જ (જ-કાવીત – શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ બાવીસ ક્ષિળબૂ શાન છતઃ ) થી શરૂ કરીને (તોરીનોવીચીતમ્ ૩ત્સ્ય કવીરી પ્રાચીન વાછતઃ ) અહીં સુધીના પૂર્વ પક્ષને (પ્રશ્નસૂત્રને) આશય સમજીને (हन्त गोयमा ! लवणसमुद्दे सूर्यो उदीचिप्राचीनम् उद्गत्य यावत् उदीचिબાવન છતઃ) ઈત્યાદિ ભગવાન મહાવીર દ્વારા અપાયેલે ઉત્તર સમજી લેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (હે ભદન્ત! લવણમુદ્રમાં બે સૂર્યો ઈશાનકેણમાં ઉદય પામીને શું અગ્નિકોણમાં અસ્ત પામે છે? અગ્નિકેણમાં ઉદય પામીને નૈઋત્ય કોણમાં શું અસ્ત પામે છે? નરુત્ય કેણમાં ઉગીને શું વાયગ્રમાં અસ્ત પામે છે ? વાય. વ્યમાં ઉગીને શું ઈશાનમાં અસ્ત પામે છે ? ઉત્તર-હા, ગૌતમ ! એ પ્રમાણે જ બને છે, ( fમઢાવો શ્રમો ચો) જમ્બુદ્વીપના પ્રકરણમાં જે આલાપ આપ્યા છે તે જંબુદ્વીપની અપેક્ષાએ કહેલા છે, અહીં જે આલાપકે કહેવાના છે તે લવણસમુદ્રની અપેક્ષાએ કહેવાશે, એટલી જ આલાપકેમાં વિશેષતા રહેલી છે. એજ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરરૂપ આલાપક મૂક્યો છે–(Gરા મતે વરમુદે ) હે ભદન્ત! જ્યારે લવણસમુદ્રમાં (રાળ) દક્ષિણાર્ધમાં “રિવરેદિવસ થાય છે, (સં રેવ રાવ) ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે, ( તાળ') ત્યારે (સવારમુ) લવણસમુદ્રમાં (પુસ્થિમ-વરિયમે જીરું મા?) પૂર્વ અને પશ્ચિમ ભાગમાં શું રાત્રિ થાય છે ? (gg of afમાવે નેચર) આ પ્રકારના પ્રશ્નોત્તરો દ્વારા લવણ સમુદ્રના વિષયમાં સમસ્ત વર્ણન જંબૂદ્વીપના વર્ણન પ્રમાણે જ કરવું જોઈએ. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે લવણસમુદ્રમાં અવઅવસર્પિણ અને ઉત્સપિણીકાળ હોય છે કે નહીં– (ાઇi મતે !) હે ભદત! જ્યારે (સવારy) લવણસમુદ્રના (હિ ) દક્ષિણ દિગ્વિભાગમાં (વઢમાં રોgિlી વહીવઝ૩) અવસર્પિણી કાળને પ્રથણ ભાગ હોય, છે, (તi) ત્યારે (સત્તરઢ વિ) ઉત્તરાર્ધમા પણ ( પત્રમાં ગોષિની વવજ્ઞા) શુ અવસપિરિણકાળનો પ્રથમ ભાગ હોય છે? આ રીતે (જયા) જ્યારે (૩ત્તર) ઉત્તરાર્ધમાં (વઢમાં ગોવુિળ પદારૂ ) અવસર્પિણીને પ્રથમ ભાગ હોય છે,( તથા ) ત્યારે (હેવાલમુદે ) લવણસમુદ્રના (પુરથમ રથિને નેવરથ શોષિની, નેવધિ વuિળી) પૂર્વ અને પશ્ચિમભાગમાં શું અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોતા નથી ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છેકે-(દંતા, જોયા નથિ કરણuિળ) હા ગીતમ! એવું જ બને છે. અહીં “યાવત્ ” પરથી પ્રશ્ન સૂત્રનું સમસ્ત કથન લેવામાં આવ્યું છે. એટલે કે લવણસમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોતા નથી, ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ હવે ધાતકીખંડના વિષયમાં એવા જ પ્રશ્નો ગૌતમ દ્વારા પૂછવામાં આવે છે પ્રશ્ન-( ધારdi મતે !) હે ભદન્ત ! ધાતકીખંડ (વે) દ્વીપમાં (ટૂરિયા) બે સૂર્યો (રીવિરાજપુર) ઈત્યાદિ ઈશાનકેણમાં ઉદય પામીને શું અગ્નિકોણમાં અસ્ત પામે છે? આ પ્રકારના જે પશ્નો જંબુદ્વીપના વિષયમાં પૂછવામાં આવ્યા છે, એ બધાં પ્રશ્નો અહીં પૂછવા જોઈએ. (૩ીર પાન) (એટલે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા અથવા ઈશાનકેણ.) ઉતર–(ફેવ પુરીવર વત્ત શ્વચા મળચા, તદેવ ધારાફર્સટણ વિ માચિત્રા) હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં જંબુદ્વીપ સંબંધી પ્રશ્નનેના જેવા ઉત્તરો આગળ આપ્યા છે, એવા જ ઉત્તરો અહીં આપવા જોઈએ. અને જબૂદ્વીપના પ્રકરણમાં જે અલાકે (પ્રત્તરો” આપવામાં આવ્યા છે, એ સઘળા આલાપ અહીં પણ ધાતકીખંડ વિષે કહેવા જોઈએ (નવ) પરન્ત વિશેષતા એટલી જ છે કે (ભેf) એ અલાપકેમાં જ્યાં લવણસમુદ્ર શબ્દ આવે છે ત્યાં ધાતકીખંડ દ્વીપ' શબ્દના (મિi) અભિલાપનો પ્રયોગ કરીને સર્વે શાસ્ત્રાવ માળિયા) સૂર્યોદય અને સૂર્યાસ્ત સંબંધી સઘળા આલાપકે કહેવા જોઈએ. પ્રશ્ન-(વાળ) હે ભદન્ત! જયારે (પાર કી ) ધાતકીખંડ દ્વીપના વિશે મવ૬) દક્ષિણાર્ધમા દિવસ થાય છે, તથા રત્તર જિ) ત્યારે શું ઉત્તરાર્ધમા પણ દિવસ થાય છે ? અને “ના” જ્યારે “કુરાહૂ લિ ાિરે મન) ઉતરાર્ધમાં દિવસ થાય છે (તથાળ) ત્યારે (ધારા રી) ધાતકીખંડ દ્વિપમાં (રામાં ઘવચા) મન્દર પર્વતના (પુચિનપસ્થિ પારું મન ?) પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ શું રાત્રિ થાય છે? ઉત્તર–“દંતા, શોચના! ” હા, ગૌતમ ! એવું જ બને છે, “ જાવ તારું મા” જ્યારે ધાતકીખંડના ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધમાં રાત્રી થાય છે. ત્યારે તેમાં આવેલા મંદિર પર્વતના અને પશ્ચિમ દિમ્ભાગમાં રાત્રિ થાય છે. પ્રશ્ન-“ના મતે !” હે ભદન્ત ! જ્યારે “ધાડૂ રી” ધાતકીખંડ દ્વીપમાં “મંામાં પગલા પુરિધમે દિવસે મારૂ” મંદર પર્વતના પૂર્વ દિમ્ભાગમાં દિવસ થાય છે, ત્યારે (પદરિથમેને ઉર વિષે મવ?) શું પશ્ચિમ દિભાગમાં પણ દિવસ થાય છે? અને “ના” જ્યારે “ go હિ શિવસે મવ” પશ્ચિમ દિવભાગમાં દિવસ થાય છે. “તથાબં” ત્યારે પાર વી” ધાતકીખંડ દ્વીપના “વારેviાળેિ મારું મા?” ઉત્તર અને દક્ષિણ દિભાગમાં શું રાત્રિ થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–“દંતા, મા! ” હા, ગૌતમ! “જ્ઞાવ મા” જ્યારે ધાત. કીખંડના મંદિર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિવસ હોય છે ત્યારે તેના ઉત્તર અને દક્ષિણ દિવભાગમાં રાત્રિ હોય છે. u gણ મિસ્ત્રવેન ચિર ” આ રીતે ધાતકીખંડ દ્વિીપ વિષેનું સમસ્ત કથન પૂર્વોક્ત આલાપ દ્વારા સમજી લેવું. હવે ધાતકીખંડ દ્વીપમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ હોય છે કે નહીં, તે જાણવા માટે ગૌતમ સ્વામી નીચેનો પ્રશ્ન પૂછે છે-“ નવાળાં મરે! ” હે ભદન્ત ! જ્યારે “ રાહળ ધાતકીખંડના દક્ષિણાર્ધમાં “પમા શોષિજી” અવસર્પિણી કાળને પ્રથમ ભાગ ચાલતું હોય છે, “તયા” ત્યાર (વત્તાત્રે વિ, ) શું ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી કાળને પ્રથમ ભાગ ચાલતે હોય છે? અને (નવા) જ્યારે “સત્તા ઈત્યાદિ... ઉત્તરાર્ધમાં અવસર્પિણીને પ્રથમ ભાગ હોય છે, “રચા ” ત્યારે “પાયા વીધાતકીખંડ દ્વિીપમાં બે મંvi pદવા” મંદર પર્વતને “પુમિ- પ્રથof ” પૂર્વ અને પશ્ચિમ ભાગમાં “નથિ બોuિળી નથિ કuિળી?” શું અવસપિણી કાળ પણ હોતું નથી, અને ઉત્સર્પિણી કાળ પણ હેતે નથી? ઉત્તર—“ફુar, mોચમા ! ” હા, ગૌતમ ! એવું જ બને છે-“જાય રસ્થિ કવિળી ત્યાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોતું નથી” ત્યાં સુધીનું પ્રશ્ન સૂત્રમાં આવતું સમસ્ત કથન ગ્રહણ કરવું–ત્યાં તે સદા સમાન કાળ અવસ્થિતકાળ હોય છે-હવે કેટલાક અનુક્ત (ન પૂછાયેલા ) પ્રશ્નોનું મહાવીર પ્રભુ નીચે પ્રમાણે સમાધાન કરે છે-(કા ૪વળસમુદ વત્તજયા) હે ગૌતમ! લવણ સમુદ્રના વિષયમાં આગળ જે પ્રકારનું પ્રતિપાદન કરાયું છે, એજ પ્રકારનું પ્રતિ પાદન (ટોલ માળિયા) કાલેદધિના વિષયમાં પણ કરાવવું જોઈએ. (વાં) તે વક્તવ્યતા અને કાલેદધિની વક્તવ્યતામાં ફક્ત આટલે જ ફેરફાર કરે જોઈએ-લવણસમુદ્રના આલાપકે (પ્રશ્નોત્તર સૂત્રો) માં જ્યાં લવણ સમુદ્ર પદને પ્રવેગ કરાય છે, ત્યાં કાલેદધિના આલાપકમાં કાલેદધિ પદને પ્રયોગ કરવો જોઈએ. એ જ વાત (જાસ્રોત ના માળા) સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. હવે ગૌતમ સ્વામી અભ્યન્તર પુષ્કરાર્થના વિષયમાં પ્રભુને નીચેના પ્રશ્નો પૂછે છે– (હિંમતનપુરાવા મેતે !) હે ભદન્ત ! અભ્યન્તર પુષ્કરાઈ દ્વીપ માં (રિચા) બે સૂર્યો (ારીજિ વાળમુવાજી ) ઈત્યાદિ ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલી દિશામાંથી એટલે કે ઈશાન કોણમાંથી ઉદય પામીને શું અગ્નિ કણમાં (પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ કેણ હેાય છે) અસ્ત પામે છે? એજ પ્રકારના બીજા જે પ્રશ્નો જંબુદ્વિીપ આદિના વિષે આગળ આવી ગયા છે, એ બધા પ્રશ્નો અહીં પૂછવા જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૪ 3 Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર--(ાવ ઘાયસંદરણ વત્તાયા તવ મિતરપુર# માળિચડ્યા) ધાતકીખંડના વિષયમાં જે પ્રકારનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન આભ્યન્તર પુષ્કરાઈના વિષયમાં પણ અહીં કરવું જોઈએ. તે બનેને આલાપકમાં ભાવની અપેક્ષાએ કોઈ પણ ફેરફાર નથી પણ જે શાબ્દિક ફેરફાર છે. તે નીચે પ્રમાણે સમજ-(નવા મિજાવો માવો ) ધાતકીખંડના આલાપકમાં જ્યાં (ધાતકીખંડ) પદને પ્રયોગ કર્યો છે, ત્યાં (આભ્યન્તર પુષ્કરાઈ) પદને પ્રયોગ કરવો જોઈએ. પુષ્કરાઈ વિષયક છેલ્લે આલાપક આ પ્રમાણે બનશે. (વ, વસ્તુ મત્ત!ક્ષિાર્થે પ્રથમ વિજ્ઞળીમાસ, तदा उत्तरार्धेऽपि प्रथमा अवसर्पिणी भवति, यदा च उत्तरार्धेऽपि अवसर्पिणी मवति) હે ભદન્ત! જયારે આભ્યન્તર પુષ્કરાઈના દક્ષિણાર્ધમાં અવસર્પિણ કાળને પ્રમથ ભાગ ચાલતું હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ અવપિણીને પ્રથમ ભાગ ચાલતો હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં અવસર્પિણી કાળ ચાલતો હોય છે (તથા') ત્યારે (હિંમતપુal') આભ્યન્તર પુષ્કરાર્થના (મા') મંદર પર્વતના (પુરસ્થિમ-વથિમે નેવરિથ કોવિળી ને રિપિળી) પૂર્વ અને પશ્ચિમ દિગ્બાગમાં શું અવસર્પિણ કાળ પણ હતું નથી, અને અને ઉત્સર્પિણી કાળ પણ હેતે નથી? એ પ્રશ્નને ઉત્તર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે-હૃતા, જોવા ! નાગા સમજાવો) હે ગૌતમ ! એવું બને છે જ્યારે આભ્યન્તર પુષ્કરાના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી કાળ હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણ હોય છે, ત્યારે અભ્યનર પુષ્કરાના મંદિર પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિગભાગોમાં અવસર્પિણીકાળ પણ હેતે નથી, અને ઉત્સર્પિણી કાળ પણ છેતો નથી. પણ હે શ્રમણ આયુ મન ગૌતમત્યાં તે કાળ અવસ્થિત–સદા સમાન કાળ જ કહ્યો છે. અને મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણ ભૂત માનીને તેમાં પોતાની શ્રદ્ધા પ્રકટ કરતા ગૌતમ સ્વામી કહે છે-(રેલ્વે મંતે ! રેવં અંતે રિ) હે ભદન્ત ! આપે કહયા પ્રમાણે જ છે આપની વાત સર્વથા પ્રમાણભૂત છે. હે ભદન્ત આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ભગવાનને વદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છેસુ. કા જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પાંચમાં શતકને પહેલે ઉદ્દેશે સમાપ્ત થયેલ છે ૫-૧ ) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ દૂસરે ઉદેશે કા વિષયોં કે વિવરણ –પાંચમા શતકને બીજો ઉદેશક પ્રારંભ– આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે-રાછગૃહ નગરમાં મહાવીરસ્વામીનું આગમન-ગૌતમ સ્વામીને પ્રત્યેક દિશાની અપેક્ષાએ ઈષપુરાવાત ( સ્નિગ્ધવાયુ), પચ્ચવાત, મન્દવાત અને મહાવાતના વિશેના પ્રશ્નો અને પ્રભુદ્વારા તે પ્રકાના ઉત્તરે. દ્વીપ અને સમુદ્રની વચ્ચે વાતા વાયુનું પરસ્પરથી વિપરીત પ્રકારનું નિરૂપણ. વાયુ વાવાના કારણનું નિરૂપણ, વાયુઓની પદ્ધતિસરની ગતિ, વાયુઓની ઉત્તર ક્રિયાનું નિરૂપણ કર્તા વાયુકુમાર આદિ દ્વારા વાયુકાયનું ઉદીરણ થાય છે, એવું કથન. વાયુકાયના શ્વાસપ્રશ્વાસ લેવાના પ્રશ્રનેત્તરે. વાયુકાયના ફરી ફરીને મર. થનું અને વાયુકાર્યમાં જ વારંવાર તેના જન્મ લેવા સંબંધી પ્રશ્રનેત્તરનું કથન સ્કૃષ્ટ અપૃષ્ટ વાયુના મરણ વિષે પ્રક. પૃષ્ટવાયુનું જ મરણ થાય છે એ ઉત્તર, વાયુ શરીરથી યુક્ત થઈને નીકળે છે કે શરીર રહિત નીકળે છે, એ પ્રશ્ન. અને પ્રકારથી યુકત થઈને નીકળે છે એવો ઉત્તર આદિન, કુકમાસ અને મદિરાના પરમાણુ કેનાં શરીર છે? એ પ્રશ્ન. જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં તેઓ વનસ્પતિકાય, અગ્નિકાય અને અષ્કાયનાં શરીર છે, એવા ઉત્તર. લેહ, તાંબુ, કલાઈ, શીશું, પાષાણ અને કાષ્ટના પરમાણુ, કેનાં શરીર છે? એ પ્રશ્ન. જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં તેમના પરમાણુ પૃથ્વીકાય અને અગ્નિકાયનાં શરીર છે, એ જવાબ અસ્થિ દગ્ધાસ્થિ, ( બળેલાં હાડકાં), ચર્મ, દગ્ધચમ, છંગ ( શિંગડું), દગ્ધગ. ખુર (પ્રાણીઓની ખરી) દગ્ધપુર ન ખ અને દગ્ધનખના પરમાણુ કેનાં શરીર છે? એ પ્રશ્ન. જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરતા તેમના પરમાણુ ત્રસકાય અને અગ્નિકાયનાં શરીર છે, એવા ઉત્તર, અંગાર, ક્ષારક (રાખ), બુસ (ભૂસું ) અને ગેમય (છાણ), એ કેનાં શરીર છે? એ પ્રશ્ન. તેમનાં શરીર એકે. ન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યન્તના જીવન અને અગ્નિકાયનાં છે, એ ઉત્તર. લવણ સમુદ્રના ચક્રવાલ વિષ્કભ આદિ વિષે પ્રશ્નોત્તર, લેકસ્થિતિ પર્યન્ત-અને વિહાર શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ વાયું કે સ્વરૂપમાનિરૂપણ (ાયદ્દેિ નરે) ઈત્યાદિ. સૂત્રાર્થ–(રાધેિ નોરે વાવ વ વવાણી) રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ થયું. (યાવ૮) ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું-(ગરિધvi મને ! fi gવાયા વા વાયા, વાયા વાયંતિ ?) હે ભદન્ત! શું ઈષપુરવાત (સ્નિગ્ધાવયુ), પથ્યવાત, મંદવાત અને મહાવાત એ બધા પ્રકારનો વાયુ વાય છે ખરો? (દૂતાં થિ) હા, ગૌતમ ! એ બધા પ્રકારને વાયુ વાય છે. ( अत्थिणं भते ! पुरथिमेणं ईसिंपुरेवाया, पत्थावाया, मंदा वाया, महावाया જાતિ) હે ભદન્ત ! પૂર્વ દિશામાં ઈષત્પરોવાત, પચ્યવાત, મંદવાત અને મહાવાત, એ બધા પ્રકારના વાયુ વાય છે ખરાં ? (દંતા ૩પસ્થિ) હા ગૌતમ વાયા છે (પૂર્વ 0િ, moi, ઉત્તરમાં ઉત્તરપુરથિo, રાણિપુરમાં, રાહનવવસ્થિf, ઉત્તરપરવરિયાં') એજ પ્રમાણે પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં ઉત્તર દિશામાં, ઈશાન કેણમાં અગ્નિકેશુમાં, નૈઋત્યકોણમાં, અને વાયવ્ય કેશુમાંએ બધા પ્રકારની હવા વાય છે, એમ સમજવું. (ગયા અંતે લિપુવાચા पुरथिमेणं पत्थावाया, मंदावाया, महावाया वायंति, तयाणं पच्चत्थिमेण ईसिंपु વાયા, ગરાનું પ્રથિમાં ફ્રર્ષિgવાયા તથા પુરિથમેળ વિ) હે ભદન્ત ! જ્યારે પૂર્વ દિશામાં ઈષપુરાવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત વાતા હોય છે ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ ઈષત્પરે વાત આદિ વાયુઓ વાતા હોય છે? અને જ્યારે પશ્ચિમ દિશામાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે ત્યારે શું પૂર્વ દિશામાં પણ એ જ વાયુ વાતા હોય છે? (हता, गोयमा ! जयाण पुरथिमेण' तयाण पञ्चत्थिमेण वि, ईसिंपुरेवाया. जयाण पञ्चत्थिमेण वि ईसिंपुरेवाया तयाणं पुरथिमेण वि ईसिंपुरेवाया एवं વિશ્વાસુ વિવિલાપુ) હા, ગૌતમ! જ્યારે પૂર્વ દિશામાં ઈષપુરવાત આદિ વાયુ વાય છે, ત્યારે પશ્ચિમમાં પણ એજ બધા વાયુ વાય છે, અને જ્યારે પશ્ચિમ દિશામાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે ત્યારે પૂર્વ દિશામાં પણ ઈષપુરવાત અદિ વાયુઓવાતા હોય છે. બાકીની દિશા અને વિદિશાઓમાં તે વાયુના વહનના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ (શરિથi મતે ! ટીવિરવા હિપુરવાવા.) હે ભદન્ત ! દ્વીપમાં ઈષ~વાત આદિ વાયુ હોય છે ખરા ? (દંતા, થિ) હા, ગૌતમ ! તે વાયુઓ દ્વિીપમાં પણ હોય છે. (ગથિ મતે ! સામુ હિંgવાય?) હે ભદન્ત ! સમુદ્રમાં ઈષપુરવાત આદિ વાયુઓ હોય છે? ખરાં? (દંતા નથિ ) હા” ગૌતમ ! સમુદ્રમાં પણ તે વાયુઓ હોય છે. (ગચાળ પરે ! વીવિશ્વયા હિં - वाया. तयाण सामुहया वि ईसिं पुरेवाया. जयाण सामुद्दया ईसिंपुरे वाया. तयाण વિદત્તા વિ હિપુરે વાચા. ?) હે ભદન્ત ! જ્યારે દ્વિીપના ઈષત્પરોવાત આદિ વાયુઓ જ વાતા હોય છે, ત્યારે શું સમુદ્રમાં પણ ઈષપુરાવાત આદિ વાયુઆજ વાતા હોય છે અને જ્યારે સમુદ્રમાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે શું દ્વીપમાં પણ ઈષપુરવાત આદિ વાયુઓ જ વાતા હોય છે? (ચમા ! જો છૂળ સમ) હે ગૌતમ! એવું બનતું નથી. (જળ અરે! एवं वुच्चइ, जयाणं दीविच्चया ईप्तिपरेवाया, णो ण तया सामुद्दया ईसिंपुरे. वाया, जयाण सामुदयो ईसिंपुरे वाया णो णतया दीविच्चया ईसिंपुरे वाया।) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જ્યારે દ્વીપનાં ઈષત્પરેવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે સમુદ્રના ઈષપુરાવાત આદિ વાયુ વાતા નથી, અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે દ્વીપના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા નથી ? (ચમા ! સેસિ વાચાળ અસમાવિ. च्चासेणं लवणे समुद्दे वेल नाइक्कमइ से तेणटेणं-जाव वाया वायेति ) 8 ગૌતમ! તે બનેના વાયુઓ ( દ્વીપ અને સમુદ્રના વાયુઓ) સાથે વાતા નથી. પણ જુદા જુદા વાય છે. જ્યારે જ બુદ્વીપના ઇષપુરાવાત આદિ વાયુ વાય છે, ત્યારે સમુદ્રના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા નથી અને જ્યારે સમુદ્રના ઈષત્પર વાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે દ્વીપના ઈષત્પરોવાત આદિ વાયુ વાતા નથી. આ રીતે વાયુએ એક બીજાથી વિપ. રીત રીતે વાતા હોય છે–તેથી તેઓ લવણસમુદ્રની વેલાનું ઉલ્લંઘન કરતા નથી. તે કારણે હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે તે વાયુઓ પૂર્વકથિત પદ્ધતિથી વાય છે, (બથિ મરે! ક્ષિપુજેવાચા, થાવાયા, મંવાવાયા, માવાયા વાતિ) હે ભદન્ત ! ઈષત્પરોવાત, પચ્ચવાત, મંદવાત અને મહાવાત વાયુ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ ષિ એનું અસ્તિત્વ છે કે નહીં ? (ફ્ન્તા ઋસ્થિ) હા, ગૌતમ ! તે ઈષત્પુરાવાત આદિ વાયુઓનું અસ્તિત્વ છે.( ચાળ મંતે ! ફેસિવાયા, નાવ વયંતિ) હે ભદન્ત ! તે ઇષત્પુરાવાત આદિ વાયુઓ કયારે વાય છે ? (પોયમા ! ઊઁચા' વાચાપ શ્રા ચિ રીચા, તથાળ કૃતિપુરેચા, નાવ યાયપત્તિ) હે ગૌતમ ! જ્યારે વાયુકાય તેના સ્વભાવ અનુસાર ગતિ કરે છે, ત્યારે ઇપુરાવાત આદિ વાયુએ વાય છે ? ( અત્યિનું અંતે ! રૂલિપુ⟨વાયા. ) હે ભદન્ત ! શુ` ઈષપુરાવાત આદિ વાયુઓ છે ? (તા, છત્યિ ) હા, ગૌતમ ! છે. ( યાનું મળે ! સિંòવાચા, નાય વાતિ) હે ભદન્ત ! ઇષત્પુરાવાત આદિ વાયુએ કયારે વાય છે ? (પોયમાં ! નથાળ' વાચાણ ઇશ્વરન્નિત્ત્વિ ચિરૂ ) હે ગૌતમ ! જ્યારે વાયુકાય ઉત્તર ક્રિયા પૂર્વક વૈકિય શરીર મનાવીને ગતિ કરે છે, ( સચાળ કૃ×િપુરવાયા નાવ યાયંતિ ) ત્યારે ઈષપુરાવાત આદિ વાયુએ વાય છે. ( અસ્થિળ સિઁવુવારા, ) હે ભદન્ત! શુ ઇષત્પુરાવાત આદિ વાયુએ છે ખરાં ? (ફ્તા અસ્થિ ) હા ગૌતમ ! પુરાવાત સ્માદિ વાયુએ છે. ( ચાળ' અંતે ! સિંઘુરવાયા પચાવાયા ગાય નાચંતિ) હૈ ભદ્દન્ત ! ઇષપુરાવાત, પથ્યવાત આદિ વાયુઓ ક્યારે વાય છે ? (ગોયમા जयाण' वाकुमारा, वाउकुमारीओ अप्पणो वा, परस्स वा, तदुभयस्स ના છટ્ઠા વાડાય રીતિ તયાળ સિઁપુરવાયા નાવ વાયંતિ) હે ગૌતમ! જ્યારે વાયુકુમારે અને વાયુકુમારીએ પોતાને માટે, અન્યને માટે અથવા ઉભય (પાતે અને પર બન્ને) ને માટે વાયુકાયને ઉદ્વીરિત કરે છે, ત્યારે ઈષપુરાવાત આદિ વાયુએ વાય છે. (વાડાચાળ અંતે ! વાછળાય ચેવ બાળમ તિવા પાળમંતિવા!) હે ભદન્ત ! શું વાયુકાય વાયુકાયને જ શ્વાસમાં લે છે અને ઉચ્છવાસમાં બહાર કાઢે છે? (નદ્દા ચ-તદ્દા ચત્તર બાજાના નેત્રવા, અખેગસયસÆ લુત્તો કે ફ્ાર્રે સસરીરી નિક્ષમT) હે ગૌતમ ! સ્કન્દક ઉર્દૂશકમાં જે ચાર આલાપ। કહ્યા છે. એવાં જ ચાર આલાપક અહીં પણ કહેવા જોઇએ. અનેક લાખ વાર મરી મરીને વાયુકાય વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે. સ્વજાતિ કે પરજાતિ જીવા સાથે ટક્કર લાગવાથી અથડાવાથી વાયુકાય જીવેા મરણ પામે છે. જ્યારે વાયુકાયિક જીવ મરીને ખીજી ગતિમાં જાય છે, ત્યારે શરીરહિત પણ ત્યાં જાય છે અને શરીર રહિત પણ જાય છે. "L ટીકા-પહેલા ઉદ્દેશકમાં ચારે દિશાઓમાં દિવસ અને રાત્રિના વિભાગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે એજ દિશાઓમાં વાતા વાસુવિશેષાનું પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર ‘રાશિદ્દે ” ઈત્યાદિ સૂત્રો કહે છે. રાશિદુનયરે” રાજગૃહ નગરમાં મહાવીરસ્વામીનું આગમન થયું, પરિષદ ધર્માંપદેશ સાંભળવાને નીકળી, ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી (ઝાવ વ’ યયાલી) ત્યારખાદ મહાવીરપ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું - जाव ” પદ્મથી ગ્રહણ કરાયેલા સૂત્રને સારાંશ પણ ઉપર આપ્યું છે) “ અસ્થિબ* મંત્તે ” હે ભદન્ત ! શુ એ વાત સંભવિત છે કે “ નિવુરેવાચા ) ઇષત્પુરાવાત ( સહેજ સહેજ સ્નિગ્ધવાયુ ), ( પસ્થાવાચા) પથ્યવાત-વનસ્પતિ 66 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ આદિને માટે હિતકારક વાયુ, “મંા ” મંદવાયુ (ધીરે ધીરે વાતે વાયુ માવાયા” અને મહાવાત (ઘણુ વેગથી વાતે વાયુ), એ ચાર પ્રકારના વાયુ “જાતિ” વાય છે? મહાવીર પ્રભુ તે પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે “હતા, મા! ” હા, ગૌતમ! એ ચારે પ્રકારના વાયુ વાય છે. પ્રશ્ન-(સ્થિમાં અંતે !) હે ભદન્ત ! શું એ વાત સંભવિત છે કે (પુર0િ) સુમેરુ પર્વતના પૂર્વ દિગ્યાગમાં (હિંgવાચા, થાવાચા, માવાયા જાતિ!) ઈષપુરોવાત (નિચ્છવાયુ) પથ્યવાન, મંદવાત અને મહાવાત વાય છે? ઉત્તર-( દૂતા, અસ્થિ ) હા ગૌતમ! સુમેરુના પૂર્વ ભાગતાં એ ચારે પ્રકારના વાયુ વાય છે. જેવી રીતે સુમેરુના પૂર્વદિવભાગમાં ઈષત્પરોવાત આદિ ચારે પ્રકારના વાયુ વાય છે, એવી રીતે સુમેરુના પશ્ચિમ દિગ્ગાગમાં પણ એ ચારે પ્રકારના વાયુઓ વાય છે (વાળિન', વગ વાપુરથિમેળ', રાળિ पुरथिमेण', दाहिणपच्चत्थिमेण उत्तरपच्चत्थिमेण वि ईसिंपुरेवाया, वायंति) એજ પ્રમાણે સુમેરુના દક્ષિણ દિગ્બાગમાં, ઉત્તરદિમાગમાં, ઈશાન કોણમાં, અગ્નિકેણુમાં, નૈઋત્ય કેણમાં અને વાયવ્ય કેણમાં પણ ઈષપુરે વાત આદિ ચારે વાયુ વાય છે, આ રીતે ચારે દિશાઓમાં (ઈશાન આદિ ખૂણાઓમાં) ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત અને મહાવાત વાય છે, એવું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યું છે. પ્રશ્ન-( કયા અંતે !) હે ભદન્ત ! જે સમયે “પુચિમેન” પૂર્વ દિશામાં હિંપુરવાચા ” ઈષત્પરોવાત “વથાત્રાચા” પચ્યવાત. “મંાવાયા, 'મન્ટવાત, અને “મહારાજા” મહાવાત “વાર્થતિ” વાય છે, “તયા” તે સમયે “પ્રજથિ ” પશ્ચિમ દિશામાં પણ “ફુસિપુરેચા” ઈત્યાદિ) શું ઈષપુરાવાત, પચ્યવાત, મન્દવાત અને મહાવાત વાયુ વાતા હોય છે ? અને “ના” જે સમયે “ જિ” પશ્ચિમ દિશામાં સિંgવાજા” ઈષત્પર વાત આદિ વાયુ વાતા હોય છે, “તથા ” ત્યારે “પુરિથમેળ ”િ પૂર્વ દિશામાં પણ ઈષપુરાવાત આદિ ચારે પ્રકારના વાયુઓ જ શું વાતા હોય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“હેંતા, શોચમા! ” હા, ગૌતમ ! એવું જ બને છે. કથાનું પુરસ્થિi ” ઈત્યાદિ) જ્યારે પૂર્વ દિશામાં ઈષત્પરોવાત આદિ વાયુ વાતા હોય છે, “તારં વસ્થિr f” પશ્ચિમ દિશામાં પણ ઈષપુરવાત આદિ વાયુઓ જ વાતા હોય છે. અને “નચાળું પ્રથિમેoi વિ લિgવાચા ” જ્યારે પશ્ચિમ દિશામાં ઈષત્યુ વાત આદિ વાયુ વાતા હોય છે, “તયાણં પુસ્થિi વિ રિવાજા” શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પૂર્વ દિશામાં પશુઈપુરાવાત આદિ વાયુએ જ વાતા હાયછે. “ ય. વિજ્ઞાસુ નિશ્વિાસુ '' એજ પ્રમાણે ઉત્તર દક્ષિણ આદિ દિશાઓમાં અને ઈશાન આદિ વિદિશાએમાં પણ ઇષત્પુરાવા આદિ ચારે પ્રકારના વાયુએ વાય છે એમ સમજવું હવે વાયુનાસ્વરૂપને જાણવાને માટે ગૌતમ સ્વામી ખીજી રીતે પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન-અસ્થિળ મà” હે ભદ્દન્ત ! શું એ વાત સ`ભવિત છે કે “ ફીવિ च्चगा ” ટ્રૂપ્સ ( દ્વીપ સંબંધી ) ( રૂપૂિરવાયા ) ઇષત્પુરાવાત આદિ ચારે પ્રકારના વાયુઓ વાતા હાય છે ? મહાવીર પ્રભુ આ રીતે તેને સ્વીકારાત્મક ઉત્તર આપે છે દુતા, શોથમા ” હા, ગૌતમ ! દ્વીપ સંબધી ઇબપુરાવાત આદિ વાયુ વાતા હાય છે. समु પ્રશ્ન-( અસ્થિળ મતે ) હે ભદન્ત ! શુ'એ વાત સ`ભવિત છે કે “ ા સિપુરવાયા ’' સમુદ્ર સ’બધી ઇષપુરે વાત આદિ વાયુએ વાય છે ? ઉત્તર-‘ ત્તા, જ્ઞસ્થિ ’” હા ગૌતમ! એ વાત સંભવિત છે કે સમુદ્ર સંબંધી ઈપુરાવાત આદિ વાયુએ વાતા હાય છે. પ્રશ્ન-દ્ધ નયાળ મતે ! ” હે ભદન્ત ! જે સમયે “ ફીવિષ્ણુયો äિ રાયા. » દ્વીપ સંબંધી ઈષપુરાવાત આદિ વાયુએ વાતા હોય છે, ( તયાળ ) તે સમયે “સામુદ્યા વિકૃત્તિયેવાયા, ' શું સમુદ્ર સ''શ્રી ઇષત્પુરાવાત આદિ વાયુએ વાતા ઢાય છે ખરાં ? અને “નયાળ” જયારે “ સામુદ્યાસિ રેवाया સમુદ્ર સંબંધી ઇષસુરાવાત આદિ વાયુએ વાતા હોય છે, ( તયાળ”) ત્યારે ટીવિષા વિકૃતિ રેવાયા, ” દ્વીપસંબંધી પણ ઇષત્પુરે વાત આદિ વાયુએ શું વાતા હાય છે ખરાં? ܙܕ ઉત્તર-૮ નો ફ્ળન્ને સમરુ ” હે ગૌતમ ! આ અર્થ સમથ નથી. એટલે કે એવી વાત સ ́ભવી શકતા નથી. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમસ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ એ વેળઢેળ મતે જ્ઞ વ્રુષ્ણ ” ઈત્યાદિ હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે જ્યારે જ'બૂદ્વીપના ઇષપુરોવાત આદિ વાયુએ વાતા હાય છે, ત્યારે સમુદ્રના ઇષત્પુરાવાત આદિ વાયુએ વાતા નથી. અને જ્યારે સમુદ્રના ઇષત્પુરાવાત આદિ વાયુએ વાતા હોય છે ત્યારે જ ખૂદ્વીપના ષિપુરાવાત આદિવાયુઓ વાતા નથી? ગૌતમસ્વામીના તે પ્રશ્નનું મહાવીરપ્રભુ આ પ્રમાણે સમા ધાન કરે છે-“વોચમા ! ” હે ગૌતમ ! àસિ'' વાચાળ બ્રન્નમન્નવિન પામેળ વળે સમુદ્દે વેજ' નામ લે તેળઢેળ નાવ વાયા વાત ” તે વાયુઓને પરસ્પર શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ વિપર્યયરૂપે વિપરીત રીતે ચાલવાને સ્વભાવ હોવાને કારણે, બને વાયુ (દ્વીપના વાયુઓ અને સમુદ્રના વાયુઓ) એક સાથે વાત નથી, પણ જુદા જુદા વાય છે. જે સમયે દ્વીપના વાયુઓ વાતા હોય છે. તે સમયે સમુદ્રના વાયુ વાતા નથી, અને જ્યારે સમુદ્રના વાયુઓ વાતા હોય છે, ત્યારે દ્વીપના વાયુઓ વાતા નથી. તેનું કારણ એ છે કે ગરમ ઋતુમાં જે કંડ વાયુ વાતે હોય છે, તે સમુદ્ર તરફથી આવે છે, તેથી તે સમયે જ્યારે સમુદ્રને ઠડે પવન વાતે હેય છે ત્યારે ગરમ પવન વાત નથી. અને શિયાળામાં જે ઉsણ વાયુ વાતે હોય છે તે દ્વીપપ્રદેશ તરફથી આવતું હોય છે, તે કારણે જ્યારે દ્વીપને ઉષ્ણવાયુ વાતે હોય છે, ત્યારે સમુદ્રને શીત વાયુ વાત નથી. સમુદ્રની જે હવા આવતી હોય છે, તે ઠંડી હોય છે, અને દ્વીપની જે હવા આવતી હોય છે તે ગરમ હોય છે આ રીતેઢીપની હવામાં અને સમદ્રની હવામાં પરસ્પર વિરોધ હોય છે તે કારણે અને ઉપમઈ અને ઉપમક સ્વભાવ હોવાને કારણે એ બને જગ્યાના (સમુદ્રની અને દ્વીપની) ઈષત્પરે વાત આદિ વાયુઓ એક સાથે વાત નથી. તથા બીજું કારણ એ છે કે તે વાયુઓ લવણસમુદ્રની વેલાનું ઉલ્લંઘન કરતી નથી, કારણ કે એ વાતદ્રવ્યનું સામર્થ્ય એવું જ હોય છે તથા વેળાનો સ્વભાવ પણ એ જ હોય છે. “તે તેoi =ાવ વાયા વાયંતિ ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે વાયુઓ એક સાથે વાતા નથી, પણ ઉપરેત પદ્ધતિથી જ વાતા હોય છે. અહીં “જાવ” પદથી પ્રશ્નસૂત્રમાં આવતે પૂર્વોક્ત સમસ્ત સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. હવે વાયુ શા કારણે વાય છે ? તે સૂત્રકાર દર્શાવે છે. નીચેનાં સૂત્રો દ્વારા વાયુની ગતિના ત્રણ કારણેનું સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. “થિri મસે! હૃત્તિyવાયા, સ્થાવાયા, માવાયા, મહાવાયા વાચતિ ?” હે ભદન્ત! ઇષપુરાવાત, પચ્યવાત, મન્દવાત, ને મહાવાત એ ચારે વાયુઓ શું થાય છે ખરાં? (અહીં એવી આશંકા ન કરવી જોઈએ કે આ સૂત્ર તે આગળ આવી ગયું છે. અને અહીં ફરીથી એજ સૂત્ર કહેવાથી પુનરુક્તિ દોષ લાગે છે. કારણ કે પહેલાં જે સૂત્ર કહેવામાં આવ્યું છે, તે પ્રસ્તાવનારૂપે કહ્યું છે, અને અહીં એ સૂત્ર એ વાયુઓની ગતિના ત્રણ કારણે બતાવવાને નિમિત્તે કહેવામાં આવેલું છે તેથી ભિન્નાથભિધાયતા ( જુદા જુદા હેતુઓ) હેવાને કારણે અહીં પુનરુક્તિ દેષ લાગવાને સંભવ નથી ) મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે--હૃતા, બરિય) હા. ગૌતમ! પૂર્વોક્ત ઈષપુરવાયુ આદિ વાયુ વાય છે. પ્રશ્ન-(ચાઇ મંતે ! સિંપુજાચા, નાવ વારિ) હે ભદત! તે ઈષ; વાત આદિ વાયુઓ ક્યારે થાય છે? ( અહીં (નવ) પદથી પથ્થવાત, મન્દવાત અને મહાવાત, એ ત્રણ વાયુઓ ગ્રહણ કરવા જોઈએ). શ્રી ભગવતી સૂત્ર : ૪ ४० Page #55 -------------------------------------------------------------------------- ________________ વાયુઓના વહનના પહેલા કારણનું પ્રતિપાદન કરવાને માટે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે (નોમા) હે ગૌતમ! (યof વાઘાણ) જ્યારે વાયુકાય (કાચિં) સ્વભાવ અનુસાર (ચિત્ત) ગતિ કરે છે, (તir) ત્યારે (સિંgવાયા, લાચંતિ) ઈન્દુવાત આદિ વાયુઓ વાય છે. અહીં “જાવ” પદથી બાકીનાં ત્રણ વાયુઓ ગ્રહણ કરાયા છે. આ રીતે સૂત્રકારે તે વાયુઓના વહનમાં (ચાલવામાં) વાયુકાયની સ્વાભાવિક ગતિરૂપ પ્રથમ કારણનું પ્રતિદાન કર્યું છે. હવે વાયુઓની ગતિનું બીજું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચેના પ્રશ્નો પૂછે છે(બરિયoi મને ! સંવાચા,) હે ભદન્ત! તે ઈષત્પરોવાત આદિ વાયુઓ શું વાતા હોય છે? ઉત્તર-( હંતા, 0િ) હા, ગૌતમ ! તે વાયુ વાતા હોય છે. પ્રશ્ન-(ચાખે મરે! ફ્રેનિંપુરવાજા, વાજંતિ) હે ભદન્ત ! ઈષપુરાવાત આદિવાયુઓ કયારે થાય છે? એટલે કે તે વાયુઓના વહનનું બીજું કયું કારણ છે? ઉત્તર-(વા) જ્યારે ( રાષચાણ ઉત્તરરિાં રિચ, તથાળ' સિંપુરવાયા રાવ રાતિ) હે ગૌતમ! જ્યારે વાયુકાય, ઉત્તર દ્વિકિય શરીરના આશ્રયભૂત ગતિક્રિયા કરે છે–એટલે કે વાયુકાયનું મૂળ શરીર તે ઔદારિક શરીર હોય છે. અને વિક્રિય શરીર તેનું ઉત્તર શરીર હોય છે તે ઉત્તર શરીરની અપેક્ષાએ જે વાયુકાયની ગમનક્રિયા થાય છે તેનું નામ જ ઉત્તર ક્રિયા છે. જ્યારે વાયુકાય તે ઉત્તર ક્રિયા કરે છે, ત્યારે ઈષપુરવાત આદિ વાયુઓ વાય છે. આ રીતે ઈષપુરાવાત આદિના વહનનું બીજું કારણ વાયુકાયનું ઉત્તર વિકિય શરીર ગણાયું છે. હવે વાયુઓના વહનનું ત્રીજું કારણ બતાવવા માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરે આપ્યા છે-(થ i મંતે ! ફ્રેનિંgવાયા ) હે ભદન્ત ! ઈન્દુવાત આદિ વાયુઓ શું વાતા હોય છે? ઉત્તર-( હૃા, રિપ) હા, ગૌતમ ! ઈષપુરવાત, પથ્થવાત આદિ વાયુઓ વાય છે. પ્રશ્ન- ચા અરે! ઈંfigવાચા.) હે ભદન્ત ! ઇષપૂરવાત આદિ વાયુઓ જ્યારે વાય છે? એટલે કે તે વાયુઓ શા કારણે થાય છે ? છે તે વાયુઓના વહનનું ત્રીજું કારણ બતાવવામાં આવે છે. (જો) ગૌતમ! (કપાળ) જ્યારે (વા મારા) વાયુકુમાર અને (જાવકુમારગો). વાયકમારીઓ ( ૩ળો વા ખાસ વા) પિતાના પ્રયોજનને માટે અથવા અન્યના પ્રજનને માટે અથવા (તસુમરાસ) ઉભયના (પિતાના અને અન્યના ) અનાજ) પ્રયોજનને માટે (વાયાયં કરીતિ ) વાયુકાયની ઉદીરણું કરે છે. તથા ત્યારે (હિંgવાચા) ઈષત્પરોવાત (જ્ઞાન વાઘર) પશ્ચાતવ, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ મન્ત્રવાત અને મહાવાત વાય છે. આ રીતે પુરાવાત, પથ્યવાત, મન્દેવાત અને મહાવાત એ ચારે વાયુના વહનમાં ( ચાલવામાં ) વાયુકાયની સ્વાભાવિક ગતિને પહેલું કારણ બતાવ્યુ' છે, વૈક્રિય શરીરાશ્રિત ગતિક્રિયાને ખીજુ કારણ ગણાવ્યું છે, અને વાયુકુમારીએ પાતાના, પરના, કે ઉભયના પ્રત્યેાજન નિમિત્તે વાયુકાયની જે ઉદીરણા કરે છે, તેને ત્રીજું કારણ ગણાવ્યુ છે. પ્રશ્ન-(વાલદાયાળ'મંતે !) ઙે ભદ્દન્ત ! વાયુકાય જીવા (વાકદાચ'ચેલ )વાયુકાયને જ (આમંત્તિ) શ્વાસરૂપે અંદર લે છે, (જળમંતિ ) અને અહાર નિશ્વાસ રૂપે ઇંડે છે ખરાં? અને (લ્રકૃતિ વાનીસબંતિ વા) બહાર શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર નિ:શ્વાસ રૂપે છેડે છે ખરાં ? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે વાયુકાય જીવે। શુ' શ્વાસેાવાસમાં વાયુકાયને જ લે છે અને બહાર કાઢે છે? --ઉત્તર-(જ્ઞાવલ તદ્દા ચારિત્રહાયાનેચવા) હે ગૌતમ ! જે રીતે સ્કન્દાદ્દેશકના વાયુપ્રકરણમાં આ વિષે ચાર આલાપક કહ્યા છે, એજ પ્રમાણે અહીં પણ ચાર આલાપક સમજવા ભગવતીસૂત્રના બીજા શતકમાં પહેલા ઉદ્દેશકના વાયુપ્રકરણમાં એ ચાર આલાપ ( પ્રનેત્તા ) આપ્યા છે. તે ચાર અલાપકામાંના પહેલા અલાપકનું પ્રશ્નસૂત્ર તેા ઉપર આપી દેવામાં આવ્યું છે. હવે ખીજા, ત્રીજા અને ચેાથા આશાપકા બાકી રહે છે. તેમાંના ખીજ આલાપક આ પ્રમાણે છે-(વાઇર્ન્ મતે ! વાકાÀત્ર અનસયલ લઘુત્તો उदाइत्ता उद्दाइत्ता तत्थेव भुज्जो भुज्जो पव्वायाइ १) ( इंता, गोयमा जाव पव्वायाइ) डे ભદન્ત ! વાયુકાય જીવા વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને વાર' વાર એજ વાયુકાયમાં શુ' ઉત્પન્ન થાય છે ? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે—હા, ગૌતમ ! એવું જ અને છે-વાયુકાયા વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે, અનેક લાખ વાર મરીને વારંવાર વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે. હવે ત્રીજો આલાપક આપવામાં આવે છે(જુદું વાટ્ટુ)આ સૂત્રપાઠ દ્વારા ત્રીજો આલાપક પ્રકટ કર્યો છે, તે આલાપકમાં એ ખતાવ્યુ છે કે વાયુકાય જીવ તેની જાતિના અથવા અન્ય જાતિના જીવ સાથે ટક્કર લાગવાથી અથવા સ્ત્ર અને પર બન્ને જાતિના જીવા સાથે ટક્કર લાગવાથી, અથવા શસ્ત્રક્રિકને સ્પર્શ થવાથી મરી જાય છે. તે માખા આલાપક નીચે પ્રમાણે છે-(સે મળે ! ફ્રિ પુદ્દે વા, જવુદ્દે કાર્ ) ( ગોયમા ! પુદ્દે ઉદ્દાર,નો ગદ્દેદાર) ત્રીજા માલાપકના ભાવાર્થ ઉપર આપી દીધા છે. ચાથે અલાપક નીચે પ્રમાણે છે-(સેમà! f* સસીી નિલમા असरीरी निक्खमइ ? ) ( गोयमा ! सिय सरीरी निक्खमइ, सिय असरीरी નિલમદ ) વાયુકાય જીવ મરીને જ્યારે દ્વિતીય ગતિમાં જાય છે ત્યારે શુ' શરીર સહિત જાય છે કે શરી૨ રહિત જાય છે ? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે “ હું ગૌતમ તે ત્યાં શરીર સહિત પણ જાય છે અને શરીર રહિત પશુ જાય છે ! સૂ॰ ૧ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઓદનાદિ દ્રવ્યકાનિરૂપણ એાદનાદિ દ્રવ્ય વિશેષની વક્તવ્યતા“ બહુ મતે ! બો ” ઈત્યાદિસૂત્રાર્થ– ( બદ મને ! બોળે, કુષ્મા, સુરા of f at ત્તિ ઉત્તર સિવા ?) હે ભદન્ત ! એાદન (ભાત ) કુભાષ અને મદિરા આદિ દ્રને ક્યા ના શરીર કહેવાય છે ? (યમાં !) હે ગૌતમ ! (ગોળ, कुम्मासे सुराए य जे घणे व्वे एए ण पुव्वभावपन्नवर्ण पडुच्च वणस्सइ जीव સર) એદન, કુલમાષ અને મદિરા જ્યાં સુધી ઘન પદાર્થ રૂપે ( કઠણ દ્રવ્યરૂપે ) રહે છે, ત્યાં સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ વનસ્પતિ જીવના શરીર છે ( તમો ઉછા સંસ્થરિમિયા, વાણિજ્ઞામિયા, કાળિકન્ન सिया, अगणिसेविया, अगणिपरिणामिया, अगणिजीव सरीरा ति वत्तव्य सिया) અને જ્યારે તેમને મૂસળ (સાંબેલું) આદિ શસ્ત્રો વડે ખાંડવામાં આવે છેએટલે કે આકુટુન (ખાંડવાની ક્રિયા ) દ્વારા પૂર્વ પર્યાવથી રહિત કરવામાં આવે છે, શસ્ત્રો દ્વારા તેમનું પરિણમન કરવામાં આવે છે, અગ્નિ દ્વારા રંધાય છે, અગ્નિ દ્વારા ગરમ પાણીમાં બાફવામાં આવે છે, અગ્નિ દ્વારા પાણીની વરાળથી રાંધીને ઢીલા પાડવામાં આવે છે, અને અગ્નિ દ્વારા અગ્નિ જેવાં ઊણ કરવામાં આવે છે, ત્યારે એજ પદાર્થોને અગ્નિકાય (અગ્નિજીવ) ના શરીર કહેવામાં આવે છે. (सुराएय जे दवे दवे एए णं पुव्वभावपन्नवणं पडुच्च आउजीवसरीराતો પછી સાચા નાક વિચરતા ૬ વર્ષારિયા ) મદિરામાં જે પ્રવાહી દ્રવ્ય છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ અષ્કાય જીવનું શરીર છે. અને જ્યારે તે દ્રવ (પ્રવાહી) પદાર્થને શસ્ત્ર આદિથી ખાંડવામાં આવે છે અને અગ્નિદ્વારા પ્રાપ્ત કરવા પર્યન્તની ઉપરોક્ત ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે તે જુદા જ પ્રકારને રંગ ધારણ કરે છે, અને ત્યારે તેને અગ્નિકાય જીવનું શરીર કહેવામાં આવે છે (अहणं भते ! अये. तंबे, सीसए त उए, उबले, कसट्रिया एए णं कि सरीरा ત્તિ વત્તર દિશા?) હે ભદન્ત ! લેતું, તાંબું, કલાઈ, સીસું, બળેલો પથ્થર ચુન અને કસદ્દિયા ( કિટ્ટ) એ પદાર્થોને કોનાં શરીર કહ્યા છે? (જોયા! अये तबे, तउए, सीसए, उक्ले कसहिय ए ए णं पुव्वभावपन्नवणं पडुच्च पुढवी जीव सरीरी, तओ पच्छा सत्थाइया जाव अगणिजीव सरोरा इ वत्तव्य सिया) હે ગૌતમ ! તું, તાંબુ, કલાઈ, સીસું, ચુને અને કાટને પૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવનાં શરીર કહ્યાં છે, ત્યાર બાદ શસ્ત્રદ્વારા તેમને ખાંડવામાં આવે તથા અગ્નિદ્વારા ઉપરોક્ત ક્રિયાઓ કરવામાં આવે ત્યારે તેમને અનિકાયિક જીવનાં શરીર કહે છે ( ન મરે! બટ્ટી, અgિછે, મે, માને, રોમે, માણામે, હિં, હિંસામે, રે, વુરણામે, જાણે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ નવસામે, ર ળ ખ્રિસીદ્વત્તત્રં ત્તિયા ? ) હે ભદન્ત ! હાડકાં, બળેલાં હાડકાં, ચમ, ખળેલું ચમ, રામ, ખળેલા રામ, શીંગડાં, ખળેલાં શીંગડાં, ખરી, ખળેલી ખરી, નખ ખળેલા નખ, એ પદાર્થોને કયા જીવના શરીર કહ્યા છે ? ( નોચમા ! દું, મ્મે, રોમે, સિત્તે, સુરે, રહે વ્ † તલવાળગી. ય સત્તા, અટ્રિશ્નામે, ચશ્મામે, રોમન્નામે,રોમે,-સિયન,-વુ, સલાામે, વ્ णं पुव्वभावपन्नत्रणं पडुच्च, तसपाणजीवसरीरा, तओ पच्छा सत्याईया, जाव નિfત્તા વત્તત્રં વિચા) હે ગૌતમ ! હાડકા, ચમ, રામ, શિંગડાં, ખરી અને નખને ત્રસજીવનાં શરીર કહ્યાં છે, દગ્ધહાડકાં, દગ્ધચમ, દગ્ધરામ, દુગ્ધશિંગડાં. દુગ્ધખરી અને દુગ્ધનખને પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ ત્રસજીવનાં શરીર કહ્યાં છે, પરન્તુ જ્યારે એ પદાર્થોને શસ્રદિ દ્વારા ફૂટવામાં આવે છે અથવા અગ્નિદ્વારા ઉપરીક્ત જુદી જુદી ક્રિયા કરવામા આવે છે ત્યારે તેમને અગ્નિકાય જીવનાં શરીર કહેવામાં આવે છે (મદ્ મંત્રે ! Ëાહે સહિ, મુલે, તોમર, " ન'ત્ર સીરાર્ વન્ત્ર' સિયા ?) હે ભદન્ત ! અગાર, રાખ, ભેંસુ, અને છાણુને કચા જીવાનાં શરીર કહ્યાં છે? (પોયમાં ! કુંઢે, બ્રાહ્, મુલે, તોમર્ एए पुत्रभावपन्नत्रण पडुच्च एगिंदिय जीव सरोरप्ययोगपरिणामिया वि जाव पविदियजीव सरीरपयोग वरिणामिया वि, तओ पच्छा सत्थाइया जाव નિનીય સરીરા રૂ વાવ' સિયા) હે ગૌતમ ! અંગાર, રાખ, ભૂસું, અને છાણુ પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ એકેન્દ્રિય જીવનાં શરીર પણ કહેવાય છે અને પચેન્દ્રિય પન્તના જીવના શરીર પણ કહેવાય છે અને જ્યારે શસ્ત્રાદિ દ્વારા અથવા અગ્નિદ્વારા તેમનું જુદી જુદી રીતે પરિણમન કરવામાં આવે છે, ત્યારે તેમને અગ્નિકાય જીવનાં શરીર કહી શકાય છે ટીકા – વાયુકાયની નિરૂપણા કર્યાં પછી, હવે સૂત્રકાર વનસ્પતિકાય આદિકનું શરીરની અપેક્ષાએ નિરૂપણ કરે છે. તે માટે સૂકારે નીચેના પ્રશ્નોત્તર આપ્યા છે ગૌતમ સ્વામીનેા પ્રશ્ન— 66 अह મતે ! ઓળે, યુમ્માલે, સુરા ( ભાત ), કુલત્થ, અને સુરા ( મદિરા ) CQ જ ” એ સઘળાં દ્રવ્યે (ગ્નિ સાર્વત્તવપિયા ? ) કયાં જીવનાં શરીર કહેવાય છે? ઉત્તર- “ જોચમા ! ” હે ગૌતમ ! 56 કોળે, ચુમ્માલે, પુરાણ ચ આદન, કુલત્થ અને મદિરામાં બે પ્રકારનાં દ્રવ્યે! હાય છે- ઘનદ્રવ્ય અને પ્રવાહીદ્રવ્ય એટલે કે આદનાદિ પદાર્થ ઘનદ્રવ્ય અને દ્રવ ( પ્રવાહી ) દ્રવ્ય વાળાં હાય છે મદિરામાં ગેાળ વગેરે ઘનદ્રવ્યેા હાય છે અને પ્રવાહીરૂપ પાણી પણ હાય છે તેથી તેમાં “ ને થળે વે” જે ધનદ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ “ वणरसइ सरीरा " વનસ્પતિ જીવનાં શરીર કહેવાય છે પૂર્વભાવ પ્રજ્ઞાપના વસ્તુની અતીત પર્યાયનું ( પહેલાંની પર્યાયનું ) નિરૂપણ કરે છે. “ તો વા ’’ત્યાર બાદ જ્યારે તે આદનાદિક દ્રવ્યને “ સસ્થાા મૂસળ, ખાંડિયા, ખાંડણી, પરાળ આદિ શસ્ત્રો-સાધને દ્વારા ખાંડવામાં આવે છે અને તેમને પર્યાયાન્તરિત કરવામાં આવે છે, એટલે કે પહેલાંની પર્યાયથી રહિત બનાવીને બીજી પર્યાયથી યુક્ત કરવામાં આવે છે, ત્યારે તેઓ “ સથનિમિયા '' શસ્ત્ર પરિણામિત થઈ જાય છે—સ્વ પર થવા આદન ' 66 "" "" पुव्वभावपन्नवर्ण पडुच्च ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૪ י, ૪૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ 64 ઉભયના શસ્રો દ્વારા પહેલાની અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં આવી જાય છે, જ્યારે તેમને * બળિજ્ઞાનિયા ” અગ્નિદ્વારા પકાવવામાં આવે છે તેમનાં પહેલાંના વર્ષોંથી રહિત કરવામાં આવે છે, અળિભૂલિયા ” અગ્નિદ્વારા ઉકળતા પાણીમાં બાફવામાં આવે છે- તેમના પૂર્વ સ્વભાવમાંથી અન્ય સ્વભાવમાં લાવવામાં આવે છે, “ બળિ-વૈવિયા ” અગ્નિદ્વારા વરાળથી પકાવવામાં આવે છે, અને “ ધ્વનિ વજ્ઞમિયા ” અગ્નિદ્વારા અગ્નિ જેવાં જ ઊષ્ણુ કરવામાં આવે છે, ત્યારે •’અનિનીવર્સરીા ૬ વસન્ત્ર ત્તિયા ” તેમને અગ્નિ જીવનાં શરીર કહી શકાય છે (6 ,, ‘ પૂર્વ ભાવ પ્રજ્ઞાપના ’ વસ્તુની અતીત પર્યાયનું નિરૂપણ કરનારી હાય છે. તા તે માન્યતા અનુસાર એદનાકિ દ્રશ્ય જ્યારે ફાતરાથી યુક્ત, અપરિપકવ (રાંધ્યા વિનાના ) ધાન્યરૂપે હોય છે, ત્યારે તે અવસ્થામાં તે વનસ્પતિકાયનાં શરીરરૂપ હાય છે, કારણ કે તે તેની પૂર્વાવસ્થામાં વનસ્પતિકાય રૂપે રહ્યું હતું અને જયારે ખાંડણિયા આદિમાં નાખીને મૂશળ આદિ વડે તેને ખાંડવામાં આવે છે, અને ત્યાર બાદ સાફ કરીને જ્યારે તેને અગ્નિ પર પકાવવામાં આવે છે, ત્યારે તેને અગ્નિકાય જીવનું શરીર કહી શકાય છે અથવા અહીં સૂત્રમાં આવેલા શસ્ત્ર પદ્મથી સર્વત્ર અગ્નિને જ ગ્રહણ કરેલ છે. 16 66 ,, सुराए य સુરા (મિદરા) માં ‘” À ને લે” જે પ્રવાહી દ્રવ્યેા છે, FFÎ ” તે સઘળાં પ્રવાહી દ્રવ્ય પુનવાનાં પત્તુઃ '' પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એટલે કે પૂર્વ પર્યાયની અપેક્ષાએ પહેલાં “ આકનીવસરીયા ” અપકાયનાં શરીર હતાં, એમ કહી શકાય છે. તો વજ્જા ” ત્યાર બાદ જ્યારે સંસ્થા ” શસ્ત્રો દ્વારા- સ્વકાય આદિ શસ્રો દ્વારા- તેને પૂ` પર્યાયથી રહિત કરાય છે, जाव ચાવત્ શઅપરિણામિત કાય આદિ શસ્રો દ્વારા ખીજી પર્યાયવાળા બનાવી દેવાય છે, તથા અગ્નિદ્વારા અગ્નિપરિણામિત પન્તની અવસ્થામાં લાવવામાં આવે છે, ત્યારે " अगणिकायसरीराइ वत्तब्वं सिया " તેમને અગ્નિકાયનાં શરીર કહી શકાય છે. tr '', << ,, 66 * 6: છે, ,, '' " પ્રશ્ન- દૂ ળ મતે !” હે ભાન્ત ! યે, વે, તકલ્ સીલર્ कट्टिया લેાટ્ટુ, તાંબુ, કલાઈ, સીસ, પથ્થર, ટ્ટિ લેાઢા આદિના કાટ, “જ્ ળ” એ બધાં પદાર્થો જ સર” કથા જીવાનાં શરીર ગણાય છે ? ઉત્તર-નોયમા !” હે ગૌતમ ! · અને, તથૈ, તપ, સીલર્ ગળે, દિયા” લાટ્ટુ, તાંબુ, કલાઇ, સીસુ, પથ્થર અને કાટ, ન... ” એ સઘળા પદાર્થો "" पुव्वभावपन्नत्रण પૂર્વાવસ્થાની અપેક્ષાએ જીવનાં શરીર છે. “ તો વર્ચ્છા” સ્વશ, પરશસ્ત્ર અને ઉભયશસ્ત્ર દ્વારા (C ' પુટ્ટીલીવનીTM '' પૃથ્વીકાય ત્યાર બાદ જ્યારે તેમને “ 'सत्थाइया તેમની પર્યાયથી રહિત કરવામાં આવે ' શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ છે, “વાર શનિનીય રીત” એને શસ્ત્ર પરિણામિત આદિ ઉપરોક્ત વિશેષણથી યુક્ત કરાય છે, ત્યારે “નિરો1 નો ૨ વરવં નિયા” તેમને અગ્નિકાય જીવનાં શરીર કહી શકાય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તું, તાંબું આદિ પદાર્થો મૂળ એકેન્દ્રિય પૃથ્વીકાય રૂપ હોય છે, કારણ કે તેઓ પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે તેમને ખાણમાંથી કાઢીને અગ્નિદ્વારા ગાળવામાં આવે છે, ત્યારે તેઓ અગ્નિકાય જીવના શરીર રૂપે પરિણમી જાય છે, કારણ કે ત્યારે તેઓ સઘળી રીતે અગ્નિ જેવાં જ બની ગયાં હોય છે. ત્યાર બાદ જ્યારે તેમના જુદા જુદા આકારે બનાવવામાં આવે છે અને ફરી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે, ત્યારે ફરીથી તેમને પૃથ્વીકાય જીવનાં શરીર કહી શકાય છે. પદાર્થોનો એ સ્વભાવ હોય છે કે જેવું નિમિત્ત મળે એવી પર્યાયવાળાં તેઓ બની જાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને ઉપરત કથન કરવામાં આવ્યું છે. જ્યારે પદાર્થને અગ્નિનું નિમિત્ત મળે છે, અને તે કારણે જ્યારે પદાર્થ બિલકુલ એગળી જઈને અગ્નિ જેવો જ બની જાય છે, ત્યારે તેને અગ્નિકાય રૂપ જ માનવામાં આવે છે. પ્રશ્ન- “ અહi મરે! હે ભદન્ત ! “બી, અજ્ઞામે ” હાડકું, બળેવું હાડકું, “જન્મ, મકસ” ચામડું બળેલું ચામડું “મે, શેમરણામે, ” વાળ અને બળેલા વાળ, “fશે, સિંઘમ' શિગડું અને બળેલું શિંગડું, “હુરે, કુણામે ” ખરી, બળેલી ખરી, “નવે Rasન્ના” નખ અને બળેલો નખ, gT ” એ સઘળા પદાર્થો “ સરી?” ક્યા જીનાં શરીર છે? ઉત્તર- “જો !હે ગૌતમ! “g ” તે “ટ્રી, મે, રોશે, ત્તિ, સુરે, ન” હાડકું, ચામડું, વાળ, શિંગડું, ખરી અને નખ “સત્તાન નીવ સીરા” ત્રસ જીવ શરીર છે, પરંતુ “મટ્રિક્શામે, ” બળેલું હાડકું, “મ સામે બળેલું ચામડું, “રીમ જ્ઞા” બળેલા વાળ, “જિં, હુ ઝુકામે ” બળેલું શિંગડું, બળેલી ખરી અને બળેલો નખ, “ g ” એ પદાર્થો “પુદઘમાયાઝાળ પૂર્વાવસ્થાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ત્તાવાળની સીરત્રસ પ્રાણીઓનાં શરીર છે, પરંતુ “તાં પૂછા” ત્યાર બાદ જ્યારે તેઓ “વાર્ફા” શઆદિ દ્વારા તેમની પૂર્વ પર્યાયથી રહિત થઈને બીજી પર્યાયમાં આવી જાય છે અને અગ્નિદ્વારા તપીને રાખરૂપે પરિણમી જાય છે, ત્યારે “જિ વદવ તથા” તેમને અગ્નિ જીવનાં શરીર કહેવામાં આવે છે. પ્રશ્ન- “મંતે! ” હે ભદન્ત ! “શું ?' જવાલા અને ધુમાડાથી રહિત દગ્ધ ઈધન, “છાણિ” રાખ, “મુ” ભૂસું, “નો” ગેબર ( છાણ), “g of” એ પદાર્થો “જિં કરીer” કયા જીવોનાં શરીર છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ४६ Page #61 -------------------------------------------------------------------------- ________________ ( નિધ- ઉપરોક્ત પદાર્થોમાંના ભૂસાને તથા ગાયને ભૂતપૂર્વ પ્રજ્ઞાપનાનયની અપેક્ષાએ દગ્ધાવસ્થાવાળા લેવામાં આવ્યા છે જે એમ ન કરવામાં આવે તે હવે પછી આવતા ધ્યામિત આદિ વિશેષણે તેમની સાથે સુસ ગત થઈ શકતા નથી) ઉત્તર– “શોમાં! ” હે ગૌતમ ! “ જે” અંગારે, “છાવિ ” રાખ, “અ” ભૂસુ અને “મા” છાણ “gg ” તે સઘળા પદાર્થો જુદામાથાઝવાં પહુર” પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ (પૂર્વાવસ્થાની અપેક્ષાઓ). જિંપિચકારી પરિણામિયા વિ” એકેન્દ્રિય જીવે દ્વારા તેમના વ્યાપાર (પ્રવૃત્તિ થી શરીરરૂપે પરિણતિ પામેલ જ છે એટલે કે એકેન્દ્રિય જીવન શરીર છે. “ વિ” શબ્દ અહીં સમુચ્ચયાર્થક છે. તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેઓ “વાવ પંરચનારીરqયોરિણાનિયા મિ પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં પણ શરીર છે. અહીં “ ગોર '' (યાવત્ પદથી કીન્દ્રિય, ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીનાં પણ શરીર છે એવું સમજાવવામાં આવ્યું છે. અહીં જે જગ્યાએ જેટલી ઈન્દ્રિયવાળા જીવના શરીર કહેવાનું સંભવિત હોય એટલી ઇન્દ્રિયવાળા જીવનાં શરીર કહેવાં જોઈએ એટલે કે “તે બધાને દ્વીન્દ્રિય જીવો દ્વારા તેમનાં શરીર રૂપે પરિણાવવામાં આવ્યા છે ” આ અર્થને સંબંધ ઉપરોક્ત અંગાર આદિ સમસ્ત પદે સાથે જે જોઈએ નહીં. પણ જ્યાં એ વાત ઘટાવી શકાય ત્યાંજ એ સંબંધ બતાવવું જોઈએ. કારણ કે અંગાર, રાખ અને ભૂરામાં પૂર્વાવસ્થાની અપેક્ષાએ પ્રિન્દ્રિય જીવના શરીર રૂપે હેવાનું શક્ય નથી. એટલે કે પૂર્વાવસ્થામાં અંગાર, રાખ, અને ભૂસું તીન્દ્રિય જીનાં શરીરરૂપ ન હતા, પણ એકેન્દ્રિય જીનાં શરીરરૂપ હતા. એ વાત આ પ્રમાણે સમજી શકાય છે અંગારે તેની પૂર્વાવસ્થામાં ઈબ્ધનરૂપ એકેન્દ્રિય જીવનું શરીર હતું, કારણ કે તે ઈશ્વનમાંથી જ તે અંગારો બન્યા હોય છે. તે કારણે પૂર્વાવસ્થાની અપેક્ષાએ તેને એકેન્દ્રિય જીવના શરીર રૂપ કહી શકાય છે. તથા ભૂસુ પણ તેની પૂર્વપર્યાયમાં એકેન્દ્રિ શરીર રૂપ હરિત યવ, ઘઉં આદિ સ્વરૂપવાળું હોવાથી એકેન્દ્રિય શરીરરૂપ કહી શકાય છે, કારણ કે તેમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે ગેમય (છાણો તેની તૃણાદિરૂપ પૂર્વાવસ્થામાં રહેવાને કારણે એકેન્દ્રિયનું શરીર તે સંભવી શકે છે, પણ તેને દ્વીન્દ્રિય જીવના શરીર તરીકે કેવી રીતે માની શકાય ? તે તે શંકાનું આ રીતે સમાધાન કરી શકાય -ગાય આદિ જાનવર જ્યારે લીલું ઘાસ ચરે છે ત્યારે તે ઘાસ ઉપર હીન્દ્રિયજી (સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા જી) પણ રહેલા હોય છે. તેથી તે ઘાસ ચરતી વખતે તે જાનવરે દ્વારા તે ઘાસની સાથે સાથે તે દ્વીન્દ્રિય જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે. જેવી રીતે લીલું ઘાસ આદિ તે છાણરૂપે પરિણમે છે, એવી જ રીતે તે દ્વીન્દ્રિય જીવો પણ છાણરૂપે પરીણમે છે. તે કારણે છાણને પૂર્વભાવપ્રજ્ઞાપના (પૂર્વાવસ્થા) ની અપેક્ષાએ કન્દ્રિય જીવોનાં શરીરરૂપ પણ કહી શકાય છે. એ જ રીતે તે ગમય તેઈન્દ્રિય જીના શરીર રૂપ પણ છે, એવું પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ કહી શકાય છે. “તમો પછા” ત્યાર બાદ જ્યારે તેમને “સરથા ” સ્વ, પર, અને ઉભયરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૪ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રો દ્વારા તેમની પૂર્વપર્યાયથી રહિત કરવામાં આવે છે. અને ઉપરોક્ત અન્ય ક્રિયાઓ દ્વારા તેમનું બીજ પર્યાયમાં પરિણમન કરવામાં આવે છે ત્યારે “ અગિરા ૨ વરદ વિચા” તેમને અગ્નિકાયનાં શરીર પણ કહી શકાય છે. લવણ સમુદ્રની વક્તવ્રતા ૪anળ મંતે ! સમુ” ઈત્યાદિ ટીકાર્થ–“ઢવા મતે સમુ વ વવવારુ વિદ્યુમેf gym? ” હે ભદન્ત ! લવણસમુદ્રને ચકવાલ વિષ્ક (પરિઘ) કેટલે કહ્યો છે? “ઘઉં नेयव्वं जाव लोगदिई लोगाणुभावे, सेवं भते ! सेवं भंते ! त्ति भगवं जाव विहरह" લેક સ્થિતિ, લોકાનુભાવ પર્યન્ત આગળ કહેવા પ્રમાણ અનુસાર આ કથન સમજવું હે ભદન્ત ! આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે પ્રમાણભૂત છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદના-નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમની જગ્યાએ બેસી ગયા. લવણ સમુદ્ર કે ક્કિમ કા નિરૂપણ ટકા–ઉપરના પ્રકરણમાં સૂત્રકારે પૃથ્વીકાય, વનસ્પતિકાય આદિના શરીર વિષેના તેમના વિચારો પ્રકટ કર્યા છે. હવે આ સૂત્ર દ્વારા તેઓ જળકાયરૂ૫ લવણસમુદ્રનું નિરૂપણ કરે છે ગોતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે “વળાં મતે મરે” હે ભદન્ત ! લવણસમુદ્રને “ઘરાવાવિકdi દેવરૂ vor? ” ચકવલ વિષ્કભ કેટલે કહ્યો છે ? એટલે કે લવણસમુદ્રને પરિધ કેટલું છે ? (ગળાકાર મંડળને વિભ) પરિધ કહે છે. “પર્વ જેઠાં” વાભિગમ સૂત્રમાં આપેલું લવણસમુદ્રસૂત્ર આ પ્રશ્નના ઉત્તરરૂપે ગ્રહણ કરવું જોઈએ. તે સૂત્રમાં કહ્યા અનુસાર કથન અહીં પણ સમજવું. આ વિષયમાં તે “લવણસમુદ્ર” સૂત્ર કયાં સુધી ગ્રહણ કરવું ? (સાર રો૬િ ઢોલાજી મારે) લેકસ્થિતિ અને લેકનુભવ પર્યન્ત તે સૂત્ર ગ્રહણ કરવું. અહીં જે “કાવ (યાવતુ) ” પદ વપરાયું છે, તેના દ્વારા નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે- વરૂ રિકવેવેનું વોચમા ! સો કોયાણયસારૂં જaa% विक्खभेण पन्नरससयसहस्साई, एक्कासीयं च सहस्साई सय च इग्णयाले વિવિભૂi gવેf qજે) વળી તે સૂત્રપાઠને અને નીચે પ્રમાણે પ્રશ્નોત્તર આપ્યા છે.(૪મ્ફા મંતે! ઢવાતમુરે રંગૂરી વીવે નો ઉદળી) ( જેમા ! કન્ટ્રી વીરે મારા! વાયુ કરતા વવટ્ટી) ઈત્યાદિ-હવે તે સૂત્રપાઠને ભાવાર્થ આપવામાં આવે છે. પ્રશ્ન-“હે ભદન્ત લવણસમુદ્રને ઘેરા (પરિધ) કેટલે કહ્યો છે!” ઉત્તર—હે ગૌતમ! તેને ચક્રવાલ વિષ્કભ (પરિધ) બે લાખ એજન કહ્યો છે. અને તેને પરિક્ષેપ પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણ ચાલીસ (૧૫૮૧૧૩૯) યોજનથી સહેજ ન્યૂન કહ્યો છે. પ્રશ્ન-–હે ભદન્ત ! લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ભરી દેતે નથી? એટલે શ્રી ભગવતી સૂત્ર : ૪ ४८ Page #63 -------------------------------------------------------------------------- ________________ કે લવણસમુદ્ર જંબુદ્વીપને તેને પાણીમાં કેમ ડુબાડી દેતું નથી ? ઉત્તર--હે ગૌતમ! આટલા વિસ્તીર્ણ લવણસમુદ્ર દ્વારા જંબૂદ્વીપને ડુબાડી દેવાતું નથી તેનું કારણ એ છે કે જંબુદ્વીપમાં આવેલા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અહંત, ચક્રવતિ આદિ મહાપુરુષે ઉત્પન્ન થાય છે. તેમના પ્રભાવને લીધે લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાડી શકતો નથી. ત્યાર બાદ પ્રભુએ ગૌતમ સ્વામીને એ વાત સમજાવી કે હે ગૌતમ ! એવા પ્રકારની સ્થિતિ અને લોક પ્રભાવ છે, તે કારણે પણ લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાવી શકો નથી. હવે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ દ્વારા પ્રતિપાદન વક્તવ્યતાનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવે છે. પ્રશ્ન--(સ્ટને મંતે ! સમુદે જિં કિg Tom ?) લવ સમુદ્રને આકાર કે રહ્યો છે ? ઉત્તર–(જોમr !) હે ગૌતમ (તિય વંટણ, નવા વંટાળસંકિણ, farm સંકટિણ, રાધાંઢિર, વિચારયંઢાળમંત્રિત પum) લવણસમુદ્રને આકાર ગોતીર્થ જેવ, છીપને સંપુટ જે, ઘડાના કન્ધ જેવ, વલભીના જે અને વલયના જે ગેળ કહ્યો છે-તીર્થ એટલે જળાશયમાં ગાયોને ઉતરવાને માર્ગ અથવા તે ક્રમશઃ નીચે જતા માર્ગને તીર્થ કહે છે. પ્રશ્ન-(વળે' મતે ! સમુદે દેવચં વાવિક્રમે ? gi વરિજવે ? વેવ રહેલું કે ચં ત વ ? પm ?) હે ભદન્ત ! લવણ સમદ્રનો ચક્રવાલ વિભ કેટલું છે ? પરિક્ષેપ (પરિવ) કેટલે છે ઉદ્ધવ કેટલે છે? ઉસે કેટલું છે? અને સર્વાચ કેટલે કહ્યો છે? ઉત્તર–(નોરમા !) ( રાવળો સમુદે હો વોચાસચારHI વક્રવાર વિશ્વમાં) લવણસમુદ્રને ચક્રવાલ વિર્ષાભ બે લાખ એજનને છે, (Trtसजोयणसयसहस्साई, एकासीति' च सहस्साई सय च इगुणयाले किचिविसेसूणे પરિબં) તેને પરિક્ષેપ (પરિઘ) પંદર લાખ, એક્યાસી હજાર, એક ઓગણ ચાલીસ (૧૫૮૩૧૩૯) જનથી સહેજ ઓછો છે, (ga sોયotણસિં उठवेहेण, सोलसजोयणसहस्साइ उस्सेहेण, सत्तरसजोयणसहस्साई सव्वग्गेण gum) તેનો ઉદ્દે એક હજાર એજનને છે, તેને ઉસે સોળ હજાર જનને છે અને તેને સર્વોચ્ચ સત્તર હજાર યોજન છે. પ્રશ્ન-(વ્હા' મંતે !ઢવાણમુ ગંધુલીવં તી નો ૩થી, ને વળી નો વેર T રેટ્ટ ) હે ભદન્ત ! લવણસમુદ્ર નામને સમુદ્ર કે જે જ બૂ શ્રી ભગવતી સૂત્ર : ૪ ४८ Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વિીપને ચારે તરફથી કેટની જેમ ઘેરીને પડેલે છે, તે શા કારણે તેને ડુબાવી શકતો નથી ? શા કારણે તેને પીડિત કરી શકતો નથી ! અને શા કારણે તેને જળમય કરી શકતો નથી? ઉત્તર–(ભેચમા) હે ગૌતમ ! (iqીવે હવે માઇકુ અરહંત - ટ્ટિ જવા, વાયુવા વાળ, વિજ્ઞાણા, સમા, કમળો, સારા, સાવિયા, मणुया, पगइविणीया, पगह उवसंता, पगह पयणुकोहमाणमायालोभा, मिउमहवसंपन्ना, अल्लीणा, भद्दया, विणीया, तेसिण पणिहए लवणे समुद्दे जंबूहीवं વીરં તો ઉદર, નો વેવ i gોમાં રૂરિ) જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ચરાવત ક્ષેત્રમાં અરિહંત, ચકવતિ', બળદેવ, વાસુદેવ, ચારણમુનિ વિઘઘર, શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓ અને એવા મનુષ્ય રહે છે કે જેઓ સ્વભાવે ભદ્ર, વિનીત અને શાંત હોય છે, સ્વભાવતઃ જ જેમના ધ, માન, માયા, લોભ આદિ કષા પાતળા પડ્યા હોય છે જેઓ માર્દવ ભાવથી યુક્ત, જિતેન્દ્રિય, ભદ્ર અને નમ્ર હોય છે. એવાં અહંત આદિના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાવી શકતા નથી, અથવા તે કઈ પણ પ્રકારના ઉત્પાત દ્વારા તેને પીડી શકતું નથી, અથવા તેને જળમય કરી શકતે નથી. વળી તેનું બીજુ કારણ આ પ્રમાણે બતાવ્યું છે– (મદુત્તાં જ જોયHT ! ) રોપ્રિ સ્રોતાજુમા) હે ગૌતમ! વળી લેકની સ્થિતિ જ એવા પ્રકારની છે કે લવણસમુદ્ર જંબુદ્વીપને ડુબાવી શકતો નથી, વ્યથા પહોંચાડી શકતો નથી કે જળમય કરી શકતો નથી. કારણ કે લેકને એવે પ્રભાવ છે. તેથી (i = સંબૂતીનં તી' નો ઉદળીરૂ નો વેai gો રે) લવણસમુદ્ર જમ્બુદ્વીપને ડુબાવી શકતા નથી, પીડિત કરી શકતો નથી. આ પ્રમાણે અહીં સુધીને સમસ્ત પાઠ ગ્રહણ કરે જોઈએ છે સૂ-૩ / પાંચમા શતકને બીજે ઉદ્દેશક સમાસ / અન્ય તીર્થિકો કે મિથ્યાજ્ઞાન અને કા નિરૂપણ પાંચમા શતકને ત્રીજો ઉદ્દેશક પ્રારંભ ત્રીજા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વર્ણન ગૌતમને પ્રશ્ન–અન્યતીથિકના મતાનુસાર જાગ્રથિકાન દૃષ્ટાન્ત દ્વારા એ માન્યતા સ્વીકારવામાં આવી છે કે એક સમયે એક જીવ આલોકના અને પરલેકના, એ બન્ને લેકના આયુનું સંવેદન કરે છે,” શું તેમની તે માન્યતા સાચી છે? ભગવાન દ્વારા આ પ્રમાણે પ્રત્યુત્તર–“તેમની તે માન્યતા મિથ્યાત્વ મૂલક છે.” જુદે જુદે સમયે જીવ બને આયુઓનું વેદન કરે છે, એવું પ્રતિપાદન. “ જેનું નરકમાં જે ગમન થાય છે, તે નૈરયિક આયુષ્ય સહિતતાનું થાય છે કે નૈરયિક આયુષ્ય રહિતના જવાનું થાય છે?” એ પ્રશ્ન. 2 “નૈરયિક આયુષ્યવાળા જીવનું જ નરકમાં ગમન થાય છે, તેનાથી રહિત જીનું નરકમાં ગમન થતું નથી, ” એવા ઉત્તરનું પ્રતિપાદન. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ આ આયુનું ઉપાર્જન જીવ કયાં કરે છે? એ પ્રશ્ન. અને પૂર્વ ભવમાં જ જીવ આ આયુનું ઉપાર્જન કરે છે,” એ ઉત્તર વૈમાનિક પર્યન્તના બધાં જીવને અનુલક્ષીને યોનિ અને આયુષ્યના સંબંધમાં વિચાર, (ગાાિયા મેતે !) ઈત્યાદિ ! સૂત્રાર્થ—( ઇન સ્થિરા મતે ! હવાફરવંતિ, માતંતિ, gov/વંતિ, ga પતિ ) હે ભદન્ત ! અન્યતીર્થિક (અન્ય મતવાદીઓ) એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવું જણાવે છે અને એવી પ્રરૂપણ કરે છે કે (से जहा नामए जालगढिया सिया, आणुपुब्बिंगढिया, अणंतरगढिया, पर पर ઢિયા, અofમumઢિચા ) કેઈ એક જાળઝશ્વિક હય, જેમાં કમવાર ગાંઠ વાળેલી હોય, જેને એક પછી એક એમ અંતર વિના ગૂંથેલી હોય, પરસ્પરમાં ગૂંથેલી હોય એવી જાળગ્રથિકા જેવી રીતે (અમરત્તા, અન્નમનમારિયા, અન્નમત્ર રચાંમાચિત્તાબન્નમન્નઘત્તા નિર) અરસ્પરસમાં ગાંઠે લાગી જવાથી વિસ્તીર્ણ થઈ જાય છે, પરસ્પર ભારથી યુક્ત થઈ જાય છે, આપસમાં વિસ્તીર્ણ અને ભારવાળી થઈ જાય છે, આપસમાં સમુદાયવાળી થઈ જાય છે, (વમેવ વીવા વહુઆગાયુ, પહૂરું બાવચાઈ, બાજુપુર્વ ઢિયારું જ્ઞાન વિત) એવી જ રીતે, અનેક જીવોના હજારે આયુઓ અનેક હજાર ભવોમાં પરસ્પર કમ કમથી સંબદ્ધ થાય છે, આમ થવાથી (જે વિ ii નીવે નં રમgi aો બાવચારું પરિસંવે) એક છવા પણ એક સમયે બે આયુઓનું વેદન કરે છે-બે આયુઓને અનુભવ કરે છે. () તે બે આયુઓ નીચે પ્રમાણે છે-( રૂમવિદ્યાવચે , પામવા ઉર્થર) (૧) આ ભવ સંબધી આયુ અને (૨) પરભવ સંબંધ આયુ (f समय इहमवियाउयं पडिसंवेदेइ, त समय परभवियाउयं पडिस वेदेइ) . જે સમયે આ ભવ સંબંધ આયુને અનુભવ કરતા હોય છે, ત્યારે પરભવ સંબંધી આયુને પણ અનુભવ કરતા હોય છે. (કાર રે જ મરેg) હે ભદન્ત ! તેમની તે માન્યતા શું સાચી છે?–શું એ પ્રમાણે જ બને છે? ( गोयमा ! ज णं ते अन्नउत्थिया त चेव परभविया उय च जे ते एवमाहंसतं મિરઝા) હે ગૌતમ ! અન્યતીથિકોએ “ ત્યારે પરભવ સંબંધી આયુને પણ અનુભવ કરતે હેાય છે” ત્યાં સુધીનું જે પૂર્વોક્ત કથન કહ્યું છે, તે મિથ્યા કહ્યું છે. (પુળ નોચના ! વારૂણાનિ કાર ઘવામિ) હે ગૌતમ! હું તે એવું કહું છું, યાવત્ એવી પ્રરૂપણા કરું છું કે (જ્ઞ નામ કાઢોડિયા સિરા) કેઈ એક જાળગ્રન્શિકા હાય, (નાવ નમનારૂત્તા નિતિ) તે જાળગ્રંથિકાનું ઉપર્યુક્ત સમસ્ત વર્ણન “ગ્રન્થિઓ અન્ય સમુદાયરૂપે રહેલી હોય, ત્યાં સુધીનું વર્ણન અહીં ગ્રહણ કરવું. (પામેવ ઇનમેણ વસ્ત આજ્ઞારફતેહિં રાચરઘા કાજુપુરિ ઢિયારું જ્ઞાન નિતિ) એજ પ્રમાણે પ્રત્યેક જીવના અનેક હજાર ભવ અનેક હજાર આયુકર્મ સાથે ક્રમશઃ ગૂંથાયેલા રહે છે. ( નિ ચ " નીવે સમgT fi સાથે વહિવે) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ગૂંથાયેલા રહેવા છતાં પશુ એક જીવ એક સમયે એક જ આયુકમનું વેદન કરતું નથી. ( રૂમવિચારયં વા પરમવિચારો વા) કાંતે તે આ ભવના આયુનું વેદન કરે છે, અથવા પરભવના આયુનું વેદન કરે છે. ( समय इहभवियाउयं पडिसंवेदेइ, नो त समय परभवियाउय पडिसवेदेह) २ સમયે જીવ આ ભવના આયુને ભેગવતે હોય છે, તે સમયે પરભવના આયુને ભગવતે નથી અને (સમયે પામવાવર્ગ પરિવે) જ્યારે પર ભવના આયુને ભેગવતે હોય છે, (ને સં' સમર્થ રૂમવિદ્યાર્થ પવિતા ત્યારે આભવના આયુને ભેગવતે નથી ( રૂમવિયાવરણ શિક્ષણ નો પરમવિચારો વરિરંવે) આ ભવના આયુને ભેગવવાને માટે પરભવના આયને ભેગવવાની આવશ્યકતા નથી, (પરમવિવાહરણ પરિવેગળાઇ નો રૂા મરિવારä પરિસરેર) અને પરભવના આયુને ભેગવવાને માટે આ ભવના આયુને ભોગવવાની આવશ્યકતા નથી (ga વસ્તુ ને નીચે નું સમg જ કાર રિવેર) આ રીતે એક જીવ એક સમયે એક અયુ કર્મનું વેદન કરે છે, (તંગ રુમવિચાર" વા વમવિચારચં) કાંતે તે આભાવના આયુનું વેદન કરે છે, કાંતે પરભવના આયુનું વેદન કરે છે– બન્નેને એકસાથે એક સમયે ભોગવી શકતું નથી. ટીકાથ-લવણસમુદ્ર આદિના વિષયમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે કેવળજ્ઞાનથી યુક્ત પ્રભુદ્વારા કરાયેલ હોવાથી સર્વથા સત્ય અને પ્રમાણ ભૂત છે પરન્તુ મિથ્યાજ્ઞાની દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવે છે તે તેમની છદ્મસ્થતાને કારણે અસત્ય પણ હોઈ શકે છે. એ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “(અનધિયા મરે! gવરયંતિ) હે ભદન્ત ! મિથ્યાદૃષ્ટિ, અન્યતીથિકે (અન્ય મતવાદીઓ) એવું કહે છે, (ા માાંતિ) એવું ભાષણ કરે છે-વિશેષરૂપે કહે છે, (g gorતિ એવું સમજાવે છે, (ga Tહતિ) અને એવી પ્રરૂપણ કરે છે કે– (નામ કાઢઢિયા) કોઈ એક જાળગ્રન્થિકા હાય, ( અહીં (૩) પદ દૃષ્ટાન્ત પ્રદર્શનને માટે મૂકયું છે અને (નામ) પદ વાયાલંકાર રૂપે વપરાયું છે. માછલાંને પકડવા માટે જાળ નામનું સાધન વપરાય છે. તેના દ્વારા માછીમારે માછલાં પકડે છે. તેમાં અનેક ગઠે વડે ગુંથાયેલી જાળી હોય છે. આ રીતે જાળીના જેવું માછલાં પકડવાનું જે સાધન હોય છે તેને જાળગ્રન્થિકા કહે છે ) (રાજુપુત્રિ કિયા) જેમાં અનુક્રમે ગાંઠ વાળવામાં આવેલી હોય, (જે ગાંઠ તેમાં પહેલી વાળવી જોઈએ તે પહેલી વાળી હોય અને જે છેલલી વાળવી જોઈએ તે છેવી વાળી હોય, આ કમથી જેમાં ગાંઠ વાળેલી હોય શ્રી ભગવતી સૂત્ર : ૪ પર Page #67 -------------------------------------------------------------------------- ________________ એવી જાળગ્રન્થિકાનું અહીં દૃષ્ટાન્ત આપ્યું છે.) ( બળ'તરનઢિયા ) જેમાં પરસ્પર ગ્રથિત ગાંઠો હાય, ( જે જાળગ્રન્થિકા સૌથી પહેલાં ગુંથેલી ગાઠાની સાથે પાસેની ગાંઠાથી ગંઠાયેલી છે, અને પછી પાસેની ગાંઠે સાથે તેની પછીની ગાંઠા વડે ગાંઠાયેલી હાય, એવી જાળને પરસ્પરમથિત જાળ કહે છે ) ( નમનઢિયા ) એક ગાંઠની સાથે બીજી ગાંડ, અને બીજી ગાંઠની સાથે ત્રીજી ગાંઠ, અને ત્રીજી ગાંઠની સાથે ચેાથી ગાંઠ એવી રીતે પરસ્પર જેમાં ગાંઠાની ગૂંથણી હાય, ( અન્નમન્ત્રચત્તા) આ રીતની ગાંઠ વડે ગુંથાયેલી તે જાળમ્રન્શિકાને જ્યારે જળાશયમાં નાખવામાં આવે છે ત્યારે તે વિસ્તૃત થઈ જાય છે—ફેલાઈ જાય છે, ( અન્નમમ ચિત્તાય ) તે જાળ માછલાંના ભારથી તૂટી જતી નથી કારણકે બધું વજન એક બીજી સાથે ગંઠાયેલી ગાંઠ વહેચાઈ જાય છે. આ રીતે સમાન ભાર વાળી તે જાળગ્રન્થિકા બની જાય છે. આ રીતે વિસ્તારવાળી અને સમાનભાર વાળી તે જાળગ્રંથિકા (બન્નમન્વયકત્તા વિદ્યુઙ્ગ ) અન્યાન્ય એક સમુદાયરૂપ પદાર્થ બની જાય છે. એમાં જેટલી ગાંઠ આદિચીજો હાયછે, તે પરસ્પર સહયાગ ભાવથી રહે છે અસહયાગ ભાવથી રહેતી નથી. તે કારણે તે જાળગ્રન્થિકા એક સમુદૃાયરૂપ પદાર્થ બની જાય છે. અહી' સુધી તે સૂત્રકારે દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ કર્યું" છે. હવે સૂત્રકાર તે દૃષ્ટાન્તને જીવના અનેક ભવા સાથે ઘટાવવાને માટે નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે (જ્ઞમે1) જાલગ્રન્થિકાના દૃષ્ટાન્ત અનુસાર-એક જ જાળનાં પરસ્પર અલગ અલગ રીતે સંબદ્ધ અનેક ગાંઠાની જેમ, ( જૂને નીરાળ) અનેક જીવાના (દૂડું બાલચસ ્Řારૂં ) અનેક હજાર આયુએ ( ઘન્નુનુ બાગ ફ્લŘમુ) અનેક હજાર દેવાદિક જન્મરૂપ આધારામાં એટલે કે પ્રત્યેક જીવમાં ક્રમશઃ પ્રવૃત્ત થયેલા દેવાદિક સંબંધી જન્મસહસ્ત્રોમાં (હજારા જન્મમાં ) આધેયરૂપે રહીને પરસ્પરમાં ક્રમશઃ સંબદ્ધ રહે છે. કહેવાનું તાત્પ એ છે કે-જેવી રીતે એક જાળગ્રંથીકામાં હજારેા ગાંઠા એક ખીજી સાથે સંબદ્ધ રહે છે, એજ પ્રમાણે પ્રત્યેક જીવના અનેક હજાર દેવાદિક ભાવેાની સાથે અનેક હજાર આયુએ સબદ્ધ રહ્યા કરે છે. આ પ્રકારના કથન દ્વારા અન્યતીથિકા (અન્યમત વાદીઓ) એવુ પ્રતિપાદન કરે છે કે એક જીવ એક જ સમયે અનેક આયુએનુ વેદન કરે છે. સૂત્રકારે જે (વટ્ટુપુ બાજ્ઞાનક્ષેત્તુ) તથા ( વદુરેં બાચલમ્સારૂં ) ના પ્રયાગ કર્યાં છે, તેનું કારણ નીચે પ્રમાણે છે “ આયુએના સ્વામીરૂપ જીવ છે અને તેમના અનેક હાર જન્મ થતા હૈાય છે. ” ' (બાજીપુત્રિ ગઢિયાર્ં જ્ઞાન વિકૃતિ) આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એ પ્રકટ કર્યું છે કે એક એક જીવની સાથે ( પ્રત્યેક જીવની સાથે ) અનેક શ્રી ભગવતી સૂત્ર : ૪ ܕ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ભામાં એક એક કરીને હજારે આકર્મ ક્રમશઃ ગ્રથિત (ગૂંથાયેલા સંબદ્ધ) છે. અહીં ઉપરોક્ત દૃષ્ટાન્ત દ્વારા પ્રતિપાદિત અનેક હજાર દેવાદિક ભવેમાં કર્મમુદ્રની અપેક્ષાએ ભારેપણું સમજવું જોઈએ. અન્યતીથિકની માન્યતા અનુસાર ઉપર્યુક્ત આયુઓના વેદનથી કઈ રીતે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે -(જે હિ જ શી) અનેક જીની તો વાત જ શી કરવી ! પરન્ત એક જ જીવ (જે સમgi) એક જ સમયે (એટલે કે એક સાથે) (લો આકારું) બે આયુઓનું (ફિસર) વેદન કરે છે (એટલે કે બે આયુઓ ભેગવે છે) () દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે જીવ કયા કયા બે આયુએનું એક સા વેદન કરે છે.( રૂરિયાથે પરમવિચારચં) તે જીવ એક સાથે આભવના આયુનું અને પરભવના આયુનું વેદન કરે છે. (અન્ય તીથિકની માન્યતા એવી છે કે એક જીવ એક સમયે એક સાથે આ ભવના ભુમાન આયુનું અને પર ભવના આયુનું વેદન કરે છે) (સમયે મવિલાયં પરિવરે) જે સમયે જીવ આ ભવના આયુનું વેદન કરે છે, ( ૪ સમઇ પરમવિશ્વયં એ સમયે પર ભવના આયુનું પણ વેદન કરે છે-એટલે કે તે બન્ને આયુનું વેદન કરવાના જુદા જુદા સમય હોતા નથી. આ રીતે અન્યતીથિકોની માન્યતા પ્રકટ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે તમે મને ! વે') હે ભદન્ત ! શું અન્ય તીથિકનું એ પ્રકારનું કથન સત્ય છે ? હવે ગૌતમ સ્વામીના પ્રશ્નનો મહાવીર પ્રભુ દ્વારા અપાયેલે ઉત્તર સૂત્રકાર પ્રકટ કરે છે– (= = તે કન્નસ્થિયા, વેવ પરમવિવંa) અન્યતીથિકનું “પરભવના આયુનું પણ વેદન કરે છે” પર્યન્તનું જે કથન છે. તેને વગાડ નં મિઠ્ઠા ) તે સમસ્ત કથન મિથ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્યમૂથિકેની ઉપર્યુક્ત માન્યતા બિલકુલ બેટી છે. તેમના કથન ને મિથ્યા કહેવાનું કારણ હવે સૂત્રકાર પ્રકટ કરે છે. અન્ય તીથિએ અનેક જીવોનાં અનેક આયુને જાગ્રન્શિકા જેવાં કહ્યાં છે તે તેમને આપણે પૂછવું નઈએ કે તે આયુઓ એગ્ય જીવ પ્રદેશની સાથે સંબદ્ધ છે કે અસંબદ્ધ છે? જે તે આયુઓ જીવપ્રદેશની સાથે સંબદ્ધ છે એમ કહેવામાં આવે તે તે વાત સંભવિત નથી, કારણ કે આ પ્રકારની માન્યતામાં જુદા જુદા જ ના આયુએને જાલગ્રન્થિકાની જેમ કલ્પવાનું સંભવી શકતું નથી. કારણ કે આયુઓ જુદા જુદા જી સાથે સંબદ્ધિત છે–જુદા જુદા છ સાથે સંબદ્ધિત હોવા છતાં પણ જે તે આયુઓને જાગ્રન્શિકા જેવી માનવામાં આવે તે, તે સંબદ્ધત્વની અવિશેષતા હોવાથી જેને પણ જાળગ્રન્ટિક જેવા કાવા પડશે-આ રીતે જીવને જાળગ્રન્શિકા જેવા ક૫વામાં આવે તે સર્વે જેમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ તેમના સમસ્ત આયુઓના સંવેદન થવાની આપત્તિ ઉદ્દભવવાથી પિત પિતાના સમસ્ત ભવના સંવેદન થવાને પ્રસંગ પ્રાપ્ત થશે–તથા એક જીવની ઉત્પત્તિ થતા સર્વે જીવની ઉત્પત્તિ માનવી પડશે. આ કથનનું તાત્પર્ય એ છે કે જેવી રીતે એક જાળમાં હજારો ગ્રંથિ (ગાંઠ) સંબદ્ધિત રહ્યા કરે છે એજ પ્રમાણે એક જીવની સાથે તેના હજારે ભારે હજારો આયુઓ સંબ દ્રિત રહે છે, એવી અન્યતીથિંકેની માન્યતા છે. તેમની આ માન્યતાનું ખંડન કરવા માટે નીચેની દલીલ કરવામાં આવી છે-હજારો આયુઓને જાલગ્રન્શિકા સાથે સરખાવી શકાય નહીં કારણ કે હજારો ભને માટે કારણભૂત હજારે આયુએ પૃથક્ પૃથક્ (અલગ અલગ) રીતે પ્રત્યેક જીવની સાથે સંબદ્ધિત રહે છે, એકજ જીવની સાથે જાળગ્રન્થિકાની જેમ સંબદ્ધિત રહેતા નથી. આ રીતે અલગ અલગ રૂપ અનેક જીવોની સાથે સંબદ્ધિત હોવાને કારણે તેમને જાલરાન્શિકા સમાન માની શકાય નહીં. ભિન્ન ભિન્ન સાથે સંબદ્ધિત હોવા છતાં પણ જે આયુઓને જાળગ્રન્થિકો સાથે સરખાવવામાં આવે તે આયુઓની સાથે જેને સંબંધ છે એવા જીને પણ જાળશ્વિકા સમાન માનવા જોઈએ. અને જે તે જીવને જળગ્રન્શિકા સમાન એક માનવામાં આવે તે સમસ્ત જેને પણ તેમના ભિન્ન ભિન્ન આયુઓના એક સાથે જ ઉપકતા માનવા પડશે. આ રીતે એક જ ઉપભોક્તા હોવાથી તેમનામાં અનેક ભવોની ઉ૫ત્તિ પણ એક જ સાથે થવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એક જીવનું મરણ થતાં, સમસ્ત જીનું મરણ, અને એક જીવની ઉત્પત્તિ થતા, સમસ્ત જીવોની ઉત્પત્તિ થવાની વાત માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. સાધારણ વનસ્પતિ કાય જીવમાં જેવું બને છે, (સાધારણ વનસ્પતિકાયમાં રહેલા જીવોમાં એકની ઉત્પત્તિ થાય ત્યારે સમસ્તની ઉત્પત્તિ થાય છે, એકનું મરણ થાય ત્યારે સમસ્તનું મરણ થાય છે, એવી માન્યતા છે) એવું અહીં પણ બને છે તેમ માનવાની આપત્તિ એ પ્રકારની માન્યતાથી તે ઉદ્દભવશે. (એટલે કે બધા જીવેને જે જાળગ્રન્થિકાની જેમ એક માનવામાં આવે તે ઉપર કહ્યા પ્રમાણેની આપત્તિ ઉદ્દભવવાને પ્રસંગ પ્રાપ્ત થશે.) જે એવું માનવામાં આવે કે “સમસ્ત અયુઓ જીવપ્રદેશમાં આ સંબદ્ધિત છે” તે એ પ્રકારની માન્યતાથી તે “આયુકમને આધારે દેવાદિકે માં જન્મ થાય છે,) એવું કથન પણ શકય બની શકતું નથી. આ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ અન્યતીર્થિ કેની આયુઓમાં જાળગ્રન્થિકાની કલ્પના બિલકુલ અસત્ય (જૂઠી) કરે છે. વળી એવું જે કહેવામાં આવ્યું છે કે (શ્નો જીવ ઇન રમથેન દે વાયુની ઘરવેરચતિ) (એક જીવ એક સમયે બે આયુઓનું વેદન કરે છે) તે કથન પણ અસત્ય છે, કારણ કે એ કથનને સત્ય માનવાથી એવું માનવું પડશે કે એક જ જીવ એક જ સમયે બે ભવ કરે છે. તે કારણે એક જ સમયે બે આયુઓનુ સંવેદન કરવાની વાત પણ મિથ્યા છે. હવે આ વિષયમાં મહાવીર પ્રભુ પિતાની શી માન્યતા છે તે પ્રકટ કરે છે(મહું પુજ વોચમા ! ઘમરૂવામિ, નાવ જણ) હે ગૌતમ ! હું એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવું સમજાવું છું અને એવી પ્રરૂપણું કરું છું કે- તે નહીં Rામg siઇડિયા રિચા) ધારે કે કોઈ એક જાગ્રથિકા છે એટલે કે એક સાંકળ છે-(કારણ કે અહી સિદ્ધાન્ત પક્ષ જાગ્રન્શિકા પદથી એજ સાંકળરૂપ અર્થ વિવક્ષિત થયા છે) (કાવ કામનવત્તા વિટ્ટ) તે સાંકળ જેવી રીતે (કાવત) પરસ્પરમાં સમુદાયરૂપે રહેલી હોય છે, (વાવ) તે સાંકળની જેમ (કારણ) પ્રત્યેક જીવના (અન્ય તીથિકોની માન્યતા અનુસાર અનેક જીવના નહીં) ( ભાષાનહિં ) અનેક હજાર ભવની સાથે (અનેક પ્રકારના દેવાદિક ભવની સાથે કે જે ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. અને ક્રમશઃ જ જે થયા છે, અને જે તેમના કાળની અપેક્ષાએ અસ્તિત્વ વિશિષ્ટ હતા ) ( વહિં આચરણારું ) અનેક હજાર આયુઓ “ કાળુપુર ગઢિયારું ગાય વિટ્ટુતિ ” આનુ પૂવી રૂપે ગ્રથિત પ્રતિબદ્ધ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-એક જીવના વર્તમાનથી લઈને ભૂતકાળમાં જેટલા ભવ થઈ ચૂક્યા છે, એ સઘળા ભવેના આયુષ્ય પરસ્પરમાં-એક ભવના આયુ સાથે બીજા ભવનું આયુ, બીજા ભવના આયુ સાથે ત્રીજા ભવનું આયુ ઈત્યાદિ ક્રમે- પ્રત્યેક જીવન પ્રત્યેક ભવના આયુની સાથે એટલેકે ભૂતકાળના સમસ્ત ભવોનાં આયુઓ અત્યાર સુધીના વર્તમાન ભવના આયુની સાથે-સાંકળનિ કડીઓની જેમ સંબદ્ધિત છે. એવું નથી કે એક જીવના એક ભવની સાથે જ પહેલાં ભાના બધાં આયુએ સંબદ્ધિત હોય તેથી જ “g વ ચ ની ” એક જીવ ( રમgui) એક સમયે (g ભાષચં) એક જ આયુનું ( રિસંવે ) વેદન કરે છે–એ આયઓનું કે વધારે આયુઓનું વેદન કરતું નથી. “તૂના મરચા રા, વમવિચાર) એક સમયે એક જીવ કાંતો આ ભવ સંબંધી (વર્તમાન ભવના ) આયુને ભેગવે છે, અથવાત પરભવ સંબંધી આયુને ભગવે છે આ કથનનું તાત્પર્ય એવું છે કે પરભવમાં ભેગવવા ગ્ય આયુ કે જેને મય જીવે વર્તમાન ભવમાં બળેિ છે, તેને જીવ પરભવમાં જઈએ ભેગવે છે. "जं समय इहभवियाउयं पडिसंवेदेइ, नो त समय परभवियाउयं पडिसवेरेड) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ તેથી જ્યારે જીવ આ ભવના આયુને ભોગવતા હાય છે. ત્યારે તે પરભવના આયુને ભાગવતા નથી, અને (ગ' સમય. પવિદ્યાલય' ડિસંવે, નો સ સમય મનિયાથ' દસવર્ ) જ્યારે જીવ પરભવના આયુને ભાગવતા હાય છે, ત્યારે આ ભવના આયુને ભાગવતા નથી. એજ વાતને વધારે દઢ કરવાને માટે સૂત્રકારે ખીજી રીતે એજ વાત સમજાવી છે-(દૂર્ફે મનિયાચરન परिसंवेयणाए नो परभवियाज्यं पडिसवेरेइ, परभवियाज्यास पडिसवेयणाए नो શિવાલય' સંવે૬) જીવ જ્યારે આભવના આયુનું વેદન કરતા હાય છે, ત્યારે પરભવના આયુનું વેદન કરતા નથી, અને જ્યારે જીવ પરભવ સંખ'ધી આયુનું પ્રતિસ ંવેદન કરે છે, ત્યારે આભવ સં.ધી આયુનું પ્રતિવેદન ( અનુભવ ) કરતા નથી. હું ગૌતમ આ રીતે “ ને લીધે ” એક જીવ (પોળ સમાં) એક સમયે (i = હિલ વેરે) એકજ આયુને લેગવે છે ( તજ્ઞા-ઝુમવિયાય. વાવિયાચ' ) કાંતા જીવ આભવ સ‘બધી આયુને ભાગવે છે, અથવા તેા પરભવ સંબંધી આયુને ભાગવે છે. પરન્તુ બન્ને આયુઓને એક સાથે ભાગવતા નથી ॥ સૂ. ૧ ॥ વૈરયિકાઠિ કોં કે આયુષ્ય કા નિરૂપણ નારકાના આયુષ્યની વક્તવ્યતા— ( નીવેળ` મંતે ) ઇત્યાદિ સૂત્રા—( નીનેળ મતે ! ને વિજ્નેભુ કરજ્ઞત્તર્ ) હે ભદન્ત ! જે જીવ નરકમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે (લે નં જિ સાઇન્સમર્? નિરાલÇ સંમદ્ ) તે જીવ અહીંથી નરકાયુના બંધ આંધીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તેા નરકાયુને બંધ બાંધ્યાવિના ત્યાં ઉત્પન્ન થાય છે ? (યમા ! સાચ્ચે સંમડુ, સો નિરાયે સમર ) હે ગૌતમ ! નરકાયુને અંધ બાંધીને જ ત્યાં જાય છે. નરકાસુના બંધ માંધ્યા વિના જીવ ત્યાં ઉત્પન્ન થતેા નયી. (à નં મંન્ને! આવુદ્િ' કે, ફિ' સમાળે ?) હે ભદન્ત ! તે જીવે નરકમાં ઉત્પન્ન થવા ચેગ્ય આયુના બધ કયાં બાંધ્યું, અને તે આયુષ્મંધ બાંધવા ચેગ્ય આચરણ તેણે કયાં કર્યું` ? ( શોચમા ! મે મને કહે, પુમે મને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ સમાળે ) હે ગૌતમ ! તે જીવે નરકમાં ઉત્પન્ન થવા ચૈાગ્ય આયુને ખંધ પૂર્વભવમાં માંચે અને તે મધ બાંધનારૂં આચરણ પણ પૂર્વભવમાં જ કર્યુ” ( વ લાવ નેમાનિયાળ ફેંટો ) આ પ્રમાણે જ વૈમાનિક દેવે પન્તનું થન કરવું જોઈએ. (લે મૂળ મને ! ન' મંત્રિ ગોળિવિજ્ઞત્તવ્ તે સમાય વકફ્ ! ) હે ભટ્ટ ! જે જીવ જે ચેનિમાં ઉત્પન્ન થવાને ચાંગ્ય હાય છે, એજ ચેાનિના આયુષ્યના અંધ શું તે ખાંધે છે? (તા ) જેમકે (નેચાલય' હવા ખાવ સેવાચવા) નરકમાં ઉત્પન થવા યાગ્ય જીવ શુ નરકાયુના મધ બાંધે છે, (ચાવતા) દેવગતિમાં ઉત્પન્ન થવા ચૈાગ્ય જીવ શું દેવગિતના બધ ખાંધે છે? ( દુતા, નોચમા !) હા, ગૌતમ (નેન' મવિશ્નોનિ વાત્તÇ તે સમાય पकरे, त'जहा नेरइयाज्य वा तिरि-मणु देवाउयं वा, नेरइयाज्यं पकरेमाणे सत्तविह ૬) જે જીવ જેચેાનિમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હોય છે, તે જીવ તે ચૈાનિના આયુના બધ બાંધે છે. નરકમાં જવાને યાગ્ય જીવ નરકાયુના બધ બાંધે છે, તિય ચગતિમાં જવાને પાત્ર જીવ તિર્યંચાયુનેા બંધ ખાંધે છે, મનુષ્યગતિમાં જવાને ચેાગ્ય જીવ મનુષ્ય આયુને ખંધ બાંધે છે, અને દેવગતિમાં જવા ચેાગ્ય જીવ દેવાયુના ખંધ બાંધે છે. જો જીવ નરકાયુના મધ મધેછે, તે તે સાત નરકામાંથી કોઈ એક નરકમાં જ જવાને ચેાગ્ય આયુનેા ખધ મધેછે.- ( સ'જ્ઞા - रयणप्पभा पुढत्री, नेरइयाज्यं वा जाव अहेसत्तमा पुढवि नेरइयाज्यं वा तिरिक्ख जोणिया उयं पकरेमाणे पंचविह पकरेइ-त जहा- एगेंदियतिरिक्खजोणिया उग्र वा મેટ્રો સથ્થો માળિયો, મનુÆાચ યુત્રિ' વાકય વર્ઝ) કાંતેા તે જીવ પહેલી રત્નપ્રભા પૃથ્વી-નરક–ના આયુને મધ ખાંધે છે, કાંતા શ્રીજી નરકના આયુના મધ બાંધે છે એ રીતે સાતમી નરક પર્યન્તની કાઈ પણ એક નરકના આયુને મધ ખાંધે છે. અજ પ્રમાણે જો તે જીવ પૉંચેન્દ્રિય તિય ચ પન્તના પાંચ પ્રકારના તિય ચામાંથી કેઇ પશુ એક પ્રકારના તિ"ચમાં જ જવાને ચાય આયુના બધ બાંધે છે. કાંતા તે જીવ એકેન્દ્રિય તિય "ચમાં જવા ચોગ્ય આયુના અંધ કરે છે, કાંતા દ્વીન્દ્રિય તિય ચમાં, કાંતે તેઇન્દ્રિય તિયચમાં, કાંતા ચતુરિન્દ્રિય તિય ચમાં અને કાંતા પચેન્દ્રિય તિય ચાં જવાના યાગ્ય આયુને તે જીવ મધ કરે છે. જો તે જીવ મનુષ્યગતિમાં જવાને ચેગ્ય આયુના ખધ કરે છેતા એ પ્રકારના મનુષ્યેામાંથી કાઇ પણ એક પ્રકારના મનુષ્યના આયુના બંધ કરે છે. જો તે જીવદેવાયુને અધ કરે છે, તા ચાર પ્રકારના દેવામાંથી કાઈ પણ એક પ્રકાના દેવાયુના ખંધ કરે છે, ( ક્ષેત્ર મતે ! સેવં મતે ! ત્તિ) હે ભદન્ત ! આપની વાત સથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. ” આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકા—આયુના અધિકાર ચાલી રહ્યો છે. તેથી આયુ સંબંધી વિશેષ વક્તવ્યતા પ્રકટ કરવાને માટે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર આપે છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- — હું ભુદન્ત ! ” ( जे भविए નેમુ વિજ્ઞત્ત) જે જીવ નારકામાં જન્મ લેવાને લાયક છે, (àળ જિ સાષણ સંમર, નિરાકણ સંમર્ ?) તે જીવ શું આ ભયમાંથી આયુષ્ય યુક્ત થઈને નરકમાં સંક્રમણ કરે છે, અથવા નિરાયુષ્ક થઈને નરકમાં જાય છે ? ” શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જીવ ગૃહીત ભવમાંથી મરીને નરકમાં જાય છે તે જીવ નરકાયુને બંધ કરીને જ નરકમાં જશે, કે નરકાયુને બંધ કર્યા વિના નરકમાં જશે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ તેમને કહે છે-“નોરમા ! હે ગૌતમ (સ૩ સંવમ, નો નિરાયણ સંવમ) નરકમાં જવાને ચગ્ય જીવ નરકાયુને બાંધ કરીને જ નરકમાં જાય છે, નરકાસુને બંધ કર્યા વિના તે જીવ નરકમાં જતો નથી આ કથનનું તાત્પર્ય એ છે કે પ્રાણાતિપાત આદિ કર્મોના આસનું સેવન કરવાથી, જીવ નરકાયુને બંધ બાંધીને નરકગતિમાં ઉત્પન્ન થતું હોય છે. પ્રશ્ન (૨ મતે ! કાકg હું હે હિં સમાઇ) હે ભદન્ત ! નરકને ગ્ય પાપકર્મ જનિત તે આયુને બંધ જીવે કયા ભવમાં કર્યો ? તથા તે પ્રકારના આયુને બંધ કરાવનારૂં પાપકર્મનું આચરણ પણ તેણે ક્યાં (કઈ પર્યાયમાં) કર્યું? ઉત્તર–(જો મા !) હે ગૌતમ ! (પુરિમે આવે છે, રિમેમ સમvળે) નરકાયુને યે પાપકર્મને બંધ, અને તે પાપકર્મના કારણભૂત આચરણ વિશેનું સમાચરણ તે જીવે પૂર્વભવમાં જ કર્યું હોય છે. અહીં નરકાયું સિવાયને ભવ જ “પૂર્વભવ” પદથી ગૃહીત થયેલ છે. એ પૂર્વભવ. મનુષ્ય ને અથવા તિર્યંચને હોય છે. કારણ કે મનુષ્ય અને તિર્યંચનિમાં જ જન્મ પામીને જીવનરકને યોગ્ય આયુકમને બંધ કરે છે, અને તે આયુના બંધને ગ્ય પાપાચરણ કરતો હોય છે દેવભવમાં જન્મેલે જીવ નરકાયુને બંધ કરતું નથી, તે કારણે ત્યાંથી મરીને જીવ સીધે નરકમાં જ નથી. પણ મનુષ્ય ગતિમાં અથવા તો તિર્યંચ ગતિમાં જ જાય છે તે કારણે નરકાય સિવાયને પૂર્વભવ મનુષ્યને અથવા તે તિર્યંચને હોય છે તેમ સમજવું. | (gવં નાવ તેમજ રેવા રંડો ) એ જ પ્રમાણે વિમાનીક દેવ પર્યન્તના જીના ૨૩ દન્ડક રૂપ આલાપક સમજવા. અને મનુષ્ય, તિર્યંચ અને ભવનપતિ આદિ દેવામાં જન્મ અપાવવાને યોગ્ય આયુષ્યબન્ધના કારણરૂપ શુભ, અશુભ કર્મોનું ઉપાર્જન આદિ પણ તે તે જીના પૂર્વભવ અનુસાર થાય છે એમ સમજવું. પ્રશ્ન(સે – મંતે! જે ન મરણ ગોવિં વારિણ, તમાશં ) હે ભદન્ત ! શું એ વાત નિશ્ચિત છે કે જે જીવ જે યોનિમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે જીવ તે યોનિને ગ્ય આયુના કારણભૂત શુભાશુભ કમને બંધ કરે છે? (વંકા-રચારચું લાવ રેવાર વા?) જેમ કે નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ નરકાયુને, તિર્યંચમાં ઉત્પન્ન થવા એગ્ય જીવ તિર્યંચ આયુને, મનુષ્યમાં ઉત્પન્ન થનાર જીવ મનુષ્ય આયુને અને દેવામાં ઉત્પન્ન થવા ગ્ય જીવ દેવાયુને બંધ કરે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ અહીં યાવત્ પદથી તિર્યંચ અને મનુષ્ય આયુનું ગ્રહણ થયું છે. ઉત્તર-(દંતા, યમ !) હા, ગૌતમ! એવું જ બને છે- મણિg ગો િવવવાિર-તે તમારું પૂરું) જે જીવ જે નિમાં ઉત્પન્ન થવાને યોગ્ય આયુને બંધ કરે છે તે જીવ તે યોનિના આયુને બંધ કરે છે. (રંજ-ને ચાર વા, તિરિ-સેવા વા) જે તે નરકમાં જવાને યોગ્ય હોય તે નરકાયુને બંધ કરે છે, અને જે તિર્યંચ, મનુષ્ય અથવા દેવગતિમાં જવાને ગ્યા હોય તે તિર્યંચ, મનુષ્ય અથવા દેવગતિને બંધ કરે છેકહેવાનું તાત્પર્ય એ છે કે જીવ, નૈરયિક, તિર્યંચ ગતિ. મનુષ્યગતિ અને દેવગતિમાં જવાને ગ્ય આયુના પ્રયોજક કર્મોને પૂર્વભવમાં જ ઉપાર્જિત કરે છે. એટલે કે જે ભવમાંથી જીવ આ ગતિયોમાં જવાનું હોય છે, એજ ભવમાં તે જીવ નરક આદિ ગતિમાં જવાને ગ્ય કર્મનું ઉપાર્જન કરે છે. ( ૩૨ માળે રવિ ) નરકગતિના આયુને બંધ બાંધતે જીવ નરકગતિમાં જવાને ચગ્ય કર્મોને બંધ સાત પ્રકારે કરે છે, અને એ રીતે તે જીવ સાત નરકેને યોગ્ય કર્મનું ઉપાર્જન કરે છે (સંક-વચqમા પુષિ ચાર વા નાવ એ સામા પુષિ ને રૂંવાડાં વા) તે જીવ, પહેલી રત્નપ્રભા પૃથ્વી (નરક) થી લઈને સાતમી નરક પર્યન્તની ગતિ (ની) ને યોગ્ય આયકર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિ અશુભ કર્મોનું ઉપાર્જન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવ મહા આરંભ અને મહ પરિગ્રહવાળે હોય છે, તથા જે જીવ પંચેન્દ્રિયનો વધ કરનાર, રાતદિન હિંસા કરનાર અસત્ય બોલનાર. ચોરી કરનાર, અને સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહેનાર હોય છે, એ જીવ નરકાયુને બંધ કરીને નરકમાં જાય છે-રત્નપ્રભા આદિ સાત નરકે છે. જે નરકમાં જવાને ગ્ય આયુને બંધ જીવે બાંધે હોય છે. તે નરકમાં જીવ મરીને ઉત્પન્ન થાય છે. જે તે જીવે પહેલી નરકમાં જવાને ગ્ય આયુને બંધ તેના સવદ્યાગથી કર્યો હશે તે તે જીવ પહેલી શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ નરકમાં જશેબીજી. ત્રીજી ચેથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જવાને વિષે પણ એમ જ સમજવું. એજ પ્રમાણે સૂત્રકારે કહ્યું છે કે “રવિ પાર” “ રિજિસળિયા યં પરમાને વંશવ પજે” આ સૂત્રદ્વારા સૂત્રકારે એ સમજાવ્યું છે કે જે જીવે “કાચા તૈચથોન'' માયાચારી (કપટ) અસત્ય વચન, બેટા તેલ, ખોટાં માપ આદિ અશુભ કુ દ્વારા તિર્યંચાયુને બંધ કર્યો છે, તે જીવ મરીને પાંચ પ્રકારના તિય"ચોમાંથી કોઈ પણ એક પ્રકારના તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે. એટલે કે જીવ જ્યારે પૂર્વ ભવને છેડીને તિર્યંચગતિમાં જવાને યોગ્ય આયુને બંધ કરે છે ત્યારે ફિર રિપિાત્રોળિયારાં ના મેલો સો માળિચવો” તે એકેન્દ્રિ તિર્થય નિમાં પણ જઈ શકે છે, કીન્દ્રિય તિયચનિમાં પણ જઈ શકે છે, ત્રીન્દ્રિય તિયોનિમાં પણ જઈ શકે છે, ચતુરિન્દ્રિય તિર્યચનિમાં પણ જઈ શકે છે અને પંચેન્દ્રિય તિર્યચનિમાં પણ જઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ પ્રકારની તિર્યચનિમાંની જે તિર્યચનિમાં જવાને ચગ્ય આયનો બંધ જીવે પૂર્વ ભવમાં બાંધે હશે, તે પ્રકારની તિર્યંચનિમાં જીવ ઉત્પન્ન થશે. જે એકેન્દ્રિય તિર્ય, નિમા ઉત્પન્ન થવાને યોગ્ય આયુને બંધ જીવે પૂર્વભવમાં કર્યો હશે, તે તે જીવ મરીને એકેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. એજ પ્રમાણે દ્વીન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા ગ્ય આયુકર્મને બંધ કર્યો હશે ( તેમાં ઉત્પન્ન થવા ગ્ય કાર્યોનું સેવન કર્યું હશે) તે જીવ કીન્દ્રિય તિયામાં (કૃમિ આદિ માં ) જન્મ લેશે. જે જીવે તેઈન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આયકર્મનો બંધ કર્યો હશે, તો તે જીવ મરીને તેઈન્દ્રિય તિર્યમાં (કીડી વગેરે તેઈન્દ્રિય તિયામાં) જન્મ લેશે જે તે જીવે ચૌઈન્દ્રિય તિયામાં ઉત્પન્ન થવાને યોગ્ય આયુકર્મના કારણભૂત કાર્યોનું સેવન કર્યું હશે તે જીવ તે ભવના આયુષ્યને પૂરું કરીને ભ્રમર આદિ ચૌઈન્દ્રિય માં ઉત્પન્ન થશે. જે જીવે સંસી અથવા અસંજ્ઞી પચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય પંચેન્દ્રિય તિર્યંચાયુને બંધ કર્યો હશે, તે તે જીવ પંચેન્દ્રિય તિર્યામાં જન્મ લેશે. એજ પ્રમાણે “મનુષાર સુવિ૬” મનુષ્પાયુના પણ બે પ્રકાર છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧) સંમૂછિમ મનુષ્પાયુ અને (૨) ગર્ભજ મનુષ્યાયુ. જે જીવે છે આરંભ અને ઓછો પરિગ્રહ કર્યો હશે, અને જે ભદ્રિકતા, વિનીતતા, દયા, અને અમત્સરતા આદિ ગુણેને કારણે મનુષ્પાયુને બંધ કર્યો હશે તે એ જીવ મનુષ્યગતિમાં ઉત્પન્ન થશે. જે તેણે સંભૂમિ મનુષ્યોમાં ઉત્પન્ન થવાને ગ્ય આયુકર્મના કારણુભૂત કાર્યોનું સેવન કર્યું હશે તે તે સંમૂછિમ મનુષ્યમાં જન્મ ધારણ કરશે. જે જીવે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થવાને ગ્ય આયુકમને બંધ કર્યો હશે, તે તે ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થશે. “રેવાવચં વવિ” દેવાયુના ચાર પ્રકાર કહ્યા છે-(૧) ભવનપતિ (૨) વાવ્યન્તર (૩) જ્યોતિર્ષિક અને (૪) વૈમાનિક. જે જીવે સરાગ સમ્યકત્વ-સરાગ સંયમ, સંયમાં સંયમ (દેશ વિરતી) અકામ નિજેરા (બાલત૫) આદિ કારણેને પ્રભાવે દેવાયુને બંધ કર્યો હશે, તે તે દેવગતિમાં ઉત્પન્ન થશે. ઉપરોક્ત ચાર પ્રકારની દેવગતિમાંથી જે દેવગતિમાં જવાને ગ્ય આયુકર્મ બંધ જીવે કર્યો હશે, તે પ્રકારની દેવગતિમાં તે જીવ ઉત્પન્ન થશે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત માનીને તેમનાં વચનામાં અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે-“ ' મને ! પરે ! ત્તિ હે ભદન્ત! આપ દેવાનુપ્રિયની વાત સર્વથા સત્ય છે. આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. એ સૂ. ૨૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્ર ની પ્રિયદર્શિની વ્યાખ્યાનો પાંચમાં શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત છે ૧-૩ છે ચોથે ઉદેશે કે વિષયોં કા વિવરણ પાંચમાં શતકને ઉદ્દેશક પ્રારંભ– આ ઉદેશકને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “છધસ્થ મનુષ્ય શંખ, શૃંગ, શંખિકા, ખરમુખી પિતા, પરિપરિતા, ઢેલ, પટહ, ભંભારંભ, ભેરી, ઝાલર, દુભી આદિ વાદ્યોના નાદ સાંભળે છે કે નથી સાંભળતે ? પ્રભુ જવાબ આપે છે– ” હા, સાંભળે છે. ” પ્રશ્ન- “તત (તંતુવાદ્યોને અવાજ ), વિતત (ઢેલ વગેરેનો અવાજ) ધન (કરતાળ આદિને અવાજ ). શુષિર (વાંસળી આદિ નો અવાજ ) આદિ પ્રકારના અવાજને જે તે સાંભળે છે તે પૃછાવસ્થામાં સાંભળે છે કે અસ્પૃછાવસ્થામાં સાંભળે છે ?” ઉત્તર–“પૃષ્ણાવસ્થામાં જ સાંભળે છે. ” પ્રશ્ન-“પાસેને નાદ (આવાજ) સાંભળે છે કે ઘરનો અવાજ સાંભળે છે? ઉત્તર–“મનુષ્ય ઈન્દ્રિય ગેચર થયેલા શબ્દને સરળે છે, અને શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ કેવલી ભગવાન સમસ્ત શબ્દોને સાંભળે છે, ” કેવલી ભગવાનના જ્ઞાનમાં અમિતતા (સીમા રહિતતા) હેવાથી તેમના જ્ઞાનમાં મિત, અમિતની સર્વ જ્ઞતા છે, એવું પ્રતિપાદન સર્વપ્રભુમાં હાસ્ય અને ઉત્સુક્તાને અભાવ હોય છે, પણ છદ્મસ્થમાં તેને અભાવ હેતે નથી. હાસ્ય અને ઉત્સુકતાનું કારણ મોહનીયકર્મ છે, અને મેહનીયકર્મને અભાવ હોય તે હાસ્ય અને ઉત્સુકતાને પણ અભાવ રહે છે, ઈત્યાદિ વિષયનું પ્રતિપાદન. પ્રશ્ન--“હાસ્ય આદિ વડે કેટલી કર્મ પ્રકૃતિને બંધ કરાય છે? ઉત્તર-- “સાત અથવા આઠ કર્મપ્રકૃતિને બંધ કરાય છે. છાસ્થની નિદ્રા આદિ વિશેના પ્રશ્નો અને તેમના ઉત્તર પણ આ ઉદ્દેશકમાં આપેલા છે. નિદ્રા લેનાર છથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં સાત આઠ કર્મપ્રકૃતિને બંધ કરાય છે. એવું પ્રતિપાદન. પ્રશ્ન--“શકના દૂત હરિણગમેષીએ સ્ત્રીના ગર્ભની અદલા બદલી કેવી રીતે કરી? ઉત્તર- “નિદ્રારા ગર્ભને બહાર કાઢીને, તેણે તેને બીજા ગર્ભા શયમાં મૂકીને” નખના અગ્રભાગ દ્વારા અથવા રોમપ દ્વારા ગર્ભને પ્રવેશ કરાવવા વિષેની શંકાને સ્વીકારાત્મક (હકાર વાચક) ઉત્તર. તે ગર્ભને કઈ પણ પ્રકારની પીડા ન પહોંચે એવી રીતે, તેનું અતિશય સૂકમરૂપ બનાવીને સંહરણ થાય છે અને બીજા ગર્ભમાં તેને મૂકવામાં આવે છે, એવું પ્રતિપાદન. અતિમુક્તક શ્રમણનાં વૃત્તાન્તનું પ્રતિપાદન મહાવીર સ્વામીની પાસે આવેલા બે દેના વૃત્તાન્તનું કથન, તથા ભગવાનના ૭૦૦ શિ દ્વારા સિદ્ધપદ પ્રાપ્ત કરશે એવું પ્રતિપાદન, મહાવીર અને ગૌતમ વચ્ચે તે દેવોના સંબંધમાં આવેલા વાર્તાલાપનું કથન, “દેવ સંયત હેય છે કે અસંયત હોય છે ? ” “ દેવ સંયત હોય છે, ” એવું પ્રતિપાદન. તેની વિશિષ્ટ ભાષા અર્ધમાગધી હોય છે. કેવલી ભગવાન ના અંત કરણને જાણે છે, એવું કથન, છઠ્ઠસ્થ શ્રવણ દ્વારા અથવા પ્રમાણ દ્વારા પરંપરા રૂપે જીના અંતઃ કરણને જાણે છે, એવું પ્રતિપાદન, કેવલી ભગવાનના શ્રાવક અને શ્રાવિકા એનું કથન. ત્યાર બાદ પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન અને આગમ, એ પ્રમાણેનું કથન કેવલી ભગવાન ચરમકર્મ અને ચરમ નિજ રાને જાણે છે. અને દેખે છે એવું કથન તથા તેઓ પ્રણીત મન વચનને ધારણ કરે છે, એવું કથન કેવલી ભગવાનના મન વચનનું જ્ઞાન કેઈ કઈ વૈમાનિકને થાય છે અને કઈ કેઈ ને થતું નથી એવું પ્રતિપાદન. માયી મિથ્યાદષ્ટિ અને અમાપીમિથ્યા દષ્ટિના ભેદથી, અનન્તરપપન્નક અને પર. પપપત્રકના ભેદથી, પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી, તથા ઉપયુકત અને અનુપયુકતના ભેદથી વિમાનિક દેવોનું નિરૂપણ. વળી આ ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દેવો તેમના સ્થાને રહીને આ લેકમાં રહેલા કેવલી ભગવાનની સાથે સંભાષણ કરે છે અને તેમના દ્વારા કરવામાં આવતી ધર્મકથાનું શ્રવણ કરે છે. અનુત્તર વિમાનવાસી દે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપશાન્તમોહ વાળા હોય છે, ઉદીર્ણ મેહવાળા કે ક્ષીણમેહવાળા હોતા નથી કેવલી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયથી અતીત હોય છે. સાગ, સદ્દવ્યતા આદિનું કથન, શ્રુતકેવલીની સહસ્ત્ર ઘટાદિ નિર્માણ કરવાની શક્તિનું કથન. છદ્મસ્થોં કે શબ્દશ્રવણ કાનિરૂપણ છઘસ્થ મનુષ્ય-કેવલીનું વિશેષ વર્ણન– “છળ મતે ! ચાIિ સૂવાથ–(૪૩મથે મત! મgણે) હે ભદન્તા ! શું છદ્મસ્થ મનુષ્ય (શાહિદનમાળાડું સારું ?) વાજિંત્રો આદિ વગાડવાથી ઉત્પન્ન થતા શબ્દોને સાંભળે છે ? (સંવહા) જેવાં કે (સંતવાળ વા, નિરાશિ વા, સંવિધાનિ થા, खरमुहोसदाणि वा, परिसरियासदाणि वा, पणव सदाणि वा परहसदाणि वा, भभासदाणि वा, होरंभ सहाणि वा, भेरीक्षदाणि वा, झल्लरी सदाणि वा, दु'दुभिसदाणि વા, તથાનિવ વિતવાનિ વા ઘriળવા, ફુવારા વા) શંખનો નાદ રણશિંગાને નાદ, નાના શંખને નાદ,ખરમુખીને નાદ, પિતાને નાદ, પરિ પરિતાને નાદ ઢેલને નાદ, પડઘમને નાદ, ભંભાને નાદ, હારંભને નાદ, ભેરીનાદ, નગારાને નાત, તત, વિતત, ઘન અને શુષિર એ ચારે પ્રકારના શબ્દને શું છદ્મસ્થ મનુષ્ય સાંભળે છે? હંસા જમા ! મથેÉ મgણે માહિકમાનrછું સારું કુળ૬) હા, ગૌતમ,! છદ્મસ્થ મનુષ્ય વાજિત્રે આદિ વગાડવાથી ઉત્પન્ન થતા શબ્દોને સાંભળે છે. (રં વાહ) જેવાકે ( gણસાઈન વા, સુરપાળ વા) શંખનાદથી લઈને શુષિરપર્યન્તના સઘળા ઇવનિને તે સાંભળે છે. (તાજું મંતે # પુઠ્ઠારું કુળ, પુરું સુડ?) હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય તે શબ્દોને પૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે સાંભળે છે, કે અપૃષ્ટ સિથતિમાં હોય ત્યારે સાંભળે છે? (તોય ! પુઠ્ઠા કુદૃારું યુગેટ્ટ જ્ઞાવ તૈિયા હિં સુ) હે ગૌતમ! છશ્વાસ્થ મનુષ્ય તે શબ્દને સ્પષ્ટ થાય ત્યારે જ શ્રી ભગવતી સૂત્ર : ૪ १४ Page #79 -------------------------------------------------------------------------- ________________ સાંભળે છે, અસ્પૃષ્ટ હોય ત્યારે સાંભળતા નથી. સ્પષ્ટ થાય ત્યારે એ દિશાઓમાંથી આવતા શબ્દને તે સાંભળે છે. (૩૫થે મરે! જિં ભારતયારું સારું પુરૂ, વરિયારું સારું સુડ ) હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય નજીકના શબ્દોને સાંભળે છે, દૂરના શબ્દોને સાંભળતા નથી. કક્ષા भंते ! छउमत्थे मणुस्से आरगयाइं सहाई सुणेइ, णो पारगयाइं सहाई सणे) હે ભદન્ત! જેમ છઘસ્થ મનુષ્ય નજીકના શબ્દોને સાંભળે છે, દરના શબ્દને સાંભળતો નથી, (તહા મંત ! જેવી મજુણે વાગયારું સટ્ટારૂં સુn, mો વાચા સદા મુળ?) તેમ શું કેવલી મનુષ્ય પણ નજીકના શબ્દોને સાંભળે છે અનેરના શબ્દોને સાંભળતો નથી ? (જોય! વી ગં ગાજચં ચ વરદં વા પદાઘહમwitતરું સદં જ્ઞાન પાત) હે ગૌતમ! કેવલી તે નજીકના શબ્દ ને દૂરના શબ્દોને, અને તેમની વચ્ચેના શબ્દોને પણ જાણે છે અને દેખે છે. (જે ળ મંતે! શેર કoi rā વા જાવ પાસ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેવળી મનુષ્ય પાસેના, દૂરના, વચ્ચેના અને આદિ અન્તથી રહિત શબ્દોને જાણે દેખે છે ? (गोयमा ! केवली णं, पुरथिमेणं मियं पि जाणइ, अमियं पि जाणइ, एवं दाहिणे णं पचत्थिमेणं उत्तरेणं उड़े अहे मियं पिजाणइ, अमियं पि जाणइ, सम्वं जाणइ केवली, सव्वं पासइ केवली, सबओ जाणइ पासइ, सबकालं सब भावे जाणइ केवली, सवभावे पासइ केवली, अणंते गाणे केवलिस्स अणंते दसणे केवलिस्स, निव्वुडे नाणे केवलिस्स,निव्वुडे दंसणे केवलिस्स-से तेणद्वेणं जाव पासइ હે ગૌતમ! કેવલી મનુષ્ય પૂર્વ દિશાની મિત વસ્તુને પણ જાણે છે અને અમિત વસ્તુને પણ જાણે છે. એ જ પ્રમાણે તે પશ્ચિમ દિશાની, ઉત્તર દિશાની, દક્ષિણ દિશાની, ઊર્ધ્વદિશાની, અને અદિશાની મિત અને અમિત સર્વ વસ્તુઓને જાણે છે. કેવલી સર્વસ્વ જાણે છે અને દેખે છે બધી તરફથી જાણે છે અને દેખે છે. સમસ્ત કાળમાં સમસ્ત પદાર્થોને (ભાને) કેવલી જાણે છે અને સમસ્ત પદાર્થોને કેવલી દેખે છે. કેવલીભગવાનનું જ્ઞાન અનંત હોય છે. તેમનું દર્શન ગણ અનંત હોય છે. તેમનું જ્ઞાન આવરણ રહિત હોય છે, તેમનું દર્શન પણ આવરણ રહિત હોય છે. હે ગૌતમ! તે કારણે મેં પૂર્વોક્ત કથન કર્યું છે. ટીકાથ–આ ઉદ્દેશકમાં સૂત્રકાર છદ્મસ્થ મનુષ્યનું અને કેવલી મનુષ્યનું નિરૂપણ કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે (૪૩મvi મતે મg ) હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય (ભાવિકમાનારું સારૂં ગુરૂ) વાદ્યને વગાડવાથી ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળે છે ખરા ? ઢેલ નગારા આદિ પર ડડી ટીપવાથી અવાજ નીકળે છે. શંખ આદિ વાદ્યમાં મુખ વડે હવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભરવાથી ઇવનિ નીકળે છે. તબલા પર હાથ પછાડવાથી વનિ નીકળે છે. જુદાં જુદાં વાજિંત્રોમાંથી જુદા જુદા પ્રકારને દવનિ નીકળે છે. જેમ કે ઢેલ પર ડાંડી ટીપવાથી “ધમ ધમ” અવાજ નીકળે છે. એજ વાત ( કાદવમાન શાન ઋળોતિ) પદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે– “રંગgr” આ પદ દ્વારા કેટલાંક વાજિંત્રોના ધ્વનિનાં નામ આપવામાં આવ્યાં છે (સંદરાશિ વા) મુખવડે શંખને ફૂંક મારવાથી જે વનિ નીકળે છે તેને શંખનાદ કહે છે. (સિંગરાળ વા) મૃગાદિના શિંગડામાં જ્યારે મુખવડે જોરથી હવા ભરવામાં આવે છે, ત્યારે તેમાંથી જે અવાજ નીકળે છે. તેને “શિગનાદ” કહે છે. તેને વગાડનારા લોકે પહેલાં તેમાં છિદ્ર પાડી દે છે અને પછી તેને વાજિંત્ર તરીકે ઉપયોગ કરે છે. (સંઘિયણદા િવા) નાના શંખને વગાડવાથી જ નીકળે છે તેને “શંખિકાશબ્દ” કહે છે. (મુસદાશિ પા) ખરમુખી નામના વાજિંત્રના અવાજને “ખરમુખીનાદ” કહે છે. (પચાસદાજિ વા) મટી ખર મુખીને “પિતા” કહે છે. તે પિતાના અવાજને “પિતનાદ કહે છે. (રિવરિ. રાળિ) પરિપરિતા નામનું વાજિંત્ર હોય છે તેના ધ્વનીને પરિત્તાનાદ કહે છે તે વાજીંત્રને સુવરના ચામડાથી મઢ્યું હોય છે. (પળવણનિ વા) ઢેલ વગાડવાથી જે અવાજ નીકળે છે. તેને “પણવનાદ” કહે છે. (જરા ) પડઘમ વગાડવાથી જે અવાજ નીકળે છે તેને “પટહનાદ” કહે છે.(મંમતાનિ ૩) નગારાના અવાજને “ભંભાનાદ ” કહે છે. (હોમાનિ જા ) હોરભ નામનું વાજિંત્ર હેય છે. તેને લગાડવાથી ધ્વનિ નીકળે છે તેને મેરીનાદ ” કહે છે. (મીરાશિ વા) લેરી નામના વાજિંત્રના અવાજને “ભેરીનાદ ” કહે છે. (ક્ષીરનિ વા) ગળાકારની ઝાલર (ઘંટ) સામાન્ય રીતે કાંસાની બને છે. તેને વગાડવાથી જે અવાજ નીકળે છે. તેને “ઝલ્લરીનાદ” કહે છે, (સુમિર જિ વા) દેવના નગારાને દુંદુભિ કહે છે. સામાન્ય નગારાના કરતાં તે મોટું હોય છે. તેના વિનિને “દુંદુભિનાદ” કહે છે (તારા) વિણ આદિ તારથી યુક્ત વાજિંત્રોના વિનિને “તત ” કહે છે ઢેલ આદિના નાદને " વિતત” કહે છે કાંસા, કરતાળ આદિના વનિને ઘન ” કહે છે અને વાંસળી આદિ વાદ્યોનાં વનિને “શૂષિર' કહે છે ઉપરોક્ત બધા પ્રકારના વિનિને શું છદ્મસ્થ મનુષ્ય સાંભળે છે? ગૌતમના એ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે, “તા જોયમ” હા, ગૌતમ! (૩i મgણે મારે માણારું સારું કુટ્ટ) છદ્રસ્થ મનુષ્ય વાંજિત્રોને વગાડવાથી થતાં વનિને સાંભળે છે “રં ઝહા” છે કયા કયા દેવનિને સાંભળે છે તે સ્પષ્ટ કરતા પ્રભુ કહે છે કે (સંવરાળિ વા કાર મુસિરા િવા) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૬૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ તથા ઊર્વ અને અધે દિશામાં ફેલાવા માંડે છે. એ અલને જ્યારે કાન સાથે અથડાય ત્યારે જ અવાજ સંભળાય છે. માટે જ “છએ દિશામાંથી આવતા શબ્દને તે સાંભળે છે, ” એવું પ્રતિપાદન કરાયું છે. પ્રશ્ન- (ઇમરથે મતે ! મજૂરે) હે ભદન્ત ! છવાસ્થ મનુષ્ય (જિ. બાજવા સારું કુળ, વાયારું સારું યુને?) શું પાસેના શબ્દોને સાંભળે છે કે દૂરના શબ્દોને સાંભળે છે ? ઉત્તર (જો મા! આવા સારું વળે) હે ગૌતમ ! છટ્વસ્થ શ્રોતા ઈન્દ્રિયની નજીકના શબ્દોને-કણેન્દ્રિય દ્વારા શ્રવણ કરી શકાય એટલે અંતરેથી આવતા શબ્દોને સાંભળે છે, પણ ઇન્દ્રિયના વિષયભૂત ક્ષેત્રથી દૂરના શબ્દોને સાંભળતો નથી પ્રશ્ન- ( i મંતે ! કામધે મm) હે ભદન્ત ! જે રીતે છશ્વસ્થ મનુષ્ય (ગાથા સારું સુ ) પાસેથી આવતા શબ્દોને સાંભળે છે પણ (ળો વાયારું સારું પુર) દૂરના શબ્દોને સાંભળતો નથી, “ તgમતે ” એજ પ્રમાણે, હે ભદત ! (વહી મgણે) “કેવલી ભગવાન” ( માળા સારું સુર) શું પાસેના શબ્દોને જ સાંભળે છે અને ( પાયારું સારું છે ૬) દરથી આવતા (અયોગ્ય પ્રદેશમાંથી આવતા) શબ્દોને સાંભળતા નથી? ઉત્તર- (વહી માથું વા વા વા જાવ પણ) હે ગૌતમ! કેવલજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયની નજીકમાં રહેલા અને ઈન્દ્રિયથી દૂર રહેલા શબ્દને યથા (વકૂઢiતિયં સહં જ્ઞાન, વાસ૬) અત્યંત દૂરવર્તી શબ્દોને અને અત્યંત નિકટવર્તી શબ્દને પિતાના કેવળજ્ઞાન દ્વારા જાણે છે. અને દેખે છે કેવળજ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એ જ્ઞાન દ્વારા કેવી સમસ્ત વિષયને સ્પષ્ટરૂપે જાણી શકે છે. તથા કેવલી ભગવાન કેવળ દર્શનથી સમસ્ત વિષયને સ્પષ્ટ રીતે ખે છે. હવે તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચે પ્રશ્ન પૂછે છે( से केणद्वेणं त चेव केवलीणं आरगयाई वा पारगयं वो जाव पासई ) . ભદત ! આપ શા કારણે એવું કહો છો કે કેવળી ભગવાન દૂરના અને પાસેના શબ્દને કેવળજ્ઞાન દ્વારા જાણે છે અને કેવળદર્શન દ્વારા દેખે છે? ઉત્તર- “ગોરમા ” હે ગૌતમ! ( જેવી કુરિઅમે મિથ જ ના અનિચે જ કાળ ) કેવલી ભગવાન, કેવળજ્ઞાનના પ્રભાવથી પૂર્વદિશાના પરિ મિત-ગામ નગર આદિને પણ જાણે છે અને પરિમિત અનત અથવા અસંખ્યાત સમસ્ત જીવ અછવાદિક પદાર્થોને પણ જાણે છે, “ઘ” એજ શ્રી ભગવતી સૂત્ર : ૪ १७ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે (વાહિi, pવસ્થિi, ઉત્તળ, સુદૃઢ, અમ' રિ :જરૂ, અમિર્ચ દિ કાળ ) તેઓ દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉર્વ લેકમાં અને અધલેકમાં–સર્વત્ર-પદાર્થોને પણ જાણે છે અને દેખે છે, એટલું જ નહીં પણ અપરિમિત પદાર્થોને પણ જાણે છે અને દેખે છે. (સર્વ કાર્ દેવી. સવં પાસ વરી ) કારણ કે સિદ્ધાંતની એવી માન્યતા છે કે કેવલી ભગવાન કેવળજ્ઞાન વડે સમસ્ત રૂપી, અરૂપી પદાર્થોને તેમની અનંત પર્યાયે સહિત જાણે છે, અને કેવળદર્શન વડે સમસ્ત રૂપી અને અરૂપી દ્રવ્યને તેમની અનંત પર્યાયે સહિત દેખે છે. (સંદરનો કાળરૂ ઘાસર) કેવલી ભગવાન સર્વ પ્રકારે દ્રવ્યાદિકના સમસ્ત પ્રદેશને-જે જે દ્રવ્યના જેટલા જેટલા પ્રદેશે છે તે સઘળા પ્રદેશોને જાણે છે અને દેખે છે (દવારું નવમા જ્ઞા વરી) તેથી કેવલી ભગવાન સર્વકાળ-ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં–જીવ, અજીવ આદિ સમસ્ત પદાર્થોને જાણે છે અને (સવમા પાસ) તેઓ સમસ્ત ભાવેને દેખે છે. કારણ કે તે વાતે ના વરિષ્ઠ ) કેવલી ભગવાનનું જ્ઞાન અનંત પદાર્થોને જાણતું હોવાથી અનંત હોય છે ( મતે સળે દેવસ્ટિાર) અનંત અર્થોને પ્રકટ કરનારૂં હોવાને કારણે તેમનું કેવળદર્શન પણ અનંત હોય છે. (નિરગુડે ના ફેવરિત) જ્ઞાનાવરણીય કર્મોનો સર્વથા ક્ષય થવાથી તેમનું તે જ્ઞાન આવરણ રહિત હોય છે. ( રિવ્યુ રળે વરિરસ ) દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી તેમનું દર્શન પણ અનંત હોય છે (સે તેનાં જાવ પાણરૂ ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવલી ભગવાન પાસેના શબ્દોને પણ જાણે દેખે છે અને દૂરના શબ્દોને પણ જાણે છે, દેખે છે. તે સૂ૧ / છદ્મસ્થકેવલી કે હાસાદિ નિરૂપણ છા અને કેવલીના હાસ્યાદિનું નિરૂપણ મથે મેતે ! ” ઈત્યાદિ ! સૂત્રાર્થ– ( રૂમ મેતે ! ઘા રસુરાપss an) હે ભદન્ત! શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ છદ્મસ્થ મનુષ્ય હસે છે ખરો ? અને કઈ પણ વસ્તુ લેવાને માટે તે ઉત્કંઠા કરે છે ખરે ? (હંતા જોયમાં ! દસેક વા, વરણુયાણક7 વા) હા ગૌતમ ! છવાસ્થ મનુષ્ય હસે છે પણ ખરે અને કઈ ઈચ્છત વસ્તુ મેળવવાને માટે ઉત્કંઠા પણ કરે છે. (કાળું મને ! છ૩મથે મળુ જ્ઞ ૩ણુથાકા, તથાળે ઘટી fક ફકર વા સુચાણા વા) હે ભદન્ત ! જેવી રીતે છાસ્થ મનુષ્ય હસે છે અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ઉત્સુક હોય છે, એવી રીતે શુ કેવલી ભગવાન પણ હસે છે અને ઉત્સુકતા સેવે છે ખરાં? (જો ! જે ફળ જમ) હે ગૌતમ ! એવું બનતું નથી. (૨ ને મંતે! કાત્ર નો વિટી = વા કસુવાવા ) હે ભદત ! આપ શા કારણે એવું કહે છે કે છવાસ્થ મનુષ્યની જેમ કેવલી ભગવાન હસતા નથી અને કઈ વસ્તુ માટે ઉત્સુકતા પણ રાખતા નથી ? (જયમાં ! નવા જરિત્તમોહss વિભg go હૃત્તિ ૩૪૩થાચંત્તિ વ) હે ગૌતમ ! જીવે ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુકતાવાળા હોય છે. ( તે નં દિલ વધિ-લે તેni =ાવ-નો તા વેવી હશેષ વા સુચારૂ વા) પણ તે ચારિત્રમેહનીય કર્મને કેવલી ભગવાનને તે સર્વથા ક્ષય થઈ ગયેલ હોય છે, તે કારણે તેઓ હસતા પણ નથી અને કોઈ વસ્તુ માટે ઉત્કૃતિ પણ હોતા નથી. (ત્રીજે જે મંતે ! હુકમો વા સુચના વા wવચલી ચંપણ?) હે ભદન્ત ! હસતો અને ઉત્કંઠા કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિનો બંધ બાંધે છે? (નોરમા ! સાંધા વા અવિવંર વા) હે ગૌતમ હસતે અને ઉત્કંઠિત જીવ સાત કે આઠ કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે. (નેર મત્તે ! ફરમાને સુચના આપઘણી વંધ) હે ભદન્તા હસતે અને ઉત્કંઠાવાળે નારક જીવ કેટલી કર્મપ્રકૃતિને બંધ બાંધે છે? (गोयमा ! सत्तविह बंधए वा अढविह बंधए वा, एवं जाव वेमाणिए-पोहत्तएहि જીવિચારનો વિચપનો) હે ગૌતમ! હસતે અથવા ઉત્કંઠાવ છો નારક જીવ સાત કે આઠ કર્મપ્રકૃતિને બંધ બાંધે છે. એ જ પ્રમાણે વૈમાનિક પર્યન્તના વિષયમાં સમજવું. બહુવચનવાળા સૂત્રોમાં જીવ અને એકેન્દ્રિયને છેડી દઈને ત્રણ ભુગ સમજવા. (૪૩મથે i મતે ! મgણે નિદાદુકા ના પચઢા= =ા ?) હે ભદન્ત ! શું છવાસ્થ મનુષ્ય નિદ્રા લે છે? તથા શું તે ઉભે પણ નિદ્રા લે છે ? (हंता गोयमा ! निदाएज्ज वा, पयलाएज्ज वा-जहा हसेज्जवा तहा-णवरं दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं निहायति वा पचलायंति वा-ते णं केवलिस्स नस्थिશf રેવ) હાં, ગૌતમ! તે નિદ્રા લે છે તથા તે ઉભા ઉભા પણ નિદ્રા લે છે. જે રીતે છાસ્થ મનુષ્ય અને કેવલી ભગવાનના હાસ્ય અને ઉત્કંઠા વિશેના પ્રશ્નોતર પહેલાં આપવામાં આવ્યા છે, એ જ પ્રમાણે તે બન્નેના નિદ્રાના વિષયમાં પણ પ્રશ્નોત્તરો સમજી લેવા. તેમાં ફકત એટલી વિશેષતા વાનમાં રાખવી છદ્મસ્થ જીવ દર્શનાવરણીય કર્મના ઉદયને લીધે નિદ્રા લેતે હોય છે, પણ કેવલી ભગવાનના દર્શનાવરણીય કર્મને બિલકુલ ક્ષય થઈ ગયેલ હોય છે તે કારણે તેમનામાં નિદ્રા કે પ્રચલાને અન્તર્ભાવ હોય છે. બીજ સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ કથન આગળના કથન પ્રમાણે જ સમજવું. (મંતે રિફાયનાળે જા જાય છે 8 વાગ્મતવાલીગો વંઘટ્ટ?) હે ભદન્ત નિદ્રા લેતે જીવ અથવા ઉભા ઉભા નિદ્રા લેતે જીવ કેટલી કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે. (गोयमा ! सत्तविहबधए वा अविहबंधए वा-एवं जाव वेमाणिए, पोहत्तिएस નMિશિવનો નિયમંnો) હે ગૌતમ ! નિદ્રા લેતે અથવા પ્રચલાયુક્ત જીવ સાત પ્રકારના કર્મપ્રકૃતિયોને અથવા આઠ પ્રકારની કર્મપ્રકૃતિ ને બંધ બાંધે છે. વૈમાનિકે પર્યન્તના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. બહુવચનવાળાં સૂત્રોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ જાણવા. ટીકાર્થ–છદ્મસ્થ મનુષ્ય અને કેવલી ભગવાન વિષે થોડાં વધુ પ્રશ્નોત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યાં છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે “ ૪૩માં મરે! ” હે ભદન્તા છદ્મસ્થ મનુષ્ય (gણેક વા, લક્ષણs ft) શું હસે છે ખરો? શું તે કઈ વસ્તુને માટે ઉત્સુક્તા સેવે છે ખરો? કેઈપણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ઝંખવું તેનું નામ ઉત્સુકતા અથવા ઉત્કંઠા છે. મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવાબ આપે છે (હૃતા જોયમr!) હા, ગૌતમ! (સુજ્ઞ વા કુંથાગ વા) છદ્મસ્થ મનુષ્ય હસે પણ છે અને ઉત્સુકતાવાળો પણ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાને માટે તે આતુર હોય છે. પ્રશ્ન-( જાણે મંતે ! ૪૩થે મgણે દુન્ન, વસુથાપક) હે ભદન્ત ! જેવી રીતે છઘસ્થ મનુષ્ય હસે છે અને ઉત્કંઠિત હોય છે. ( તાળ જેવી દિ થા, ઉષ્ણુયાગ વા) એ જ પ્રમાણે શું કેવળજ્ઞાની ભગવાન હસે છે અથવા ઉત્સુકતાવાળા હોય છે? ઉત્તર-(ચમા જો કુળ સમ) હે ગતમ! એવું બનતું નથી. પ્રશ્ન-(જે ળળ મતે ! જાવ તો રક્ષા જેવી દુક7 વા કરવા જા) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેવળજ્ઞાની ભગવાન હસતા પણ નથી અને ઉત્કંઠિત પણ હોતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે કે ( જોગમ! जं गं जीवा चरित्तमोहणिज्जस्स कम्मस्स उदएणं हसंति वा उस्सुयायति वा ) ગૌતમ ! તું એ વાતને બરાબર સમજી લે કે હસતા અથવા તે ઉત્સુકતાવાળા જીવના ચારિત્ર મોહનીય કર્મને ઉદય હોય છે. ચારિત્રમેહનીય કર્મની જ એક પ્રકૃતિ હાસ્ય છે, તે પ્રકૃતિના ઉદયમાં જ એવું બને છે. કેવલી ભગવાન નનું તે ચારિત્રમેહનીયકર્મ ઉદયમાં નથી, કારણ કે તેને તે ક્યારનોય સદંતર નાશ થઈ ગયો હોય છે. ત્યાર બાદ જ્ઞાનાવરણીય આદિ કમને ક્ષય થાય છે. આ રીતે (૨ of ગસ્ટિરર રચિ) કેવલી ભગવાનના ચારિત્રમોહનીય કમને ક્ષય થઈ ગયે હોવાથી તેઓ હસતા પણ નથી અને કઈ વસ્તુને માટે શ્રી ભગવતી સૂત્ર : ૪ SO Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્કંઠા પણ કરતા નથી. (રે તેણળ કાર નો ઇi તા દેવી ) ઉપરોકત વાત જ આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવી છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને જીવન કર્મબન્ધન વિષે નીચે પ્રશ્ન પૂછે છે પ્રશ્ન-(વીવેof મતે હુમાળે વા સુચનાને વા રૂ ૫vયો ધં?) હે ભદન્ત ! હસતે અથવા ઉત્સુક્તાવાળે જીવ કેટલી કર્મપ્રકૃતિને બંધ બાંધે છે ? ઉત્તર-(વોયમારવિવધ વા વિઠ્ઠધા રા–પર્વ નાa માળિ) હે ગૌતમ ! એ સંસારી જીવ સાત પ્રકારનાં કમેને બંધ છે છે. અથવા આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે. વૈમાનિકે પર્યન્તના ના વિષયમાં આ પ્રમાણે જ સમજવું. હવે નારકના વિષયમાં ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે કે તેને grot સોળ વા કુચમા વા કપડી રંધર ?) હે ભદન્ત હસતે તથા ઉકંડિત નારક જીવ કેટલી કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે? ઉત્તર–(જો મા ! સત્તવિધા ઘા કવિધ વ ) એ નારક જીવ સાત અથવા આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે. શંકાનરકમાં તે નિરંતર દસ પ્રકારની ક્ષેત્ર આદિ વેદના ભગવતી પડતી હોય છે. ત્યાં તે હાસ્ય અથવા ઉત્સુક્તાની સંભાવના જ હોતી નથી. તે નારક જીવ હાસ્ય અને ઉત્સુકતાની અપેક્ષાએ સાત અથવા આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે, એ વાત કેવી રીતે સંભવી શકે ? સમાધાન–તીર્થંકર પ્રભુના જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાને ત્પત્તિકકલ્યાણક, વગેરે માંગલિક પ્રસંગે નારક જીમાં પણ હાસ્ય અને ઉત્સુકતાના ભાવ સંભવી શકે છે, તે પ્રકારની શકયતાને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. (વં જ્ઞાવ વેજાઈના) એજ પ્રમાણે (જીવ અને નારફના પ્રશ્નોત્ત પ્રમાણે) વૈમાનિક દેવે સુધીના ૨૩ દંડકો વિષેના પ્રશ્નોત્તરે! પણ સમજી લેવા જોઈએ. પણ તે પ્રશ્નોત્તરમાં સમુચ્ચય જીવ અને નારકના આલાપકો ( પ્રશ્નોત્તરે) ને સમાવેશ કરે નહીં સમુચ્ચય જીવને આધાર લઈને ૨૫ આલાપો થાય છે. પણ તેમાંથી જીવ અને નારકના બે આલાપક તે ઉપર આપવામાં આવ્યા છે. બાકીના ભવનપતિ આદિના આલાપ નીચે પ્રમાણે છે-(મવાવરૂ મતે ! હરમાને વા સુચનાને વા મીત્રો બંધ? જોયા ! સત્તવિધા વા બદ્રવિધા વા) ઈત્યાદિ. શંકા–મૂળ સૂત્રમાં તે સમસ્ત સંસારી જીના હાસ્ય અને ઉત્સુક્તાના વિષયમાં આલાપક (પ્રશ્નોત્તર) આપવામાં આવેલ છે. સમસ્ત જીવમાં તે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવોને પણ સમાવેશ થાય છે પણ તેમનામાં તે હાસ્ય અને ઉત્સુકતા સંભવી શકતા નથી તે તેમાં શું અસંગતતા નથી લાગતી? સમાધાન–એવી શંકા અહીં કરવી જોઈએ નહી, કારણ કે (કૃથિરાજો जो वायुवनस्पतिकायजीवानामपि पूर्वभविकहासादिपरिणामग्रहणेन हासादि શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ રંમવાર) પૃથ્વીકાય, જળકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ એકેન્દ્રિય જીવોમાં પણ પિત પિતની પૂર્વ પર્યાય (પૂર્વભવ) ની અપેક્ષાએ હાસ્યાદિ પરિણામો સંભવી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વર્તમાનમાં એકેન્દ્રિયરૂપે ભવધારણ કરેલા છમાં હાસ્ય આદિ વૃત્તિઓ સંભવી શકતી નથી, પણ તે બધાં જ તેમની પૂર્વભવની કઈ પર્યાયમાં અવશ્ય હાસ્યાદિ પરિણામવાળા હશે જ આ રીતે પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તેમનામાં હાસ્યાદિ પરિણામ ઘટાવી શકાય છે. એ દૃષ્ટિએ વિચાર કવેવામાં આવે તે ઉપરોક્ત સૂત્રપાઠમાં કોઈ અસંગતતા દેખાશે નહી (૧૬ ઘણી) પૃથક સત્રમાં (બહુવચનવાળાં સૂત્રોમાં) જેમકે-“ નવા મંતે ! માળા ના उस्सुयमाणा वा, कइ कम्मपयडिओ बंधति १ गोयमा ! सत्तविहबधगा वा अविह વંશના જા” ઇત્યાદિ સૂત્રોમાં–“ ગોવેજિરિચવાનો નિયમં” જીવ અને એકેન્દ્રિય સિવાયના ત્રણ ભંગ સમજવા. અને જીવ પદને તથા પૃથ્વીકાયદિના એકેન્દ્રિય પદેને છોડી દઈને, એ સિવાયના નારક આદિ ૧૯ પદમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. તથા જીવ પદને અને પૃથ્વીકાય આદિ પદમાં બહુ વચનવાળે એક જ ભંગ કહેવું જોઈએ, કારણ કે જીવોની સંખ્યા ઘણી જ હોવાથી તેમના એકથી વધારે ભંગ બનતા નથી. તે ભંગ આ પ્રકારને છે (जीवाः खलु भदन्त ! हसन्तो वा, उत्सुकायमाना वा कतिकर्मप्रकृतीः बघ्नंति ? નૌતમ! પવિતા , કવિધવા ) આ રીતે બહુવચનવાળો એક જ ભંગ અહીં બને છે. પણ નારકાદિકમાં ત્રણ ભંગ બને છે. તેમને પહેલે ભંગ આ પ્રમાણે છે. (સર્વે ઇવ સવિઝવવા) બીજો ભંગ આ પ્રમાણે છે- ( સદવિધર્મવધાઢ સદવિપક્રર્મવ ) ત્રીજો ભંગ આ પ્રમાણે છે-“uત્તવિધwËવધા કર્ણવિરામ વા . કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્ત નારકાદિ પ્રથમ ભંગની અપેક્ષાએ સાત પ્રકારના કર્મોનો બંધ બાંધે છે, બીજા ભંગની અપેક્ષાએ ઘણુ નારકાદિ છ સાત પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે અને કેટલાક આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધે છે ત્રીજા ભંગની અપેક્ષાએ ઘણુ નારક આદિ જે સાત પ્રકારનાં કર્મોને બંધ બાંધતા હોય છે અને ઘણું નારકાદિ જો આઠ પ્રકારનાં કર્મોને બંધ બાંધતા હોય છે. છઘસ્થ અને કેવલીના વિષયમાં વિશેષ વાત પ્રકટ કરવાના હેતુથી સૂત્રકાર ( 99થે મંતે મજુત્તે) ઈત્યાદિ સૂત્રો કહે છે. પ્રશ્ન-હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય (નિરાક7 વા) નિદ્રા લે છે ખરો ? (ઉથાપન વા) શું તે પ્રચલા ( ઉભા ઉભા નિદ્રા) લે છે ખરો? શાસ્ત્રમાં નિદ્રાના પાંચ પ્રકાર કહ્યા છે-(૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા () પ્રલાપ્રચલા અને (૫) ત્યાદ્ધિ. આ સૂત્રમાં નિદ્રા અને પ્રચલાની અપેક્ષાએ ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ છે. ઉત્તર-(જોયા!) હે ગૌતમ ! “હું નિરાશકર વા યા 'હા, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭ર Page #87 -------------------------------------------------------------------------- ________________ ' છદ્મસ્થમનુષ્ય નિદ્રા પણ લે છે અને પ્રચલા પણ લે છે. છદ્મસ્થ કરતાં કેવલી ભગવાનમાં શી વિશિષ્ટા હાય છે તે સૂત્રારે નટ્ટા ક્ષેન ના તફા ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કર્યુ છે. જેવી રીતે છદ્મસ્થ અને કેવલીના હાસ્યાકિના વિષયમા પ્રશ્નોત્તરા આ સૂત્રમાં આગળ આપવામાં આવેલા છે, એજ પ્રમાણે તે બન્નેની નિદ્રા વગેરેના વિષયમાં પણ પ્રશ્નોત્તર સમજી લેવા “ નવરું ” પણ પહેલાનાં પ્રશ્નોત્તરી કરતાં આ પ્રશ્નોત્તામાં જે વિશિષ્ટતા છે તે નીચેના સૂત્રમાં બતાવવામાં આવી છે-( સિળાવળિજ્ઞક્ષ જમ્મત કરૢાં નિયંત્તિ, ચઢાયંતિ ના કે ન વહિ નસ્થિ-અન્ન તૅ ચૈત્ર) નિદ્રા અને પ્રચલા આવ ભાનું કારણ દનાવરણીય કર્મના ઉદય ગણાય છે, તેથી તેને નિદ્રા અથવા પ્રચલા આવે છે. પણ કેવળજ્ઞાનીના દર્શનાવરણીયકમ ના સથા ક્ષય થઈ ગયે હાય છે. તેથી તેના અભાવે કેવલી ભગવાનમાં નિદ્રા અને પ્રચલાના અભાવ હાય છે. ખાકીનું સમસ્ત કથન આગળ મુજમ સમજવું. ગૌતમસ્વામીને પ્રશ્નઝીન અંતે ! નિાચમાળે વા વચઢાયમાળે વા જમવનટી બંધદું ?) હે ભદ્દન્ત ! નિદ્રા લેતેા તથા પ્રઘલાયુક્ત જીવ કર્માંની કેટલી પ્રકૃતિયાના બંધ બાંધે છે ? મહાવીર પ્રભુ તે પ્રશ્નના ઉત્તર આપતા કહે છે–( પોયમા !) હૈ ગૌતમ (સત્તવિËષના અદુનિËપણ્ વા ) એવા જીવ કની સાત પ્રકૃતિયાના બંધ બાંધે છે અથવા આઠ પ્રકૃતિયાના ખંધ બાંધે છે. ( થયું લાય તેમાળિય ) જીવાભિલાપની જેમ ( જીવ વિષયક પ્રશ્નોત્તરાની જેમ ) જ નારાથી વૈમાનિક દેવા પન્તના આલાપકે! (પ્રશ્નોત્તરા ) સમજી લેવા. મહુવચનમાં જે વિશેષતા છે તે દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે કે (જાત્તિgનીને નૈચિનનો તિયમંતો) જીવ વિષયક અહુવચનવાળા આલાપક સૂત્રેામાં જીવપદ અને એકેન્દ્રિય પૃથ્વીકાયાદિ વિષયક પદને છેડી દઈને ત્રણ ભંગ સમજવા જોઇએ. કારણ કે જીવ તથા પૃથ્વીકાય વગેરેના જીવાની સખ્યા ઘણી મેાટી છે. તેથી એક વચનવાળા ભંગ અહીં સ’ભવી શકતા નથી. ત્યાં તે સાત પ્રકારના મધક તથા આઠ પ્રકારના મધક” એવા એક જ લગ સભવે છે. નારક આદિ ૧૯ પદોમાં ત્રણ ભંગ સંભવી શકે છે આ વિષયનું સ્પષ્ટીકરણ પાછળ કરવામાં આવેલું છે ॥ સૂ ૨ ૫ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ હરિનૈગમિષિદેવ કી શક્તિ કા નિરૂપણ શક્રના કૃત હિરણેગમેષી દેવનું વક્તવ્ય (હરિનું મંતે ! ) ઈત્યાદિ. સૂત્રાર્થ ીનં મને! રિળનમેલી સપૂવ થાનમ સમાળે નિ નમાઓ જન્મ સારૂ ) હે ભદન્ત ! શકેન્દ્રને દૂત એવા હરિણગમેષી નામના દેવ જ્યારે સ્ત્રીના ગર્ભનું સહરણ કરે છે ત્યારે શુ તે તેને એક ગર્ભાશયમાંથી કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકી દે છે ? ( નોનોનિ સાક્) અથવા ગર્ભાશયમાંથી ગને બહાર કાઢીને શુ' તે તેને ચે નિ દ્વારા ખીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી દે છે ? ( નોળીયો માર્ ) અથવા ગર્ભાશયમાંથી ગર્ભને ચેાનિ દ્વારા બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી દે છે? ( નોળિયો નોળિ` સાફ્ફ, ) અથવા ચેનિ દ્વારા ગર્ભ ને બહાર કાઢીને તેને ખીજી સ્ત્રીની ચેાનિદ્વારા તેના ગર્ભાશયમાં મૂકી દે છે ? ( ગોયન્ત નો ગબ્બો પમ સાકર નો નમો નોનિ સાફ, નોળિયો નોળિ_સાફ) હે ગૌતમ ! હરિગ્રેગમેષી દેવ એક ગર્ભાશયમાંથી ગને લઈને ખીજા ગર્ભાશયમાં તેને મૂકતેા નથી, તે ગર્ભાશયમાંથી ગને કાઢીને ચેાનિદ્વારા તેને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકતા નથી અને તે યાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને નિદ્વારા જ તેને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકતા નથી, પણ ( વામુસિય પામુદ્ધિય ગ માવામેળ અબાવાનું નોળિયો મૈં સાફ ) ગર્ભને કાઇ પણ જાતની પીડા ન થાય એવી રીતે તેના હાથથી સ્પર્શ કરીને, ચેાનિમાર્ગ દ્વારા તેને કાઇ પણ પ્રકારની પીડા પહેાંચાડચા વિના અહાર કાઢીને, ખીજા ગર્ભાશયમાં મૂકી દે છે. ( પમૂળમંત ! રિળનમેસી સન્નાસ નાં પૂણ થીમ્નસિસિવા રોમવૃત્તિ ના સાત્તિર્વા નીત્તિર્થા) હે ભદ્દન્ત ! શક્રના દૂત હિરણે. ગમેષીદેવ સ્ત્રીના ગર્ભને નખાના અગ્રભાગમાં અથવા રામેાના છિદ્રદ્વારમાં રાખવાને તથા ત્યાંથી તેને બહાર કાઢવાને શક્તિમાન હાય છે ખરા ? ( દંતા पसू नो चेव of तस्स गन्भस्स किंचि वि आबाद्द् वा, विबाहूं वा उत्पाज्जा छबिच्छेदं पुण करेज्जा, ए सुहुमं च णं- साहरेज्ज वा नीरेज्ज वा ) | શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ ! તે દેવ આ પ્રમાણે કરવાને સમર્થ હાય છે. તે દેવ ગર્ભને સહેજ પણ પીડા થવા દેતા નથી, તે શરીરને પણ ઈંતે નથી. તે તેને સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે અને બહાર કાઢે છે. ટીકા”—કેવળીનું પ્રકરણ ચાલતું હાવાથી કેવલી ભગવાન મહાવીરના ગન્તર સક્રમણને અનુલક્ષીને આ સૂત્રદ્વારા સૂત્રકાર ગર્ભસ્ર હરણના વિષયમાં પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટીકરણ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( હરીાં મંતે ! ફળનમેલી સપૂત્ર ) હે ભદન્ત ! ઇન્દ્રના હરિણગમેષી નામના કૃતમાં શું એવી શક્તિ રહેલી છે કે તે ( સ્થળ=મ') એક સ્ત્રીના ગને ( સજીવ પુદ્ગલપિંડરૂપ ભ્રૂણને) તેના ગર્ભાશયમાંથી કાઢીને બીજી સ્ત્રીના ગર્ભોશયમાં મૂકી શકે છે ? એજ વાત ( સંમાળે દિ' ગાત્રો જ્ન્મ સાફ ) આ સૂત્રદ્વારા પ્રકટ કરવામાં આવી છે. હિરણેગમેથી દેવને શક્રના દૂત કહેવાનું કારણ એ છે કે તે શકેન્દ્રને અધીન હાય છે. શકેન્દ્રની આજ્ઞાથી જ તે દેવ ગર્ભનું સહરણ કરે છે. ગર્ભનું સહરણ વુ' એટલે એક સ્ત્રીના ગર્ભાશયમાંથી તેને ઉઠાવિ લઈને ખીજી સ્ત્રીના ગર્ભાશયમાં તેને મૂકી દેવા. નિગમેષી દેવને માટે અહીં ઔપચારિક રીતે હરિ ’ પદ્મના પ્રયાગ કર્યાં છે-ખરી રીતે તે તે ઈન્દ્રના દૂત જ છે. આ વિષયમાં સૂત્રકારે અહી ચતુભ'ગી (ચાર વૈકલ્પિક પ્રશ્નો) પ્રકટ કરેલ છે. તે ચતુભંગીના પહેલા ભંગ તા ઉપર ખતાવવામાં આવ્યા છે. હવે ખીજો ભંગ (વૈકલ્પિક પ્રશ્ન ) બતાવવામાં આવે છે. ( નમાો નોનિ સાફ્ ) શુ તે એક ગર્ભાશયમાંથી ગને ઉઠાવી લઇને યોનિદ્વારા તેને ખીજા ગર્ભાશયમાં ગાઢવી દે છે ? " હવે ત્રીજો ભંગ પ્રકટ કરવામાં આવે છે- ( ગોળીગો ગમ' બ્રાહ૬ ) શું તે ચેાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને તેને ખીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી ઢે છે ? એટલે કે તે ગર્ભને સીધેા ખીજી સ્ક્રીના ગર્ભાશયમાં પહોંચાડી શકે છે કે નહી' એ જાણવાના આ પ્રશ્નના આશય છે. ચાથેા ભંગ આ પ્રમાણે છે- (નોળિયો નોળિ સાફ ) શું તે દેવ ચેનિદ્વારા એક સ્ત્રીના ગર્ભાશયમાંથી ગર્ભને બહાર કાઢીને બીજી સ્રીની ચેનિદ્વારા તેને તેના ગર્ભાશયમાં મૂકે છે ? પ્રશ્નકારના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે શુ તે હરણેગમેષી દેવ પ્રથમ સ્ત્રીના ગર્ભાશયમાંથી પકડીને તેની ચેનિમાંથી ગલને બહાર કાઢે છે અને પછી બીજી સ્ત્રીના ચેાનિદ્વારા તે ગર્ભને તેના ગર્ભાશયમાં મૂકી દે છે ? 66 પ્રશ્નોના ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “ નોયમા ! ” હે ગોતમ ! “ નો ગમાનો નમ્' સ ્રર્ ” તે હરણેગમેષી દેવ પ્રથમ સ્ત્રીના ગર્ભાશયમાં તેને પહોંચાડતા નથી. આ રીતે પહેલા ભગના (વૈકલ્પિક પ્રશ્નનેા) પ્રભુદ્વારા નકારમાં જવામ અપાયા છે. સોમાઓ નહિં બ્રાફ '' તે એક ગાં શયમાંથી ગાઁને ઉઠાવી લઈ ને ચેાનિદ્વારા તેને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં સત્તા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ નથી. આ રીતે ખીજા ભગને! પણ નકારાત્મક જવાબ મળે છે. “ નો નોળિયો નોનિ સાફ' તે ચેાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને ચેાનિદ્વારા બીજા ગર્ભાશયમાં તેને સૂકતા નથી. આ રીતે ચેાથા ભંગના પણ નકારાત્મક જવાબ મળ્યા છે. પણ “ વામુત્તિય પામુલિયન્ત્રાવાઢેળવવા, નોનમો નમ સાફ ” તે તેના હાથ વડે ગર્ભના સ્પેશ કરી કરીને, તેને કાઇ પણુ પ્રકારની પીડા ન પહોંચે એવી રીતે, ચેાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં તેને મૂકે છે. આ રીતે ત્રીજા ભંગના અહીં સ્વીકાર થયા છે. ચેાનિદ્વારા ગર્ભના સહુરજીની જે વાત અહી પ્રકટ કરવામાં આવી છે તે કવ્યવહાર અનુસાર કરવામાં આવેલ છે. ગર્ભનું હિરણેગમેષી દેવવર્ડ કેવી રીતે સહરણ થાય છે એ બતાવ્યા પછી તે દેવનું સામર્થ્ય કેટલુ છે તે ખતાવવાને માટે સૂકારે નીચેના પ્રશ્નાત્તર આપ્યા છે, ગૌતમ સ્વામીના પ્રશ્ન—“ વમૂળમ ંતે ! ફળેમેસ†લાસપૂર્ણ ફથી જન્મ સાત્તિ`ત્તિ રોય 'ત્તિ સાત્તિવ્ ? ” હે ભદન્ત ! શુ શકેન્દ્રના કૃત હરિગ્રેગમેષી દેવમાં, સ્ત્રીના ગર્ભને નખાગ્રમાર્ગ દ્વારા અથવા રોમછિદ્ર દ્વારા અ ંદર પ્રવેશ કરાવી દેવાનું અને નખાગ્રમા દ્વારા અથવા રામછિદ્ર દ્વાર તેને બહાર કાઢી શકવાનું સામર્થ્ય છે ખરૂ ? "" ki મહાવીર પ્રભુ તે પ્રશ્નના જવાખ આપતા કહે છે. “તા પમૂ હા ગૌતમ ! તે એમ કરવાને સમર્થ છે. પણ ગર્ભાશયમાંથી ગર્ભને બહાર કાઢતી વખતે " नो चेव णं गब्भस्स किं चि वि आबाह वा विवाह वा उपाएज्जा ” તે દેવ તે ગર્ભને સહેજ પણ પીડા થવા દેતા નથી. · આખાધા ’ એટલે થાડી પીડાં અને “ ન્યામાધા ” એટલે અધિક પીડા, એટલુ જ નહી પણ નો ચેવછવિછે. પુળ રેના ” તે સમયે તે ગર્ભના શરીરનું છેદન પણ કરતા નથી. તે પછી એ ગર્ભનું સહરણ કેવી રીતે શકય અને છે, એ વાત પ્રકટ કરવાને માટે નીચેનું સૂત્ર આપ્યું છે- “ સુન્નુમ વ ળ' જ્ઞાન મૌન વા' એટલું સૂક્ષ્મ સહરણ અને નિર્હરણ હોય છે કે ગર્ભના શરીરનું છેદન કરવાની જરૂર જ રહેતી નથી કારણ કે એવું કરવાનું સામાથ્ય રવામાં હાય છે જ તેમનું તે સામર્થ્ય અકલ્પનીય હાય છે. તે દેવ તે ગર્ભને બની શકે તેટલા સૂક્ષ્મ બનાવીને ગર્ભાશયમાંથી બહાર કાઢે છે. અરે તેને બીજા ગર્ભાશયમાં મૂકી દે છે. આ ક્રિયા થાય ત્યારે ગર્ભને સહેજ પણ પીડા થતી નથી સૂક શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ અતિમુસ્ક અનગાર કે સ્વરૂપ કા નિઅપણ અતિમુક્ત અણગારની વક્તવ્યતા–– “તે જ તેનું સમg” ઈત્યાદિ સૂત્રાર્થ– ( તેનું છે તે ) તે કાળે અને તે સમયે (સમાન માગો મહાવીરરસ તેજારી) શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય (અરે ના') અતિમુક્ત નામના એક અણગાર હતા. ( કુમાર ) તેઓ કુમારશ્રમણ હતા. એટલે કે બાલ્યાવસ્થામાં જ તેમણે દીક્ષા લીધી હતી (પાછુ મરણ જાગ વિળ) તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા હતા અને વિનીત પર્યન્તના ગુણોથી યુક્ત હતા. (ત સે કમુરે માસમણે જયા સારું મારિ જયંતિ નિમિMરિ) હવે એક દિવસ એવું બન્યું કે ભારે વર. સાદ વરસી રહ્યા પછી ( વરસાદ બંધ થશે ત્યરે) તે અતિમુક્તક નામના બાળમુનિ (કavહ-રાણાયા વહિા સંઘટ્રિપ વિરાણ) બગલમાં રજેહરણ અને હાથમાં પ્રાત્રને લઈને શરીર ચિતાની નિવૃત્તિ માટે બહાર ગયા. ( તિમુ કુમારમણે વફાં માણં' પાસ૬) ત્યાં તે અતિમુક્તક બાલમુનિએ વહેતું પાણી જોયુ. (સિત્તા મદિયાપ & ધંધ૬) વહેતા પાણીને જોઈને તેમણે તેને આડી માટીની પાળ બાધી. ( અંધિત્તા જાવિયા મેં, જાવિયા ને नाविओ विव णावमय पडिगगहगं उदगंसि क पव्वाहमाणे पव्वाहमाणे अभिरमइ) પાળ બાંધીને પાણીમાં તેમનું પાત્ર મૂકયું અને “આ મારી નાવડી છે” એમ કહેતાં નાવિકની જેમ પિતાની પાત્રને નાવડી જેવું માનીને પાણીમાં તરાવવા માંડયું. આ રીતે પિતાના પાત્રને ( ત વ થેરા કહ્યું ને તમને મજાવં મgવારે તેને વાછંતિ) આ રીતે પાણીમાં પિતાના પાત્રને તરાવતા તે અતિમુક્તક બાળમુનિને સ્થવિરાએ જોયા તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતાં ત્યાં આવ્યાં. (૩વાછિત્તા ઘઉં રચાતી ) ત્યાં જઈને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ– (gi વસ્તુ રેવાશુદિયામાં अंतेवासी अहमुत्ते णाभं कुमारसमणे, से णं भते ! अइमुत्ते कुमारसमणे काहि મા વગેઠુિં સિકિar =ાવ તં હિર) હે દેવાનું પ્રિય ! અતિમુક્તક નામના જે બાળમુનિ આપના શિષ્ય છે, તે હે ભદન્ત ! કેટલા ભ કરીને સિદ્ધ પહ પામશે અને સમસ્ત દુઃખના અન્તત થશે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ 99 Page #92 -------------------------------------------------------------------------- ________________ (બજો ! મÉ અંતેવાસી અમુત્તે ગામ કુમારને જમણ જ્ઞાવ વિળીણ) હે આ ! મારા શિષ્ય અતિમુક્તક નામના જે બાળશ્રમણ છે, તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા છે અને વિનીત પર્યન્તના ગુણોથી યુક્ત છે. (i કામો મમળે મેળાં રેવ મરાળાં રણજિક્ષણિ, કાર અંતે ફિફ) તે બાળમુની અતિમુક્તક આ ભવમાં જ સિદ્ધપદને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખને અંત કરશે. (ત મા' બકો ! તમે મુત્ત કુમારણમાં હી, નિંરે, હિરે, નાદે, અમને) હે આ ! તમે તે અતિમુક્તક બાલશ્રમણની અવહેલના ન કરશો, અનાર ના કરશે, નિંદા ન કરશે અને કઈ પણ પ્રકારે તેમનું અપમાન કરશે નહીં. ( તુમે ટેવUદિયા ! મુકત કુમારમાં ત્રિા संगिण्डह, अगिलाए उवगिण्हह, अगिलाए भत्तेणं, पाणेणं, विणएणं वेयावडियं જોઇ) હે દેવાનુપ્રિયે ! તમે સૌ તે અતિમુક્તક બાલશ્રમણને કઈ પણ પ્રકારને સંકેચ રાખ્યા વિના શ્રદ્ધાપૂર્વક અપનાએ, તમે શ્રદ્ધાપૂર્વક તેની સંભાળ રાખો, પ્રસન્ન ચિત્તે તેના સહાયક બને, અને આહાર, પાણી અને વિનયથી તેમની સારામાં સારી રીતે સેવા કરે. (અમુvi કુમારપાળે બંતરે રે, અંતિમgિ વેવ) કારણ કે તે બાલશ્રવણ અતિમુક્ત સમસ્ત દુઃખોથી મુક્ત થવાના છે, તેઓ ચરમશરીરી છે (આ ભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરવાના છે. (तएणं ते थेरा भगवंतो समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वंदंति, नमसंति, अइमुत्तं कुमारसमणं अगिलाए संगिण्हंति, जाव वेयावडियं करेंति ) શ્રમણ ભગવાન મહાવીરના આ પ્રકારનાં વચન સાંભળીને તે સ્થવિર ભગવાને એ શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યો. ત્યાદ બાદ તેમણે શ્રમણકુમાર મુક્તકને વિના સંકોચે-શ્રદ્ધા અને પ્રસન્નતા પૂર્વક અપનાખ્યા અને તેઓ તેમને સહાય કરવા લાગ્યા. આહાર, પાણી, વિનય આદિ વડે તેઓ તેમની સેવા કરવા લાગ્યા. ટકાથ-પહેલાંના પ્રકરણમાં ત્રિશલા દેવીના શરીરમાંથી મહાવીરના ગર્ભનું સંહરણ કરવાને વિષય સ્પષ્ટ કરાવે છે. હવેના પ્રકરણમાં એજ મહા વીર પ્રભુના એક અંતેવાસી અતિમુક્તકનું વૃત્તાન્ત આપવામાં આવ્યું છે. “સેળ જાઇ તેí સમg” તે કાળે અને તે સમયે “સમજણ મારો મહાવીર બારી” શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય “ અરે જાન કુમાર ” અતિમુક્તક નામના એક બાલશ્રમણ હતા. “TTરૂમ નાશ જિળી તેઓ ભદ્રિક સ્વભાવના અને વિનીત પર્ય-તના ગુણોથી યુક્ત હતા. તેમણે ૬ વર્ષની ઉમરેજ દીક્ષા અંગીકાર કરી હતી. તેથી તેમને કમાર શ્રમણ કહેલા છે. કહ્યું પણ છે કે “વરિતો પદારૂ નિર્જ રોકળ તારni ” “ નિન્ય પ્રવચન પર શ્રદ્ધા રાખીને અતિમુક્તક કુમારે છ વર્ષની ઉમરે દીક્ષા લીધી. ” આ વાતને આશ્ચર્યજનક માનવાનું કારણ એ છે કે આઠ વર્ષ કરતાં ઓછી ઉમરે દીક્ષા આપવાને સિદ્ધાંતમાં નિષેધ કરાવે છે. હવે સૂત્રકાર અતિમુક્તક બાલશ્રમણના ગુણોનું વર્ણન કરતા કહે છે“રામર કાર વિળો” તેઓ સવભાવે ભદ્રિક-સરળ સ્વભાવના હતા અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ વિનયી હતા. અહીં “ગાવ” (યાવત ) પરથી નીચેનાં વિશેષણે ગ્રહણ કરવામાં આવ્યાં છે. " पगइ उवसंते, पगइपयणुकोहमाणमायालोहे, मिउमदवसंपन्ने, आलीणे, મા” તેઓ સ્વભાવે ઉપશાન્ત હતા, તેમનામાં કોધ, માન, માયા, લેભ કષાયે ઘણાં જ અ૮૫ પ્રમાણમાં હતા, તેઓ અત્યંત માર્દવયુકત હતા, “હીર” તેઓ ગુરુ મહારાજના આશ્રિત હતા અને તેથી અત્યંત સરળ સ્વભાવના હતા. “તાળું રે બzમુ કુમારસમ અન્ના ચારૂં” તે અતિમુકતક નામના બાલશ્રમણ કેઇ એક સમયે મારૂત્તિ રિવચનાળfe” મૂશળધાર વરસાદ પડી ગયા પછી (વરસાદ બંધ થયા બાદ) “જય હિજાદૂ-રચાળમાચારૂ વહિયા સંપદ્રિ વિહાર” તેઓ તેમની બગલમાં રજોહરણ ધારણ કરીને અને હાથમાં પાત્ર લઈને શૌચક્રિયા કરવાને માટે (ઝાડે ફરવાને માટે) બહાર નીકળ્યા. “તin કુમારસમણે વાદુવં વામા ઘાસ” જતાં જતાં રસ્તામાં તેમણે એક સ્થાને વરસાદના પાણીના પ્રવાહને વહેતે જે. “સિત્તા મક્રિયાઈ વંધ” વહેતા પાણીની ધારાને જોઈને તેમણે પાણી રોકવાને માટે માટી વડે પાળ બાંધી “વંધિત જયારે રિયા ને, णाविओवि व णावमय पडिग्गहणं उदगंसि क पव्वाहमाणे पव्वाहमाणे अभिरमह" પાણીના પ્રવાહ આડી પાળ બાંધીને પાણીમાં પોતાના પાત્રને તરતું મૂકીને બોલી ઉઠયા, “આ મારી નૌકા છે, આ મારી નૌકા છે.” આ રીતે મનમાં કપના કરતાં કરતાં તેઓ નાવિકની જેમ પોતાના પાત્રરૂપી નાવડીને પાણીમાં તરાવતા તરાવતા કીડા કરવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ કેઈ નાવિક તેની નાવડીને જળપ્રવાહમાં તરાવે છે, એવી રીતે બાલમુનિ અતિમુક્તક પણ તેમના પાત્રને વારંવાર પાણીમાં મૂકીને તેને તરાવવાની કીડામાં મગ્ન થઈ ગયા. “તે થેરા અજવું” આ પ્રકારની કીડા કરતા બાલમુનિ અતિમુક્તકને સ્થવિરો જોઈ ગયા. “દેવ મvi nā મહાવીરે તેને વાળતિ ” તેમની તે કિડા જોઈને તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં ગયા. “ઉઘાઝિર” ત્યાં જઈને તેમણે અતિમુક્તકની ઠેકડી ઉડાવતા, p વચારી” ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન કર્યો-“gવં વહુ લેવાણુંવિયા ઘવારી અમુત્તે ગામ કુમાર ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયને અતિમુકતક બાલમુનિ નામને જે શિષ્ય છે, તે અત્યારે બાળકો જેવી ચેષ્ટા કરી રહ્યો છે. તે અમે આપની પાસેથી એ જાણવાની ઈંતેજારી રાખીયે છીએ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ '' 66 " से णं भते ! अइमुत्ते कुमारसमणे करहिं भवगाहणेहिं सिज्झिहिइ " डे ભદન્ત ! તે અતિમુક્તક નામના ખાલમુનિ કેટલા ભવ કરીને મેક્ષે જશે ? ‘નાવ અંત’રે”િ અને સમસ્ત દુઃખાનેા અંતકર્તા થશે ? અહી “જ્ઞાવ” (ચાવ†) “ યુાિરિ, મુશિહિ, પરિનિક્વાદિ, सन्दुक्खाणं આ પદાના સમાવેશ થયેલા સમજવા કહેવાનું તાત્પય એ છે કે પેાતાના પાત્રને નૌકા સમાન ગણીને સચિત પાણીમાં તરાવતી વખતે તે ખાલમુનિ ભૂલી ગયા હતા કે પેાતે શ્રમણ છે. શ્રમણાવસ્થામાં આવી ખાલચેષ્ટાઓ કરી શકાતી નથી. ક્ષમણે તેા પેાતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં જતના પૂર્ણાંક વર્તવું પડે છે તે દેશયુક્ત પ્રવૃત્તિ કરી શકતેા નથી. તેણે યત્નાચાર પૂર્વક બહુ જ સભાળપૂર્વક વર્તવું' પડે છે. બાળકાની જેમ ક્રીડા કરવામાં મગ્ન થયેલા અતિમુકતકમાં તે સમયે શ્રમણતાના અભાવ હતા. એ વાતને અનુલક્ષીને વિરાએ મહાવીર પ્રભુને ઉપરાંકત પ્રશ્ન પૂછ્યા, > મહાવીર પ્રભુએ તે સ્થવિરાને શા ઉત્તર આપ્યો તે સૂત્રકાર પ્રકટ કરે छे - " अज्जो त्ति समणं भगव महावीरे से थेरे एवं वयासी " શ્રમણ ભગવાન મહાવીર તે સ્થવિરેશને એવા ઉત્તર આપ્યા કે ‘તં વહુ અઘ્નો મમ' અંતેવાસી અનુત્તે નામ' મારસમને વર્ખલૢ જ્ઞાનવિળીલ્” હું આ ! મારે ખાલશ્રમણ, અતિમુક્તક નામના શિષ્ય ભદ્રિક પ્રકૃતિવાળા શ્રેષ્ઠ સ્વભાવવાળા છે અને તે વિનય, માવ આદિ ગુણાથી યુકત છે. અહી जाव (ચાવત) પદ્મથી અતિમુક્તકના નીચેના ગુણ્ણાના ઉલ્લેખ થયા છે-શાન્ત સ્ત્રભાવ, ક્રોધ, માન, માયા, લેાભ આદિ કષાયાની અલ્પતા, સ્વભાવની સરળતા વગેરે. से अइमुत्ते कुमारसमणे इमेणं चेत्र भत्रगहणेण િિહ” તે ખાલશ્રમણ અતિમુક્તક આ ભવમાં જ સમસ્ત દુઃખાને સથા અંત લાવી દેશે. આ સૂત્રમાં સૂત્રપાઠ ગ્રહણ કરવે જોઇએ-“ વ્રુધ્ધિહિ, ICાળ' ” એટલે કે યુદ્ધ થશે, મુક્ત થશે અને સમસ્ત કર્મના આત્યંતિક ક્ષય કરીને સમસ્ત દુઃખાના અતકર્તા થશે, "( सिझिहिइ जाव अंत સિદ્ધપદ પામશે અને जाव ” પદથી નીચેના પરિનિશ્ર્વા,િ સગ્ મુચિદ્દિ, શ્રી ભગવતી સૂત્ર : ૪ ܕܖ ८० Page #95 -------------------------------------------------------------------------- ________________ “ત' માળ' બનો! તુમે અમુત્તે માસમળીòs, નિ, વિસજ્જ, NE, ગવમન્નદ્ ' તેા હે આર્યોં ! જે એવુ' મહાન પદ્મ પ્રાપ્ત કરવાના છે એવા ખાલશ્રમણ અતિમુક્તકની ઘણા કરશેા નહી, તેને અનાદર કરશેા નહી, તેને કુષિત કરશે નહી, તેની નિંદા કરશે નહી અને તેનુ અપમાન પણુ કરશે! નહી. ( અવહેલના કરવી એટલે જાતિ, કૂળ આદિના સમ ખૂલ્લુ કરીને ઘૃણા કરવી, કઠોર શબ્દો ખેલવાથી અનાદર થાય છે, હાથ, મુખ આદિથી અનિષ્ટ ચેષ્ટા કરીને અથવા માં મચકૈાડીને વાત કરવાથી કોઈ પણ વ્યક્તિ કાપાયમાન થાય છે. જનસમુદાય સમક્ષ કાઇના દોષો જાહેર કરવાથી તેની નિદા (ગર્હા) થઈ ગણાય છે. ચેાગ્ય સન્માન નહી કરવાથી અપમાન કર્યું. ગણાય. આ રીતે તે ખાલમુનિ સાથે તેવા પ્રકારના વર્તાવ ન રાખવા જોઈએ. એ વાત મહાવીર પ્રભુએ સ્થવિરાને સમજાવી છે ) "6 6. 66 तुब्भे णं देवाणुपिया ! आइमुत्त कुमारसमण अगिलार पंगिण्गह " डे દેવાનુપ્રિયા ! તમારે અતિમુક્તક શ્રમણકુમારને પ્રસન્નચિત્ત અપનાવવા જોઇએ અને તેની સભાળ રાખવી જોઇએ. “ અનિછાવ્છત્રમેળન્ ” પ્રસન્નચિત્તે યથા ાગ્ય તેની સેવા કરવી જોઇએ. अगलाए भत्ते पाणेण विणएण वेयावडियं જ '” પ્રસન્નતાથી આહાર, પાણી લાવી આપીને તથા વિનય ભાવથી તમારે તેની વૈયાવચ ( સેવા ) કરવી જોઇએ. કારણ કે “ મુત્તેળ કુમારસમળે શતજતે ચેત્ર 'ત્તિમલરીશ્િચૈવ ” આ માલશ્રમણુ અતિમુક્તક તેના ભવનું' છેન્દ્રન કરનારા છે. અને આ તેના અ ંતિમ ભવ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે વર્તમાન મનુષ્ય પર્યાયનું જે શરીર તેમણે ધારણ કર્યું છે, તે છેડયા પછી અનાદિ સંબંધવાળા તૈજસ અને કામણુ શરીરની પ્રાપ્તિ તેમને થવાની નથી. જે અન્તિમ શરીર હાય છે તે નિયમથી જ ભવચ્છેદક હેાય છે, પણ જે ભવચ્છેદક હોય છે તે અન્તિમ શરીર હાય પણ ખરૂ અને ન પણ હેાય. એજ વાત “દુત્તરમવેવિ સંમતિ ' પદદ્વારા વ્યક્ત થઇ છે. ‘તળ તે થવા સમળેળ भगवया महावीरेण एवं वृत्ता समाणा समण भगवं महावीर वंदति नमसंति " જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે તે સ્થવિર ભગવાનાને આ પ્રમાણે સમજાવ્યું, ત્યારે તેમણે આનંદિત થઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી અને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને अइमुत्तं कुमारसपणं अगिलाए संगि. કૃત્તિ નાવ વેચાવદિય રેતિ ” તેમણે ખાલશ્રમણ અતિમુક્તકને શ્રદ્ધા અને પ્રસન્નતા પૂર્ણાંક અપનાવ્યા, પ્રસન્નચિત્ત તેમની સભાળ રાખવા માંડી, પ્રસન્ન ચિત્ત આહાર, પાણી આદિ લાવી આપીને વિનયભાવથી તેમનુ વૈયાવ્રત્ય (સેવા) કરવા માંડી । સૂ. ૪॥ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૮૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામી કે પ્રતિ દો દેવોં કી શિષ્યવિષયક વસ્કવ્યતા નિરૂપણ મહાવીર પ્રભુના શિષ્ય વિશે બે દેવને મહાવીર પ્રભુ સાથે વાર્તાલાપતેનું ને તેનું સમ ” ઈત્યાદિ -- સૂત્રાર્થ–(તે જાણે તેનું સમgi) તે કાળે અને તે સમયે (મgસુશો qrગો) મહાશુક નામના દેવલોકમાંથી, (મારો મહાવિભાગ) મહાસ્વર્ગ સાતમા દેવલેકના મહાવિમાનમાંથી તો રેવા ફિતિયા નાક માગુમાવા સમરસ માવો મઠ્ઠાવીસ તિરં પાવયા) મહા અદ્ધિયુક્ત અને મહાપ્રભાવશાળી બે દેવે શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા. (तएण' ते देवा समण भगवौं महावीर मणसा चेव वंदति नमसति-मणसाचेव ચાä વાજપનું પુતિ) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને મનથી જ વંદના કરી, મનથી જ નમસ્કાર કર્યો, અને મનથી જ આ પ્રકારનો પ્રશ્ન પૂછ-( [ મો ! રેવાશુદિgયા તેવાણિયારું લિકિશહૂિંતિ, જ્ઞાવ અંત હિંતિ?) હે દેવાનુપ્રિય ! આપના કેટલા સે શિષ્ય સિદ્ધપદ પામશે અને સમસ્ત દુખના અંતર્તા બનશે ? (ત વમળ મા મહાવીરે તે રે મારા પુદ્દે તેહિં તેના માતા એક રુમ ાચાનાં વાળ વાનર) જ્યારે તે બને દેવોએ મનથી જ ઉપર પ્રમાણે પ્રશ્ન શ્રમણ ભગવાન મહાવીરને પૂછયે, ત્યારે મહાવીર પ્રભુએ તેમને મનથી જ આ પ્રમાણે ઉત્તર આપે-(gવં સહુ देवाणुपिया ! मम सत्त अंतेवासिसयाई सिज्झिहिंति जाव अंत करे'हिति ) હે દેવાનુપ્રિયે ! મારા સાત શિષ્ય સિદ્ધપદ પ્રાપ્ત કરશે અને સમસ્ત હોના અંતર્તા થશે. (તે રેવા માવા મહાવીરે મારા पुटेण मणसा चेव इमं एयारूव वागरण वागरिया समाणा हतुद्र जाव हियया समण भगव महावीर वदति नमसंति वंदित्ता नमंसित्ता मणसो चेव सुस्सूसमाणा મંરના મિyણા વાવ કુવાસંતિ ) જ્યારે તે દેવે દ્વારા મનથી જ પૂછાયેલા પ્રશ્નને શ્રમણ ભગવાન મહાવીરે મનથી જ ઉત્તર આપે ત્યારે તે બને દેવો અતિશય સંતેષ પામ્યા, તેમનાં હદય આનંદથી નાચી ઉઠયાં. શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરી, વંદના કરી અને નમસ્કાર ક્ય. વંદના નમસ્કાર કરીને મનથી જ ભગવાનની શુશ્રષા કરતાં અને ભગવાનને નમસ્કાર કરતાં તેઓ મહાવીર પ્રભુ સમક્ષ બેસી ગયા, અને તેમની પર્યું. પાસના કરવા લાગી ગયા (તે વાળં તેનું સમgi) તે કાળે અને તે સમયે (समणस्स भगवओ महावीरस्स जेठे अंतेवासी इंदभूइ णाभं अणगारे जाव अदरસામતે કä નાગૂ વાવ વિર) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર, તેમનાથી બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણ નહીં એવા સ્થાને ઉભડક બેઠા હતા ( તi તરસ મજાનો જોયa unસરિયા વરમાળા મેયરે કથિ જ્ઞાવ સમુ કિકથા) જ્યારે તે ભગવાન ગૌતમનું ધ્યાન સંપૂર્ણ થયું, ત્યારે તેમના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર થયે. (ga વસ્તુ છે એવા મણિરૂતિયા ગાય માજુમા સમારણ માળો Rણાવીશ તિરું પાઉઝયા) શ્રમણ ભગવાન મહાવીરની સમીપે મહાદ્ધિ અને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરી, વંદના કરી અને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને મનથી જ ભગવાનની શુશ્રષા કરતાં અને ભગવાનને નમસ્કાર કરતાં તેઓ મહાવીર પ્રભુ સમક્ષ બેસી ગયા, અને તેમની પર્યું. પાસના કરવા લાગી ગયા (તે જાહેoi તે સમi) તે કાળે અને તે સમયે (समणस्स भगवओ महावीरस्स जेठे अंतेवासी इंदभूइ णाभं अणगारे जाव अदर. સામેતે પડ્યું કાળું નાવ વિહા) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર, તેમનાથી બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણું નહીં એવા સ્થાને ઉભડક બેઠા હતા ( તાળું તરણ માગો ગોગલ પ્રાળ રિચાણ વરમાળા મેવા અશરિથ કાવ સમુe if નથઇ ) જ્યારે તે ભગવાન ગૌતમનું ધ્યાન સંપૂર્ણ થયું, ત્યારે તેમના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર થયે. (વં હજુ તો તેવા ફિતિયા ઝાવ મહાસુમા તમારા મગજ મહાવીર અતિ પારૂમલા) શ્રમણ ભગવાન મહાવીરની સમીપે મહાદ્ધિ અને મહા પ્રભાવયુક્ત બે દેવે પ્રકટ થયા છે. ( નો વહુ કરું તે વે કામ कयराओ कप्पाओ वा, सग्गाओ वाविमाणाओ वा कस्स वा अत्थस्स अदाए इह हव्व आगया त गच्छामि ण भगवौं महावीर वदामि, नमसामि, जाव पज्जुवासामि) હું આ દેવેને ઓળખતા નથી તેઓ ક્યા કપમાંથી, કયા દેવલેમાંથી, કયા વિમાનમાંથી, કયા કારણે અત્યારે અહીં આવ્યા છે, તે હું જાણતો નથી. હું ભગવાન મહાવીર પાસે જઉં, તેમને વંદન કરૂં, તેમને નમસ્કાર કરું, તેની શુશ્રષા કરૂં, ( રૂમrછું ૪ of gયાસારું વાનરનારું પુછાતામિ ત્તિ કં પહેર) અને આ પ્રકારના આ પ્રશ્નો તેમને પૂછું, એ તેમણે વિચાર કર્યો. ( સંહિત્તા કહૃાણ વ) એ પ્રકારને વિચાર કરીને તેઓ તેમની ઉત્થાનશક્તિથી ઉઠ્યા. (કાવ નેવ તમને એવું મહત્વરે કાર વજુવાર) અને જ્યાં મહાવીર પ્રભુ વિરાજમાન હતા, ત્યાં આવ્યા અને વંદણ, નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરવા લાગ્યા, ( જોયા! તમને મજાવં નોમં પર્વ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ વાણી) “હે ગૌતમ !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું-“શે જૂoi તવ રથમા ! વદमाणस्म इमेयारूवे अज्झथिए जाव-जेणेव मम अंतिए तेणेव हव्व आगए ) હે ગૌતમ ! ધ્યાનની સમાપ્તિ થતા તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર આવ્યો હતો (ઉપર તે વિચાર દર્શાવ્યું છે,) અને તે કારણે જ તે તુરત જ મારી પાસે આવ્યા છે. (સે પૂi નવમા ! બહૂ સમર્7) હે ગૌતમ! મારી વાત ખરી છે ને? (કુંતા અરિય–ત્ત છા િ નો મા !) “હે ભદન્ત ! આપની વાત સાચી છે. ” તે હે ગૌતમ! તું તે દેવે પાસે જા. (gu રે રેવા મારું ઇયાવા વાળા વાર્કિંતિ ) તે દેવે જ તારા એ પ્રશ્નોના તને જવાબ આપશે. ( તને માત્ર જોયમે સમmoi માવા મહાवीरेण अब्मणुनाए समाणे भगव वदह, नमसइ, वदित्ता नमंसित्ता जेणेव ते તેવા તેણેવ પાથ જમનાપ) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને, ભગવાન ગૌતમે તેમને વંદણું નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેઓ તે બનને દેવેને મળવા જવાની તૈયારી કરવા લાગ્યા. (તાળ તે તેવા મા" ચમ ઘકામ વાસંતિ ) તે બને દેએ ભગવાન ગૌતમને પિતાની પાસે આવતા જોયા (ાસિત્તા) તેમને પોતાની તરફ આવતા જોઈને (ટ્ર ના દુચિયા વિમેવ બદમુતિ ) તેમને ઘણું જ હર્ષ થયે, તેમને હૃદય આનંદથી નાચી ઉઠયાં, અને તેઓ તેમના સ્થાનેથી તુરત જ ઊભા થયા (સત્તા વિgામેવ વજુવાજીંતિ) ઊભા થઈને તુરત જ તેઓ ગૌતમની સામે ગયા. (પાકિછત્તા તેવ માવં પોયમે તેને ૩ વારિ) એ રીતે સામે પગલે ચાલીને તે બને દેવે જ્યાં ભગવાન ગૌતમ વિરાજમાન હતા, ત્યાં આવી પહોંચ્યા. (કાછિત્તા જાવ ગનંહિસા પૂર્વ વવાણી) ત્યાં જઈને ભગવાન ગૌતમને વંદણું નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું-(gવે भंते ! अम्हे महासुक्काओ कप्पाओ महासग्गाओ महाविमाणाओ दो देवा मह દિશા વાવ પામ્યા ) હે ભદન્ત ! મહાઅદ્ધિ આદિથી યુક્ત એવાં અમે બે દેવ મહાશુક નામના સાતમાં દેવલોકના મહાસ્વર્ગ નામના મહાવિમાનમાંથી અહીં આવ્યા છીએ. (અને માધે મહાવીર વા નામો) અહીં આવીને અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા, ( વંહિતા નમતા મારા જેવા મારું રચવા વારારૂં પુછામ) વંદણું નમસ્કાર કરીને અમે મનથી જ તેમને આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા-($ મને ! વેવાણુવિચા', તેવા સારૂં લિજ્ઞિફિંતિ, નાવ નં રહૂિતિ) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના કેટલા સે શિવે સિદ્ધપદ પામશે અને સમસ્ત દુઃખે ને અંત કરશે ? (તpi સમળે માવે મહાવીરે કëિ મારા કુટું, જ મળતા વેવ મં ચાવં વાનર વાળા) અમે મનથી જ પૂછેલા પ્રશ્નનો શ્રમણ ભગવાન મહાવીરે મનથી જ આ પ્રમાણે ઉત્તર આપ્યો શ્રી ભગવતી સૂત્ર : ૪ ८४ Page #99 -------------------------------------------------------------------------- ________________ ( एवं खलु देवाणुपिया ! मम सत्त अतेवासिसयाई जाव अंत करेहिति ) ુ દેવાનુપ્રિયે! ! મારા ૭૦૦ શિષ્યેા સિદ્ધપદ પામશે અને સમસ્ત દુઃખાનો અત કરશે. ' ( તળ છેૢ સમળાં મળયા મહાવીરેળ મળશા એવ पुट्ठेणं मणसा चेत्र इमं एयारूवं वागरण' वगरिया समाणा समणं भगव' महावीर व दामो नमसामो, वदित्ता, नमः सित्ता जाव पज्जुवासामो तिकट्टु भगवं गोयम वदति, नमसति, वदित्ता नमंसित्ता जामेव दिसि पाउन्भूया तामेव दिसि पडिगया ) . cr આ આ રીતે અમારા દ્વારા મનથી જ પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર શ્રમણ ભગવાન મહાવીરે મનથી જ દીધા. પછી અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને અમે તેમની પયુ પાસના કરી. ” પ્રમાણે કહીને તે બન્ને દેવેાએ ભગવાન ગૌતમને દણા વણા નમસ્કાર કરીને તેઓ જે દિશામાંથી પ્રફટ થયા હતા એજ દિશામાં પાછાં ચાલ્યા ગયા. નમસ્કાર કર્યો. ** 66 ટીકા”—આગળના પ્રકરણમાં મહાવીર પ્રભુના શિષ્ય માલશ્રમણ અતિમુક્તકની અંતિમ શરીરતાનું પ્રતિપાદન કરાયું છે. ભગત્રાન મહાવીરના ખીજા' શિષ્યાની અતિમ શરીરતાનું પ્રતિપાદન આ સૂત્રમાં કરવામાં આવેલ છે. એ દેવેના પ્રશ્નોના જવાબ રૂપે સૂત્રકારે ભગવાનના ૭૦૦ શિષ્યા સિદ્ધપદ પામશે, એવું ખતાવ્યુ છે. “ તેળ જાઢેળ તેનું સમદ્ ાં ” તે કાળે અને તે સમયે માયુનામો વાગો” મહાશુક્ર નામના સાતમા દેવલેાકના महा सग्गाओ મા ત્રિમાળાઓ '' મહારવર્ગ નામના મહાવિમાનમાંથી “ તો લેવા મિિઢયા 15 માનુમાંના ' મહાઋદ્ધિયુક્ત, મહાદ્યુતિયુક્ત મહાબળવાળ, મહાયશસ્વી અને મહાપ્રભાવશાળી એ દેવા હ समणस्स भगवओ महावीरस्स अतियं पाउन्भूया શ્રમણુ ભગવાન મહાવીરની પાસે આવ્યા. ( ‘જ્ઞા’ પદથી ગ્રહણુ કરાયેલા શબ્દોનો સમાવેશ કરીને અ મતાન્યા છે) “ સફ્ળ તે તેવા સમળ મળવ' મહાવીર મળના ચૈત્ર લૈંતિ નમ'સતિ” તેમણે ત્યાં આવીને મનથી જ શ્રમણ ભગવાન મહાવીરને વંદા નમસ્કાર કર્યાં. વંદા નમસ્કારના ત્રણ ભેદ છે—(૧) માનસિક, (૨) કાયિક અને (૩) વાચિક. તે બન્ને દેવએ ભગવાનને માનસિક વંદા નમસ્કાર કર્યાં, વાચિક કે કાયિક વૠણા નમસ્કાર કર્યો નહીં. મળતા ચેવ કુમ ચા વાળરાં પુષ્કતિ ” તેમણે ભગવાન મહાવીરને જે કંઈ પૂછ્યું હતું તે મનથી જ પૂછ્યું. કહેવાનું તાત્પ એ છે કે ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા પછી તેમણે તેમને પ્રકટ રીતે (વાણી દ્વારા) કંઈ પણ ન પૂછ્યું', પણ મનથી જ આ પ્રકારનો પ્રશ્ન પૂછયે-“ ફળ મને ! સેવાજુવિચાની અ સેવાલિલચાËસિન્નિતૢિતિ ? ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના કેટલા સા શિષ્ય સિદ્ધપદ પામશે ? ( પ્રશ્નને વ્યાકરણ કહેવાનું કારણ એ છે કે તેના દ્વારા પ્રશ્નકર્તા પાતાના અભિપ્રાયનું સ્પષ્ટીકરણ મેળવી શકે છે. ) ' જ્ઞાન અä િિત્ત ? ” અને સમરત દુઃખાનો અંત કરશે ? ” અહી ,, जाव (ચાવત) પદથી ‘મોયન્તે મોન્તિ, પરિનિયિન્તિ, સર્વદુલાનાં 66 ,, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ સારી માનલાનાં ” આ પદોના સમાવેશ કરાયા છે. જો કે સિદ્ધપદની પ્રાપ્તિ કરનારા જીવ કેવળ જ્ઞાનરૂપ અનંત જ્ઞાનના સ્વામી બનેલા જ હાય છે, સમસ્ત કર્મોંમાંથી છુટકારો પણ મેળવે છે, તે બિલકુલ શાન્ત થઈ જાય છે, તેના શારીરિક અને માનસિક સતાપાને પણ સથા ક્ષય થઈ જાય છે; તા પછી, “ યુદ્ધ થશે, ઉપશાન્ત થશે, સમસ્ત દુ:ખાના સર્વથા નાશ કરશે ’- ઈત્યાદિ પદાની શી આવશ્યકતા છે? સૂત્રકાર તેને ખુલાસે આ પ્રમાણે કરે છે. અન્ય કેટલાક સિદ્ધાન્તકારોએ સિદ્ધપદ્ધ પામેલા આત્માને પણ જ્ઞાનહીન મતાન્યેા છે, કેટલાક સિદ્ધાન્તકારાએ તેને ત્યાં અશાન્ત બતાવ્યે છે, જીવાને સુખદુ:ખ દેવાથી તેને ત્યાં શાન્તિ અને સુખ મળતાં નથી, એવુ પણ કેટલાક સિદ્ધાન્તકારાએ બતાવ્યું છે. એ સમસ્ત માન્યતાઓનું ખંડન કરવાને માટે ઉપરક્ત પદોના આ સૂત્રમાં સમાવેશ કરવામાં આવ્યે છે. ,, દેવેએ મનથી જ પૂછેલા પ્રશ્નને મહાવીર પ્રભુ જાણી ગયા. કારણ કે તેઓ કેવળજ્ઞાની હતા. કેવળજ્ઞાની બીજાના મનેાગત ભાવેને જાણી શકે છે. “ સર્જા સમળે મળવું મહાવીરે હિં ર્િં મળલાવુ ” તે ખન્ને દેવા દ્વારા જ્યારે ભગવાન મહાવીરને ઉપરાક્ત પ્રશ્ન માનસિક રીતે પૂછાયા, ત્યારે तेसिं देवाणं मणसा चेव इमं एयारूवं वागरणं वागरेइ ” મહાવીર પ્રભુએ મનથી જ તેમના પ્રશ્નનું સમાધાન કરતા આ પ્રકારના ઉત્તર તેમને આપ્યા. શકા-ભગવાનને જો કાઈ ઇન્દ્રિય હાતી નથી, તેા તેમને મન પણ હાય નહી', કારણ કે તેમનું જ્ઞાન ઇન્દ્રિયાતીત હાય છે. તે અહી` શા માટે એવુ કહેવામાં આવ્યું છે કે “ ભગવાને મનથી જ તેમને ઉત્તર દ્વીધા ! '” 66 સમાધાન- મન પ્રભુના આત્મ રૂપે હોય છે. જો કે ત્યાં દ્રવ્યમનનું અસ્તિત્વ હાય છે પણ ભાવ મનને અભાવે તે કાર્યકારી હાતું નથી. તેથી ભગવાન દ્રવ્યમનનાં પુદ્ગલાને ગ્રહણ કરીને ઉત્તર આપે છે, એવું આ વિષયમાં સમજવુ, પ્રભુએ જે મનથી ઉત્તર દીધા તે હવે પ્રકટ કરવામાં આવે છે. * खलु देवाणुपिया ! मम सत्त अंतेवासिसयाई सिज्झिहिति, जाव अंतं करे हि ति તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરી, વંદના કરી અને નમસ્કાર કર્યાં. વંદના નમસ્કાર કરીને મનથી જ ભગવાનની શુશ્રુષા કરતાં અને ભગવાનને નમસ્કાર કરતાં તે મહાવીર પ્રભુ સમક્ષ બેસી ગયા, અને તેમની પર્યું. પાસના કરવા લાગી ગયા (તેનું જાઢેળ તેજં સમાં) તે કાળે અને તે સમયે ( समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूह णाभं अणगारे जाव अदूरસામતે કઢ` જ્ઞાનૂ, નાવ વિજ્જ) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણુગાર, તેમનાથી બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણુ નહી' એવા સ્થાને ઉભડક બેઠા હતા (તળ તાણ મો ગોયમલ્લ શાળ તાિર્ વદમાનસ મેયા૨ે અાસ્થિત્ ગાય સમુઇિંજ્ઞસ્થા) જ્યારે તે ભગવાન ગૌતમનું ધ્યાન સૌંપૂર્ણ થયું, ત્યારે તેમના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર થયા. ( ત્ર' હજી તો ફૈત્રા મહિતિયા ગાય માનુમાના સમનસ મયો મહાવીરÆ 'તિય' પાત્રમૂયા) શ્રમણ ભગવાન મહાવીરની સમીપે મહાઋદ્ધિ અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ܕܕ ૮૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ નમસઁતિ ) તેમણે અંતઃકરણ પૂર્ણાંક શ્રમણ ભગવાનનાં ગુણગાન ગાયાં, તેમણે તેમને વંદણા અને નમસ્કાર કર્યો. ( યંત્તા નમંત્રિત્તા ) વંદણા નમસ્કાર કર્યો પછી ( મળતા ચેત્ર મુસ્કૂલમાળા નમસમાળા અમિમુદ્દાનાનનુવાસત્તિ ) તે બંને દેવા મનથી જ ભગવાનની સ્તુતિ કરતા, મનથી જ ભગવાનને વંદા કરતા અન્ને હાથ જોડીને ભગવાન મહાવીરની સમીપે બેસી ગયા અને તેમની સેવા કરવા લાગ્યા. ત્યારબાદ શું બન્યું તે સૂત્રકાર પ્રકટ કરે છે-( તેનં જાહેન તેન અમાં) તે કાળે અને તે સમયે (સમળસ માત્રબો મહાકીમ નેત્રે અંતેનાથી મૂરૂ નામ બનારે ) શ્રમણુ ભગવાન મહાવીરના મુખ્ય ઈન્દ્રભૂતિ નામના અણુગાર ‘નાવ અસૂર સામ તે કટું નાનૂ ના વિ” ભગવાનથી ખહુ દૂર પણુ નહીં અને અહુ નજીક પણ નહીં તેવા ઉચિત સ્થાને, બન્ને છૂટાને ઊ'ચી રાખીને ( ઉભડક આસને ) ધ્યાનાવસ્થામાં બેઠા હતા. (અહીં ‘ નાવ ’ ( યાવત) પદ્મથી પહેલા શતકના સાતમાં સૂત્રમાં આવતું સમસ્ત વર્ષોંન અહેણુ કરવાનું છે. ) (तपणं तस्स भगवआ गोग्रमस्स झाणंतरियाए बट्टमाणस्स ईमेयारूवे अज्झत्थिए નાવ સમુગ્નિસ્થા ) જ્યારે ભગવાન ગૌતમે તેમનું પહેલુ ધ્યાન પૂરૂ કર્યુ” ત્યારે તેમના મનમાં આ પ્રકારના આધ્યાત્મિક વિચાર આયેા. ( ચાનાન્તરિક્ષા ) એટલે ધ્યાનના વિચ્છેદ કરવાં તે ક્રિયા. એટલે કે શરૂ કરેલા પ્રારંભિક ધ્યાનની સમાપ્તિ થવી તેનું નામ દાનાન્તરિકા' છે. અહી’‘જ્ઞાન ' ( પર્યન્ત ) પદથી અ`કલ્પ ( વિચાર ) પદનાં નીચેનાં વિશેષણેાના સમાવેશ કરાયેા છે... ચિન્તિત, કલ્પિત, પ્રાર્થિત મનેાગત. ” ( ગૌતમ સ્વામીના મનમાં શા વિચાર થયે તે પ્રકટ કરતા સૂત્રકાર કહે छे- ( एवं खलु दो देवा महइढिया जॉव महाणुभागा समणस्स भगवओ महावीररस ઐતિય પાસમૂચ ) મા બે મહાઋદ્ધિ, મહાઘતિ, મહાતેજ, મહાયશ, મહાબલ અને મહાપ્રભાત્ર સંપન્ન દેવા શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા છે. (ત નો લહુ અહં તે તેને નાગામ) હુ તેમને ઓળખતા નથી. ૮ થરાઓ कप्पाओ वा, सग्गाओ वा, विमणाओ वा कस्स वा अत्यास अठ्ठार इहं हव्वं ” તેએ કયા દેવલેકમાંથી કયા દેવલેાકના કયા વિભાગમાંથી, કયા વિમાનમાંથી, અને શા કારણે અત્યારે અહીં આવેલા છે? “ત' ચ્છામિ નં મળયે મહાવીર' વામિ નમંસામિ નાવ પન્નુન્નાનામિ ’’ તે હું ભગવાન મહાવીરની પાસે જઉં અને તેમને વદણા નમસ્કાર કરૂં, અને તેમની સેવાભક્તિ કરીને, અને “ રૃમારૂં ચ ાં ચારનારૂં વાળાનું પુછિન્નનિ તેમને આ પ્રકારના (મારા મનમાં ઉદ્દભવેલા) પ્રશ્નો પૂછીશ. “ વાિ ” મનમાં આ પ્રકારને आगया શ્રી ભગવતી સૂત્ર : ૪ ८७ Page #102 -------------------------------------------------------------------------- ________________ અને મહાપ્રભાવ સંપન્ન દેવા શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા છે. (૪ નો કહું તે તેરે નામ) તેમને ઓળખતા નથી. “ જાગો कप्पाओ वा, सग्गाओ वा, विमणाओ वा कस्स वा अत्थस्स अठाए इहं हव्वं આઘા” તેઓ કયા દેવલોકમાંથી ક્યા દેવકના કયા વિભાગમાંથી, કયા વિમાનમાંથી, અને શા કારણે અત્યારે અહીં આવેલા છે ? “તું છામિ vi મા માવીદ વંટાઈમ નમંતાઈ નાવ પsgવાણામ” તે ભગવાન મહાવીરની પાસે જઉં અને તેમને વંદણા નમસ્કાર કરૂં, અને તેમની સેવાભક્તિ કરીને, અને “ઇમારું = of gવાવાઝું વાતારું શુદિ8ાણામ” તેમને આ પ્રકારના (મારા મનમાં ઉદ્દભવેલા) પ્રશ્નો પૂછીશ. “ફિર” મનમાં આ પ્રકારને વિચાર કરીને “વાર ફર” તેઓ તેમની ઉત્થાન શક્તિથી ઊઠયા. “જ્ઞાન નેગેત્ર તમને માવે મઠ્ઠાવીરે જ્ઞાઘ વજુવાવરૂ” ઊઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે વંદણું નમસ્કાર કર્યો અને ભગવાનની પર્ય પાસના કરી. અહીં “ના” (પર્યત) પદથી ગતિના આટલાં વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. “ अचवलया, अत्वरया असंभमया गत्या " ત્યારે ભગવાન ગૌતમ સ્વામીના મને ગત વિચારોને સમજી ગયા. “જો મારુ! મને મળવું જણાવીને મળવું જોયf g૪ વાણી ” “હે ગૌતમ! એવું મધુરું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-“રે પૂર્વ તર જોય! જ્ઞાતરિયા વાદમાળા રૂમેવા કરે અકસથિg જાવ કેવ મગં ગંતિg તેને દુરના ધ્યાન સમાપ્ત થતાં ગૌતમસ્વામીના હૃદયમાં જે વિચાર આવ્યો હતો, તે મહાવીરપ્રભુએ ગૌતમસ્વામીને અક્ષરશઃ (એક પણ અક્ષરના ફેરફાર વિના) કહી સંભળાવ્યું અને ત્યારબાદ તેમને પૂછયું, “હે ગૌતમ ! તારૂં પ્રથમ ધ્યાન સમાપ્ત થતાંની સાથે જ તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે હતું કે “આ બને દેવે કેણ છે? કયા દેવલેકમાંથી આવ્યા છે? શા માટે આવ્યા છે ?” તે જાણવાને માટે તું તુરત જ મારી પાસે ચાલ્યા આવે છે. “સે i mોચમા ! સમ?” હે ગૌતમ ! મારી વાત સાચી છે ને? (અહીં વાકયમાં “દ” પદને પ્રાગ વાકયને અલંકૃત કરવાને માટે જ કરાયા છે એમ સમજવું.) “હંતા ”િ “હા, ભદન્ત ! આપની વાત બિલકુલ સાચી છે.” ત્યારબાદ મહાવીર પ્રભુએ ગૌતમને આ પ્રમાણે સલાહ આપી i mછાMિ Tોચમા !” હે ગૌતમ ! તું તે દેવેની પાસે જા. “g તેવા પાણી વાળા વારિ ” તે દેવે જ તારા આ પ્રશ્નોને શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ જવાબ તને આપશે. “મજં જોયમે તમને મારા મહાવીરે અમTag સમાળે” જયારે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે આજ્ઞા કરી, ત્યારે ગૌતમ સ્વામીએ “સમાં મળવું મહાવીર' વંત નમંતર શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર ક્ય. વંદણ નમસ્કાર કરીને “ળેલ તે ત્રિા તેને ઘરેથ મળાજ્યાં તે બન્ને દેવે બિરાજમાન હતા, ત્યાં જવાને તૈયાર થયા. રણ તે તેવા મા જોય ઘsiામાનું પારિ” તે દેવોએ ભગવાન ગૌતમને તેમની તરફ આવવાની તૈયારી કરતાં જોયા. “ifસત્તા” તે જોઈને “ સાવ હિચ હિપ્પાને મુતિ” તેમના મનમાં અત્યંત હર્ષ અને સંતેષ થયે. તેઓ તેમની જગ્યાએથી ઊભા થયા, “દષ્ક્રિા ” ઉઠીને “જag” તરત જ “ગુજરાતિ ” તેઓ તેમની પાસે જવા માટે ઉપડયા “વવુવાછિત્તા કેળવ મેળવં ગોયમે તેને વાવાઝંતિ” તેઓ સામે પગલે ચાલીને જ્યાં ભગવાન ગૌતમ વિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યા. “કાછિન્ન” ત્યાં જઈને “રાવ મંપિત્તા પરં વાણી” તેમણે તેમને વંદણા નમસ્કાર કર્યા. ત્યારબાદ તેમણે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું – “ga dજુ મરે ! ” હે ભદન્ત ! “અદે મgg%ાળો જળાશો મgલrગો મહાવિભાગો મદ્રુઢિયા કાર પામ્યા અમે બને મહા ઋદ્ધિ સંપન્ન દે છીએ. મહા શુક નામના સાતમાં દેવકના મહા વિમાનમાંથી અમારું અહીં આગમન થયું છે. (અહીં “ગાય” પદથી મહાદ્યુતિ મહા બળ, મહા યશ અને મહા પ્રભાવ આદિ ગુણવાળા તે દેવે હતા, તેમ સમજવું) “તpur 1 સમાં માવે મહાવીર સંતાનો મામો ” અહીં આવીને અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ કરી અને નમસ્કાર કર્યા. “áત્તિા નલિત્તા” વંદણું નમસ્કાર કરીને “મના જેવ” અમે મનથીજ “સુમારું હાહવારું કાળારું પુછામ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે હતે-“વફળ અંતે! વજુત્તિયાળ તેવાણિયા સિકિાંતિ જાવ તંરિÉિતિ” “હે ભદત! આપ દેવાનુપ્રિયના કેટલા સે. શિષ્ય સિદ્ધપદ પામશે અને સમસ્ત દુઃખને નાશ કરશે ? ” “તvi મને મળવું મઢાવીરે અહિં મળાપુ” અમારા દ્વારા મનથીજ જેમને તે પ્રશ્નો પૂછ્યા હતા તેવા શ્રમણ ભગવાન મહાવીરે “વા મળતા વિ” અમને મનથી જ “ g r વાળ વાળઆ પ્રમાણે જવાબ આપ્યા. “ હવે વજુ વાળુનિયા ! મન હર સેવાકિસચારૂં રં જે હિંતિ” હે દેવાનુપ્રિયે ! મારા ૭૦૦ શિષ્ય સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ થશે અને સમસ્ત કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને મોક્ષધામનું અનંત સુખ ભોગવશે. " तएण अम्हें मणसा चेव पुढेग मणसा चेव इम एयारूवं वागरण वागरिया સમાળા” આ રીતે અમારા દ્વારા મનથી જ પૂછાયેલા અને ભગવાન મહાવીર દ્વારા મનથી જ આપવામાં આવેલા ઉત્તર સાંભળીને, “સમન મારૂં મહાવીર ” અમે શ્રમણુ ભગવાન મહાવીરને “વંતાનો સામો” વંદણું કરી અને નમસ્કાર કર્યા. “વંહિત્તા જ્ઞાવ વસુલાસામો” વંદણા નમસ્કાર કરીને અમે તેમની સેવાભક્તિ કરી.” આ પ્રમાણે કહીને તે બન્ને દેએ “ મma નો રંતિ નમતિ” ભગવાન ગોતમને વંદણ કરી અને નમસ્કાર કર્યા. “i'વિત્તા નહિ રામેન ફિનિં પાડયા સામે રિત્તિ વદિવા” વંદણુ નમસ્કાર કરીને, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ચાલ્યા ગયા. | સૂ. ૫ છે. નૈસયતકે સ્વરૂપ કા નિરૂપણ ને સંયત વક્તવ્યતા“ મં! રિ મ ” ફ્રેન્ચારિ– સૂત્રાર્થ–(મંતે! ત્તિ માં નોમે સમઈ માવ મહાવીર પંદર નમંત) હે ભદન્ત !” એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાને મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. (કાર ઘવ વવાણી) ત્યાર બાદ તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું-(કૈવાનું મને ! સંજયા રિ વત્ત ?) હે ભદન્ત? દે સંયત હોય છે એમ કહી શકાય ખરું? ( જોયા કુળ સમરે) હે ગૌતમ ! એ પ્રમાણે કહી શકાય નહીં (કદમ વાળને વાળ ) દેવેને સંયત કહેવા એ તો તેમના પર એક પ્રકારને આક્ષેપ કર્યો કહેવાય. લેવાનું મને સંજયા ત્તિ વત્તરવં !) હે ભદન્ત! દે અસંવત હોય છે, એમ કહી શકાય ખરૂં ? (ચમ ! જો રૂજે સમ) હે ગૌતમ! એમ કહેવું તે પણ યોગ્ય નથી ( નિવાળમે) દેવને અસંત કહેવા એને એક પ્રકારનું નિષ્ફર વચન ગણાય, (રેવા મેતે ! સાચા સંચા ઉર વત્તä સિયા?) હે ભદન્ત ! દેવે સંયતાસંયત હોય છે, એમ કહી શકાય ખરું ? (ચમા ! જો ફળ કમ ) હે ગૌતમ! એમ કહેવું તે પણ ગ્ય નથી, (અરબૂચમેવં રેવાનું) કારણ કે દેવેને માટે તે અસત્ય કલ્પના ગણાય. તે દિ ણા ન મરે! તેવા કૃતિવાદ સિયા?) તે હે ભદન્ત દેને માટે કયા વિશેષણને પ્રયોગ કરવો જોઈએ ? ( જોયાતેવા નો સંગાથા ડુ અત્તત્ર સિયા) હે ગૌતમ ! દેવેને “નો સંયત” કહેવા જોઈએ, શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ દેવાના અધિકાર ચાલતા હેાવાથી, સૂત્રકાર આ સૂત્રમાં દેવાનું ટીકા વિશેષ નિરૂપણ કરવા માટે નીચેના પ્રશ્નોત્તરી પ્રકટ કરે છે— 16 67 અંતે ! ત્તિ માત્ર નોચમે ’'હું ભદ્દન્ત ! '' એવું માનપૂર્વક સએપન કરીને ભગવાન ગૌતમ” “ક્ષમળ' મનવ મહાવીર' વ ્ર્ નમણ” શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરે છે અને પાંચે અંગે નમાવીને પ્રણામ કરે છે. जाव થવાની ’ ત્યાર બાદ તેઓ મહાવીર પ્રભુને નીચે પ્રમાણ પ્રશ્નો પૂછે છે— પ્રશ્ન--૮ ફેવાળ મળે ! સલચાદ્વત્ત་* ત્તિયા ? ” હે ભદન્ત ! દેવા સયત હાય છે, એમ કહી શકાય ખરૂ ? 46 ઉત્તર: “ ગોયમાં ! હું ગૌતમ ! णा इण्डे समह ઢવામાં આ વાત સ ́ભવી શકતી નથી. સયમનું પાલન કરનારને જ સચત કહેવાય છે, દેવા સંયમનું પાલન કરી શકતા નથી. કારણ કે ચાથા ગુણસ્થાનથી આગળ વધવાની ચેાગ્યતા જ તેમનામાં હાતી નથી. ( ગમવાનમેય) દેવાને સચત કહેવા એ તે તેમનામાં જે ગુણુનું અસ્તિત્વ નથી, તે ગુણુનું આરોપણ કરવા જેવું છે. પ્રશ્ન-( મંતે ! હૈવાનું પ્રસંનયા ત્તિ વત્તત્રં સિયા ) હે ભદન્ત ! જે દેવોને સયત કહી શકાતા ન હાય, તેા શું તેમને અસયત કહી શકાય ખરા ? ( દેવેશમાં ચેાથા ગુણુસ્થાન સુધી રહેવાની યાગ્યતા હોય છે. અને તે ગુણસ્થાન સુધી જ અસ યતા વસ્થા રહે છે તેથી ગૌતમ સ્વામી આ પ્રકારના પ્રશ્ન કરે છે) ઉત્તર—( પોષમા ! નોફળò સમટે) હે ગૌતમ ! દેવાને અસયત પણ કહી શકાય નહીં (નિટ્ર વચળમેચ, દેવા અસયત હોય છે, એમ કહેવું તે પણ ચગ્ય નથી કારણ કે એ પ્રકારના નિષ્ઠુર ( કઠાર ) વચનેના પ્રયાગ દેવાને માટે કરવા તે ઉચિત ન ગણાય. પ્રશ્ન--( ધ્રુવાળ અંતે ! સંયાસંજ્ઞા ત્તિ ત્તવંન્નિયા ? ) હું બદન્ત ! દેવાને સયતા સંયત (સયત અને અસયત એ બન્નેના મિશ્રણવાળા )કહી શકાય ખરાં? કહેવા એ તે તેમનામાં જે ગુણનું અસ્તિત્વ નથી, તે ગુણુનું આરેાપણુ કરવા જેવું છે. પ્રશ્ન-( મંત્તે ! દૈવાનું અસંજ્ઞા ત્તિ વત્તવું વિચા) હે ભદન્ત ! જો દેવોને સયત કહી શકાતા ન હાય, તે શું તેમને અસયત કહી શકાય ખરા ? (દેવેશમાં ચેાથા ગુણસ્થાન સુધી રહેવાની યાગ્યતા હોય છે. અને તે ગુણુસ્થાન સુધી જ અસયતા વસ્થા રહે છે તેથી ગૌતમ સ્વામી આ પ્રકારના પ્રશ્ન કરે છે) ઉત્તર—( નોચમા ! નોલ્ડે સમ≥) ઙે ગૌતમ ! દેવાને અસયત પણ કહી શકાય નહીં (નિર્ ુર વચળમેચ, દેવા અસયત હોય છે, એમ કહેવુ તે પણ ચેાગ્ય નથી કારણ કે એ પ્રકારના નિષ્ઠુર ( કઠાર ) વચનેાના પ્રયાગ ઢવાને માટે કરવા તે ઉચિત ન ગણાય. પ્રશ્ન--( દેવાનં અંતે ! સંગચાસંજ્ઞા ત્તિ વત્તવંણિયા ? ) “ હે ભદન્ત ! દેવાને સયતા સંયત (સયત અને અસયત એ મન્નેના મિશ્રણવાળા )કહી શકાય ખરાં? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–(mોચમા જો સમ) દેવેને સંયતા સંત કહેવા એ વાત પણ બરાબર નથી, (અમૂમે રેવા) કારણ કે એવું કથન તે અસંભવિત કલ્પના કરવા જેવું ગણાય (પાંચમાં ગુણસ્થાને પહોંચેલા શ્રાવકને જ સંયતા-સંયત કહી શકાય છે–દેવમાં તો ચોથા ગુણસ્થાનથી આગળ જવાની ચોગ્યતા નથી તેને આ પ્રકારના શબ્દ પ્રયોગને અસત્ય કહ૫ના જે કહ્યું છે) પ્રશ્ન--(સે ર ા મંતે ! તેવા તિ વત્તાવ fણયા ?) હે ભદન્ત! જે દેવોને સંયત કહી શકાય નહીં, અસંયત કહી શકાય નહીં, સંયતા સંયત કહી શકાય નહીં, તે તેમને કેવા કહી શકાય ? (દેવો સંયત હતા નથી,” એવું પ્રકટ કરવાને માટે બીજા કયા શબ્દને પ્રવેગ કરી શકાય ?) ઉત્તર–“રોચક! ”હે ગૌતમ (વાળ નો સંગા રત રત્ત રિવા) દે સંયત હેતા નથી, એ વાતને દર્શાવવા માટે “નો સંયત” શબ્દને પ્રયોગ કરવો જોઈએ. જે કે “ નો સંવર” અને “સંત” આ બને પદે સમાનાથી લાગે છે છતાં દેવોને અસંયતને બદલે ને સંયત કહેવાનું કારણ નીચે પ્રમાણે છે-જેમ “મૃત’ શબ્દને બદલે “પરલેક ગત” શબ્દમાં કમળતા જણાય છે કઠેરતા જણાતી નથી. એ જ પ્રમાણે અસંવતને બદલે ને સંયતને પ્રયોગ કરવાથી કમળતા જણાય છે. “અસંયત કહેવામાં કઠેરતા જણાય છેસૂ.૬I | દેવોં કી ભાષા કા નિરૂપણ દેવો કી ભાષાડી દેવેની ભાષાનું વર્ણન “રેવા મેતે ! ચરાણ મારા માતંતિ?” ઈત્યાદિ. સૂત્રાર્થ–(રેના મંતે ! પણ મારા માસંતિ ?) હે ભદન્ત ! દેવે કયી ભાષા બોલે છે? (જરા વા માસા માલિકઝમાળી વિવિઘટ્ટ ) અથવા દેવલોકમાં જે ભાષાઓ બેલાય છે, તે ભાષાઓમાંથી કઈ ભાષાને વધારે મહત્વની आणाय छ १ (देवाणं अद्धमागहाए भासाए भासंति, सा वि य णं अद्ध मागहा भासा માસિકાનાળો વિ૪િ૬) હે ગૌતમ! દેવો અર્ધ નાગધી ભાષા બોલે છે, અને ત્યાં જે ભાષાઓ બોલાય છે તેમાં અર્ધમાગધી જ વિશેષ મહત્ત્વની ગણાય છે. ટકર્થ–દેવોને અધિકાર ચાલતું હોવાથી, સૂત્રકારે આ સૂત્રદ્વારા દેવેની ભાષાનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે નવા મતે ! ચાણ મારા માતંતિ ?) હે ભદન્ત! દેવ કઈ ભાષા બોલે છે ! અને ( પત્ત હા મારા માસિકનમાળી વણિtણ ?) લેકે દ્વારા ( અથવા તેમના દ્વારા) બોલાતી કઈ ભાષાને દેવે વિશેષ મહત્ત્વની માને છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગૌતમના પ્રશ્નના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–ગોયમા !”હે ગૌતમ! (રેવા ગઢમાહા માસા માસંતિ) દેવે અર્ધમાગધી ભાષા બોલે છે ભાષાના છ ભેદ નીચે પ્રમાણે છે-પ્રાકૃત, સંસ્કૃત, સૌરસેની માગધી, પશાચી, અને અપભ્રંશ. તેમાં છઠ્ઠી અભ્રંશ ભાષાના દેશ ભેદ અનુસાર અનેક ભેદ પડે છે. આ છ પ્રકારની ભાષાઓમાંની જે ભાષામાં માગધી અને પ્રાકૃત ભાષાનું સંમિશ્રણ થયેલું છે, એ ભાષાને અર્ધમાગધી ભાષા કહે છે. “અર્ધમાગધી” ની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે–અર્ધ+માગઘી=અર્ધમાગધી (ા વિ ચ છ માજા માતા માસિગ્નમાળા વિસિસ) તે અર્ધ માગધી ભાષાને જ લેકો દ્વારા વધારે ઉપયોગ થતું હોય છે, તેથી તેને દેવલોકમાં વિશિષ્ઠ માનવામાં આવે છે. અર્ધમાગધ ભાષામાંજ ભગવાને પોતાના હય ભાવને પ્રકટ કરેલા છે એ ભાષામાં જ ઉપદેશ આપે છે. તેથી વિશિષ્ટ ભાષાનું મહત્વ મળ્યું છે સ ૭ || કેવલી છદ્મસ્થકે સ્વરૂપ કા નિરૂપણ કેવલી અને છાસ્થની વિશેષ વક્તવ્યતા-- “દેવી નો મરે ” ઈત્યાદિ. (केवलीणं भते! अंतकर अंतिमसरीरियं वा जाणइ पासइ) હે ભદન્ત! કેવલી ભગવાન અન્નકરને અથવા અન્તિમ શરીરવાળા (ચરમ શરીરી) જીવને શું જાણે છે અને દેખે છે ખરા ! (હંસા જોયકોણ જાણ૬) હે ગૌતમ ! કેવલી ભગવાન ચરમશરીરી જીવને જાણે છે અને દેખે છે. ( Teri મને ! સ્ત્રી નાં વા વંતિમરિયં વા કાળા gs, तहाण छ उमत्थे वि अंतकर वा आंतिमसरीरियं वा जाणइ पासइ ?) હે ભદન્ત! જેવી રીતે કેવલી ભગવાન અખ્તર અથવા ચરમશરીરધારીને જાણી–દેખી શકે છે. એવી જ રીતે શું છસ્થજ્ઞાની મનુષ્ય અંતકર અથવા અંતિમ શરીરધારીને જાણી-દેખી શકે છે? ( જોગમાળ ફળ મટે) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી (રોકવા કાળ પણ માનતો વ ) પણ તે સાંભળીને અથવા પ્રમાણે દ્વારા અંતકર અથવા અંતિમ શરીરવાળાને જાણી શકે છે અને દેખી શકે છે- (તે વિ વોરા ?) “હે ભદન્ત ! સાંભળીને છદ્મસ્થ અંતકરને અંતિમ શરીરધારીને જાણી શકે છે. આ કથનને ભાવાર્થ શું છે? (સોદવા છi દેવરિરસ વા, વઢિસારાક્ષ વા, વઢિવિચાણ વા, જેवलि उवासगस्स वा, केवलि उासियाए वा, तपक्खियस्स वा, तप्पक्खियसावगरस वा, तप्पक्खियसावियाए वा, तप्पक्खियउवागसगस्स वा, तप्पक्खिउवासियाए શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ રા, તે હું સોરા ) સાંભળીને છારથ મનુષ્ય અંતકરને એને અંતિમ શરીર વાળાને જાણી–દેખી શકે છે, એ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-કેવલી ભગનની સમીપે, કેવલી ભગવાનના શ્રાવકની સમીપે, કેવલી ભગવાનની શ્રાવિકાની સમીપે, કેવલીના ઉપાસકની સમીપ, કેવલીની ઉપાસિકાની સમીપ, કેવલીના પક્ષવાળાની સમીપ, કેવળીના પક્ષના શ્રાવકની સમીપ, કેવળીના પક્ષની શ્રાવિ કાની સમીપ, કેવલીના પક્ષના ઉપાસકની સમીપ, અથવા કેવલીના પક્ષની ઉપાસિકાની સમીપ, અંતકર અને અંતિમ શરીરવાળાનું વર્ણન સાંભળીને તે તેને જાણ–દેખી શકે છે-(સે રં ગોરા ) “ સાંભળીને જાણે-દેખે છે” નું આ પ્રમાણે તાત્પર્ય છે-- ટીકાથ–આ સૂત્ર દ્વારા સૂત્રકાર છસ્થ મનુષ્ય કરતાં કેવલી ભગવાનમાં જે વિશિષ્ટતા રહેલી છે તેનું પ્રતિપાદન કરે છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (વણી કરે. અંતર કા, સિમાચિં વા કાળ જાણ?) હે ભદન્ત! કેવલી ભગવાન અંતકરને (સમસ્ત દુઃખના અન્ત કરનારને) અને ચરમશરીરધારીને ( છેલો ભવ કરીને સિદ્ધપદ પામનાર જીવન-ચરમ શરીરધારી કહે છે ) શું કેવલજ્ઞાન દ્વારા જાણે છે? અથવા શું તેઓ કેવળદર્શન દ્વારા તેને દેખે છે? - સિદ્ધાંતની માન્યતા અનુસાર કેવળજ્ઞાની ભગવાન ત્રણે લોકના ચર અને અચર, સમસ્ત ત્રિકાળવતી પદાર્થોને તેમની અનંત પર્યાયે સહિત જાણે છે. તે આ પ્રકારનો પ્રશ્ન શા માટે કરવામાં આવ્યું હશે? આ પ્રકારનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે કેટલાક અન્ય સિદ્ધાન્ત કારો એવું કોઈ જ્ઞાન હોવાની વાત જ માન્ય કરતા નથી. વળી એવું કોઈ જ્ઞાન હોય તે પણ મનુષ્યને એ જ્ઞાનની પ્રાપ્તિ થવાની વાત તેઓ માનતા નથી, અને કદાચ મનુષ્યને તે જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય તો પણ તે જ્ઞાન પરિમિત હોવાનું તેઓ માને છે તેની અપરિમિતતાનો સ્વીકાર કરતા નથી, તે એ બધી માન્યતાઓનું ખંડન કરવાના હેતુથી આ પ્રશ્ન અહીં પૂછો છે. આ પ્રશ્નોત્તર દ્વારા એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે એવું જ્ઞાન અસ્તિત્વ ધરાવે છે, એટલું જ નહીં પણ મનુષ્ય તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન અપરિમિત (અમર્યાદિત) હોય છે એ જ વાતનું મહાવીર પ્રભુના નીચેના જવાબ દ્વારા પ્રતિપાદન કરાયું છે-“હંતા જોયા! ” શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ હા, ગૌતમ! કેવળજ્ઞાની પિતાના કેવળ જ્ઞાન વડે અને કેવળ દર્શન વડે દુઃખાન્તર અને ચરમ શરીરધારી જીવને જાણી શકે છે, અને દેખી શકે છે, કારણ કે તે પ્રકારના જ્ઞાનમાં એ સામર્થ્ય રહેલું હોય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન કરે છે-“જલ્લા મરે! વર તર’ વા વંતિકારીરિએ નારૂ વ પાવર” હે ભદન્ત ! જેવી રીતે કેવળજ્ઞાની કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના પ્રભાવથી અન્તકર તથા ચરમ શરીરધારી જીવને જાણી શકે છે અને દેખી શકે છે, “ છ૩મળે જ અંતર વા સિમારિ વા જાળ પાસ” એવી રીતે શું છદ્દસ્થ મનુષ્ય પણ પિતાના જ્ઞાન દ્વારા (૧૧ માં અને બારમાં ગુણસ્થાનવતી જીવની અપેક્ષાએ અવધિમનઃ પર્યય જ્ઞાન દ્વારા) અંતકર અને ચરમ શરીરધારી જીવને જાણી શકે છે અને દેખી શકે છે? (જે જીવ પિતાના ચાલુ ભવના શરીરને છેડીને ફરીથી નવું શરીર ધારણ કરતો નથી, એટલે કે મોક્ષે જાય છે, તેને ચરમ શરીરી કહે છે.) મહાવીર પ્રભુ ગૌતમસ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે-“જોયા! જો કે સમ ” હે ગૌતમ ! એ પ્રમાણે બનતું નથી. છવસ્થ મનુષ્ય અન્તકર અને ચરમ શરીરી જીવને પિતાના જ્ઞાન દ્વારા તે સાક્ષાત્ રૂપે સ્પષ્ટ વિશદરૂપે જાણી શકતું નથી અને દેખી શકતું નથી. પરંતુ “સોગા બહુ THE THળ વાસાંભળીને અથવા આગમ આદિ પ્રમાણે વડે તે તેને જાણી શકવાને અને દેખી શકવાને સમર્થ બની શકે છે ખરો. “ સાંભળીને તેને જાણી–દેખી શકે છે ” આ કથનની વધારે સ્પષ્ટતા કરાવવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “તે જિં તું તો " હે ભદન્ત “ છદ્મસ્થ સાંભળીને તેમને જાણી-દેખી શકે છે” એ કથનનું તાત્પર્ય શું છે ? મહાવીર પ્રભુ તેનું તાત્પર્ય સમજાવતા કહે છે કે “તારવી ગતિ વ) “ આ જીવ અંતકર અને ચરમ શરીરી છે,” એવું કેવલી ભગવાનને સુખે સાંભળીને છવાસ્થ જીવ અંતકર અને ચરમ શરીરી જીવને જાણી-દેખી શકે છે. દેવજી સાવચરણ વા” અથવા કેવલી ભગવાનના શ્રાવકનાં વચનો સાંભળીને, છદ્મસ્થ મનુષ્ય અન્તકર અથવા ચરમ શરીરી જીવને જાણું–દેખી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે જીવ છસ્થ હોય છે, તે કેવલી ભગવાનનાં વચનો શ્રવણ કરવાને માટે તેમની પાસે જાય છે અને તેમની વાણી સાંભળે છે. તેથી એવા છદ્મસ્થ જીવને કેવલીન શ્રાવક કહેવાય છે. તે કેવળી ભગવાનની વાણીનું શ્રવણ કરતાં અમુક જીવને ઉદ્દેશીને ભગવાને કહેલાં આ પ્રકારનાં વચનો સાંભળે છે-“આ જીવ અન્તક અને ચરમ શરીરી છે. ” આ પ્રકારનાં વચન કેવલી ભગવાને સ્વમુખે સાંભળીને તે શ્રાવક પણ અન્તકરને જાણ થાય છે. એવા શ્રાવકના વચનોને સાંભળીને પણ છઘસ્થ જીવ અન્નકરને જાણી શકે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. રિ રાજિયા વા” કેવલી ભગવાનની શ્રાવિકાનાં વચનો સાંભળીને “જેવી સવારણ ના” કેવલી ભગવાનના ઉપાસકનાં વચનો સાંભળીને, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ “છી રજારિયા ” કેવલીની ઉપાસિકાનાં વચનો સાંભળીને પણ છવાસ્થ જીવ અન્નકરને જાણી શકે છે. (જે જીવ કેવલીનાં વચન સાંભળવાને તત્પર હેતે નથી, પણ તેમની ઉપાસના કરતો હોય છે, એવા જીવને કેવલીનો ઉપાસક કહે છે.) “તરવિગતવાર વા, તપસ્થિર નાવિચાg a " એજ પ્રમાણે સ્વયં બુદ્ધના શ્રાવકના, સ્વયંબુદ્ધની શ્રાવિકાના, “તરવાં કપાસના જા, તારિત્રયવારા વા ” સ્વયં બુદ્ધના ઉપાસકના અથવા સ્વયંબુદ્ધની ઉપાસિકાના વચનોને સાંભળીને પણ છદ્મસ્થ જીવ અન્તકર અથવા ચરમ શરીરી જીવને જાણી-દેખી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપરોક્ત બધાં જ એ વાતને કેવલી ભગવાન પાસેથી જાણે છે. પછી તેમના દ્વારા જે છદ્મસ્થ જીવને તે વાત કહેવામાં આવે, તે તે જાણી શકે છે કે અમુક જીવ અંતકર અથવા ચરમ શરીરધારી છે. ઉપરના સૂત્રમાં “સોદવા (શ્રવા)” પદથી કેવલી ભગવાનનાં સામાન્ય વચનને જ ગ્રહણ કરવું-આગમ પ્રમાણરૂપ તેમનું વચન ગ્રહણ કરવું જોઈએ નહીં. કારણ કે હવે પછીના પ્રકરણમાં પ્રમાણુનું પ્રતિપાદન કરવામાં આવશે, આગમનું વર્ણન પણ તેમાં કરાશે. “શ્રુવા” ( સાંભળીને) પદ દ્વારા આગમ ૩૫ વચનને ગ્રહણ કરવાથી અસંગતતા ઊભી થવાનો સંભવ રહેશે. તેથી આટલી સૂચના ધ્યાનમાં લેવી. સૂ. ૮ છે પ્રમાણ કે સ્વરૂપ કાનિરૂપણ “ મળે” ઈત્યાદિ સૂત્રાર્થ–(તે િત્ત ?) હે ભદન્ત “પ્રમાણ પદનો શું અર્થ થાય છે? (પાળે વદિ qu ” હે ગૌતમ ! પ્રમાણના ચાર પ્રકાર છે. (સંક) તે ચાર પ્રકારો નીચે પ્રમાણે છે–( રજણે, બાજુમાળે, શોવ ને, શ્રી ભગવતી સૂત્ર : ૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ તમે ) (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન (૩) ઉપમાન અને (૪) આગમ (જ્ઞા अणुओगदारे तहा णेय्व्वं पमाणं, जाव - " तेण पर' नो अत्तागमे, नो अण तरागमे, ( 'વન્ને) અનુયાગ દ્વારમાં પ્રમાણ વિષે જે પ્રમાણે વિવેચન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણુ સમજવુ. હું તૈન પર્` નો આગમાગમ નો અનન્તરામ:, વqાળમઃ ''તે વિવેચનનો આ સૂત્રપાઠ સુધીના ભાગ આ વિષયમાં ગ્રહણ કરવા જોઇએ ,, ટીકા .. પ્રમાણ ’ પદ્મના ભાવાર્થ સમજવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સેકસ માળે ” હે ભદન્ત ! પ્રમાણ એટલે શું? તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ વમાળે ઇન્વિઢે વળત્તે '' હું, ગૌતમ ! પ્રમાણ ચાર પ્રકારના કહ્યાં છે-“તેં નફા ' તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“ ત વ વે, અનુમાળે, બોમ્બે, બાળમે ” પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ. જેના દ્વારા આખી વસ્તુને યથાર્થ રીતે જાણી તથા " इन्द्रियानिन्द्रियनिमित्त: देशतः संव्यावहारिकः " આ સૂત્ર અનુસાર પાંચ ઇન્દ્રિયા અને મનની સહાયતાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જો કે સૈદ્ધાન્તિક માન્યતા પ્રમાણે પરાક્ષ છે, તે પણ અંશતઃ ( એક દેશથી) પદાર્થોને સ્પષ્ટ જાણી શકતું હાવાથી તેને વિકલ પ્રત્યક્ષ કહ્યું છે. હવે અનુમાન પ્રમાણુના અર્થની સ્પષ્ટતા કરવામાં આવે છે— અનુ + માન = અનુમાન. અનુ એટલે પાછળથી અને માન એટલે જ્ઞાન થવું. કહેવાનું તાત્પર્ય એ છે કે “ જે જ્ઞાન સાધ્યની સાથે આતપ્રેત થયેલાં ચિહ્નોનાં દર્શન તેમજ વ્યાપ્તિ ( પટ્ટાના સપૂર્ણપણે વિચાર ) ના સ્મરણ વગેરે થયા બાદ થાય છે, એવા જ્ઞાનને અનુમાન કહે છે, જ્યારે અનુમાન કરનાર વ્યક્તિ કોઇ સ્થળે અવિચ્છિન્ન ધૂમ્રસેરને દેખે છે ત્યારે તરત જ તેને આ પ્રકારની વ્યાપ્તિનું સ્મરણ થઇ આવે છે કે “ જ્યાં ધુમાડા હોય ત્યાં અગ્નિ હાય છે, ” અને સાધ્યની સાથે આતપ્રેત થયેલા તે ચિહ્ન દ્વારા તેને એવું શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાન થાય છે કે “અહીં ધુમાડો હોવાથી અગ્નિ હોવી જ જોઈએ.” તે અનુમાન કરનારી વ્યક્તિને પરેક્ષ અર્થમાં આવું જે જ્ઞાન થાય છે, તેનું નામ જ અનુમાન છે. એજ વાત “સંપૂર્ણપણે પદાર્થને જે નિશ્ચયાત્મક વિચાર તેને અનુમાન કહે છે,” આ વાક્ય દ્વારા દર્શાવવામાં આવેલ છે. અથવા આ વિચારજન્ય જે અનુભવ હોય છે તેને અનુમાન કહે છે. વિવેચક આ વિષને વધુ સ્પષ્ટ કરવા માટે કહે છે કે-રસોડા આદિમાં વારંવાર અગ્નિ અને ધુમાડાનું સાહચર્ય દેખીને તે બનેની વ્યાપ્તિને ગ્રહણ કરી શકનાર કે એક પુરૂષ પર્વતાદિ પદાર્થરૂપ આધાર વિશેષમાં ધુમાડારૂપી ચિહને જોઈને “ફિર ચાળો ધૂમ” વહનિનું વ્યાપ્ય (અગ્નિ ઉપર વ્યાપ્ય થતી વસ્તુ) ધુમાડે હોય છે. એ પ્રકારે વ્યાપ્તિનું સ્મરણ થતાં જ એવું જે જ્ઞાન થાય છે કે “હિં રચાશ ધૂમવાનું કાચ પર્વતઃ” “આ પર્વત અગ્નિના વ્યાપ્ય ધુમાડાથી યુક્ત છે, જે એ જ અનુમાન જ્ઞાન છે. એજ જ્ઞાન વ્યાસિ વિશિષ્ટ અને ધૂમની વિશિષ્ટતાને જાણનારું છે, આ રીતે પદાર્થને સંપૂર્ણપણે નિશ્ચયાત્મક વિચાર કરનારૂ જે નાન તેને જ અનુમાન કહે છે. અથવા આ પ્રકારના વિચારથી “આ પર્વત અગ્નિવાળે છે” એવી જે અનુભૂતિ થાય છે, એનું નામ જ અનુમાન છે. જેના દ્વારા સાશ્યને આધારે પદાર્થને ગ્રહણ કરવામાં આવે છે, તેને ઉપમાન પ્રમાણુ કહે છે. તેને સાદુ પ્રચલિજ્ઞાન પણ કહેવાય છે. અથવા જેના દ્વારા પદાર્થને ઉપમિત કરવામાં આવે છે તેનું નામ ઉપમા છે. તે ઉપમા જ ઔપચ્યું છે. હવે ઉપમાન પ્રમાણુના વિષયમાં વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. એક માણસે જંગલમાં રહેનાર ભીલ જેવી કઈ વ્યક્તિને પૂછ્યું કે રોઝ કેવું હોય છે?” જવાબ મળ્યો કે “રોઝ ગાયના જેવું હોય છે.” હવે આ પ્રમાણે સાંભળીને તે પુરૂષ જંગલમાં ગયે. ત્યાં જઈને તેણે ગાયના જેવું જાનવર જેયું. તેને જોતાં જ તેણે પહેલાં સાંભળેલું આ વાક્ય તેને યાદ આવ્યું- “રેઝ ગાય જેવું હોય છે. તેથી ગાય જેવા પ્રાણીને જોતાં જ તે સમજી ગયે કે આ પ્રાણી જ રેઝ છે. આ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન અથવા ઉપમાન પ્રમાણનું એક સુંદર દૃષ્ટાંત ગણું શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે રેઝના શરીરમાં તેને જે ગેસાશ્ય (ગાયના શરીર સાથે સરખાપણું) નું દર્શન થાય છે તે ઉપમાન છે. અથવા આ ગોસાદશ્યનું દર્શન થતાં અતિદેશ વાક્યર્થના સમરણ દ્વારા “નવો વચ લાવ” એવી જે તેને ઉપમિતિ થઈ, તેનું જનક ઉપમાન છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગણધરોની પરંપરાથી જે પ્રમાણુ ચાલ્યું આવે છે તેને આગમ કહે છે. તેનું બીજું નામ શબ્દ પ્રમાણ પણ છે. હવે સૂત્રકાર આગમના સ્વરૂપને સમજાવે છે–પ્રત્યક્ષના બે પ્રકાર છે. (1) ઈન્દ્રિય પ્રત્યક્ષ (૨) ઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ, (૨) ચક્ષુ ઇન્દ્રિય પ્રત્યક્ષ, (૩) ઘાણેન્દ્રિય પ્રત્યક્ષ, (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ, અને (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. શ્રોત્રેન્દ્રિયથી (કાન વડે) જે શબ્દનું જ્ઞાન થાય છે તેને શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. એ જ પ્રમાણે ચક્ષુ ઈન્દ્રિય વગેરે પ્રત્યક્ષોના વિષયમાં પણ સમજવું. નેઈન્દ્રિય પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે-(૧) અવધિ જ્ઞાન, મન પર્યય જ્ઞાન અને (૩) કેવળ જ્ઞાન. કઈ પણ ઇન્દ્રિયની મદદ વિના થતા જ્ઞાનને નેઈન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. ઉપરનાં ત્રણે પ્રત્યક્ષે ઈન્દ્રિયોની સહાયતાની અપેક્ષા રાખતા નથી. તે તે માત્ર આત્માની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે. અનુમાન ત્રણ પ્રકારના હોય છે-(૧) પૂર્વવત્ (૨) શેષવત્ (૩) દૃષ્ટ સામ્યવત્ પૂર્વે પ્રાપ્ત કરેલાં અસાધારણ ચિહ્નો દ્વારા પિતા આદિને પિતાના પુત્ર દિનું જે જ્ઞાન થાય છે, તે પૂર્વવત્ અનુમાન છે. શેષવતુ અનુમાનના બે પ્રકાર છે-(૧) કાર્યરૂપ ચિહ્ન વડે કારણનું અનુમાન, (૨) કારણરૂપ ચિહ વડે કાર્યનું અનુમાન વ્યાપ્તિ અને પ્રત્યક્ષ દ્વારા કાર્યની ઉપલબ્ધિપૂર્વક કારણનું જે અનુમાન થાય છે, તેનું નામ જ શેષવત્ કાર્યલિંગ કારણનુમાન છે એ વાતને એક દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર સમજાવે છે કેકારવ (મેરને અવાજ) સાંભળીને, મેરને જોયા વિના પણ મનુષ્ય એ વાત જાણી શકે છે કે તે અવાજ કરનાર પક્ષી મોર જ છે. “જ્યાં જ્યાં કેકારવ સંભળાય છે, ત્યાં ત્યાં મયૂર હોય છે, ” આ રીતે માર અને કેકારવની વ્યાસિને પહેલાં ગ્રહણ કરીને, કેઈ પણ સ્થળે એ વાણુનું શ્રવણ થતાંની સાથે જ મેર લેવાનું જે અનુમાન થાય છે, એજ શેષવને પહેલે ભેદ કાર્યલિંગ કારણનુમાન છે. કેકારવનું કારણ મયૂર, અને મયૂરનું કાર્યો કેકારવ છે. આ રીતે પરોક્ષભૂત (નજર સમક્ષ ન હોય એવા) મયૂરનું અનુમાતા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ (અનુમાન કરનાર વ્યક્તિ) ને જે જ્ઞાન થાય છે, તે તેની (મયૂરની) વાણુંરૂપ કાર્ય દ્વારા જ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે પર્વતમાં ધુમાડાને જોઈને પક્ષભૂત (અપ્રત્યક્ષ) અગ્નિનું જે જ્ઞાન થાય છે, અને નદીમાં ધૂળ આદિનાં મિશ્રણવાળે જળપ્રવાહ વૃદ્ધિ પામતે જોઈને, દેખનાર એવું જે અનુમાન કરે છે કે ઉપરના પ્રદેશમાં કઈ સ્થળે વૃષ્ટિ થઈ છે, એ સઘળાં કારણનુમાનનાં દષ્ટાંત છે. આ અનુમાન કરનારને પ્રત્યક્ષ રીતે વૃષ્ટિનું દર્શન થતું હતું નથી, તે પણ તે વૃષ્ટિનું કાર્ય એટલે કે મલિન જળવાળું પૂર જોઈને તેને પરોક્ષ પદાર્થનું ભાન થાય છે. ઉપરના પ્રદેશમાં થયેલા વરસાદને તેણે જે હેતે નથી છતાં ઉપર બતાવ્યું તે પ્રમાણે તે વૃષ્ટિના કાર્ય દ્વારા તેને તે વૃષ્ટિનું જ્ઞાન થાય છે. કારણલિંગ કાર્યાનુમાનનું દૃષ્ટાંત આ પ્રમાણે છે-કીડીઓને તેમના ઇંડાં લઈને ચાલી જતી જોઈને એવું જે અનુમાન કરવામાં આવે છે કે વરસાદ થશે, તે કારણલિંગક કાર્યાનુમાન ગણાય છે. એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને એ જ પ્રકારના સ્વરૂપવાળા બીજા પદાર્થો પણ આ પ્રકારનાં જ છે એવું જે જ્ઞાન થાય છે એ પ્રકારના અનુમાનને દૃષ્ટ સામ્યવત્ અનુમાન કહે છે. જેમકે છેદન ક્રિયામાં કુહાડી આદિ કરણ (સાધન) ને ઉપયોગ થતે જોઈને એ જ પ્રકારની ક્રિયાઓમાં તથા બીજી ક્રિયાઓમાં અન્ય અદૃષ્ટ (ન દેખાતાં) પદાર્થને કરણ માનીને તેના અસ્તિત્વનું અનુમાન કરવું, તે આ પ્રકારના અનુમાનનું દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “કરણ (સાધન) વિના કિયા થઈ શકતી નથી. ” જેમકે “દેવદત્તા કુહાડી વડે લાકડું કાપે છે. ” તે અહીં લાકડા કાપવાની જે ક્રિયા થાય છે, તે કુહાડી રૂપ કરણ વડે થાય છે. તેથી તેમાં અસાધારણ કારણ રૂપ કરણ કુહાડી છે–દેવદત્ત નથી, કારણ કે લાકડાં કાપવાની ક્રિયા કુહાડી વડે જ થતી હોય છે. તેથી એક જગ્યાએ ક્રિયાને કરણ સાધ્ય જોઈને બીજી રૂપાદિ પ્રત્યક્ષ રૂપ કિયાઓમાં કરણ સાધ્યતાનું જે અનુમાન કરવામાં આવે છે, તેનું નામ જ દુષ્ટ સાધમ્યવત્ અનુમાન” છે. એક કાર્દાપણ એંસી રતી જેટલા વજનને હોય છે. તે એના જેવા બીજા જે કઈ પદાર્થો હોય તેને કાષપણ માની લેવામાં આવે, તે તે પ્રકારના અનુમાનને પણ દૃષ્ટસાધમ્યવ અનુમાનકહી શકાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપમાનનું વર્ણન તે આ સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. હવે આગમનું વર્ણન કરવામાં આવે છે–આગમ બે પ્રકારના છે (૧) લૌકિક આગમ અને (૨) લોકેત્તર આગમ. મહાભારત આદિ ગ્રન્થને લૌકિક આગમમાં સમાવેશ થાય છે. ગણિપિટક રૂપ જે બાર અંગ (આચારાંગથી દૃષ્ટિવાદ સુધીના બાર આગમ શા) છે, તેમને લોકોત્તર આગમમાં સમાવેશ થાય છે. અથવા આગમના આ પ્રકાશ ત્રણ પ્રકારે પણ પડે છે–સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ. એ સિવાય બીજી રીતે પણ આગમના ત્રણ ભેદ પડે છે-(૧) આત્માગમ, (૨) અનન્તરાગમ અને (૩) પરમ્પરાગમ. અર્થની અપેક્ષાએ જિનને આત્માગમ, ગણધરને અનન્તરાગમ અને ગણધરના શિષ્યોને પરંપરાગમ કહેલા છે. સૂત્રની અપેક્ષાએ ગણધરને આત્મા ગમ, ગણધરોના શિને અનન્તરાગમ અને ગણધરના શિષ્યોના શિષ્યોને પરંપરાગમ કહેલા છે. આ સમસ્ત કથનને સ્વીકાર કરીને મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે “ક બgવારે ચાવં જમા” અનુયોગ દ્વારમાં પ્રમાણ વિષે જે નિરૂપણુ કરવામાં આવ્યું છે, તે સમસ્ત અહીં આ આ પ્રશ્નનો ઉત્તર રૂપે ગ્રહણ કરવું આ વિષયનું પ્રતિપાદન અનુગદ્વાર સૂત્રમાં સે ફ્રિ નં લવાજમાળે ” ઈત્યાદિ ૨૧૫ માં સૂત્રથી શરૂ કરીને “રે વિ તમm” આ ૨૧૯ માં સૂત્ર સુધી કરવામાં આવેલ છે. “જાવ તે જ તો ગામે, નો પતરાને પરંપરાને ” આ સૂત્ર પર્યાનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. ગણધરના શિષ્યને સૂત્રની અપેક્ષાએ અનન્તરાગમ અને અર્થની અપેક્ષાએ પરંપરાગમ કહેલા છે. તે કારણે ગણધરના જે શિષ્યના શિષ્ય છે. તેઓ આત્માગમ પણ નથી, અનન્તરાગમ પણ નથી, પણ પરંપરાગમ છે એ આ સૂત્રપાઠને આશય છે. એ સૂ. ૯ છે કેવલી કે ચરમ કર્મ કા નિરૂપણ “જેવી મં! ” ઈત્યાદિ– સૂત્રાર્થ- જેવાં મતે ! રિમ વા મિળિકા વા કાળરૂ T?) હે ભદન્ત! કેવલી ભગવાન અન્તિમ કર્મને અથવા અન્તિમ નિજેરાને જાણી શકે છે અને દેખી શકે છે? (હંતા જોયા ! કાન , વહાલું રે ! केवली चरिमकम्म वा, जहाण अतकरेणं वा, आलावगो तहा चरिमकम्मेण वि चरिमनिज्जरेण वि अपरिसेसिओ णेयवो.) હા, ગૌતમ! ભગવાન અન્તિમ નિજરને જાણે છે અને દેખે છે. હું ભદન્ત ! જે રીતે કેવલી ભગવાન અન્તિમ કમને અથવા અન્તિમ નિર્જશને જાણે દેખે છે, એ જ પ્રમાણે શું છદ્મસ્થ મનુષ્ય પણ અન્તિમ કમને અથવા અતિમ નિર્જરાને જાણી દેખી શકે છે? આ પ્રશ્નને જવાબ આપતા પ્રભુ કહે છે કે “ અંતકરને અનુલક્ષી જે પ્રમાણે પ્રશ્નોત્તરે પહેલાં આપવામાં આવેલા છે, એ જ પ્રમાણે ચરમકર્મ (અન્તિમ કમ) અને ચરમ નિર્જરાના વિષયમાં પણ પ્રકારે સમજી લેવાં.” શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–સૂત્રકાર આ સૂત્ર દ્વારા કેવલી અને છદ્મસ્થ વિષે વિશેષ વિવેચન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-(વરી નું મં! ઘરમi જા રામળિકા વા જાળ પાસ૬? ) હે ભદન્ત ! કેવળજ્ઞાની શું અન્તિમ કમને અથવા અતિમ નિર્જરાને જાણી-દેખી શકે છે? પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-કેવળજ્ઞાની, લેશીના અન્તિમ સમયે જેને અનુભવ કરાય છે એવા અન્તિમ કર્મને અથવા શલેશીને અતિમ સમયે આમપ્રદેશમાંથી કર્મોને સર્વથા ખંખેરી નાખવારૂપ જે અન્તિમ નિર્જરા થતી હોય છે તેને શું જાણી દેખી શકે છે? તે પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(દંતા જોયા ! નાણરૂ vig) હા ગૌતમ ! કેવળજ્ઞાની જીવ ચરમ કર્માદિકને જાણે છે અનેદેખે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે-(ગલ્લાં' મંતે ! વણી મિક્સ વા મિનિકા ડા) હે ભદન્ત ! જેવી રીતે કેવળજ્ઞાની ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણે દેખે છે, એ જ પ્રમાણે શું છ0 મનુષ્ય પણ ચરમ કમને અથવા ચરમ નિર્જરાને જાણે દેખે છે ? ઉત્તર-(ના અંતરેd મારા તથા રમિળ નિ, રવિનર ઉર રિલેરિગો બેયનો) હે ગૌતમ! પૂર્વોક્ત અંતકર આદિના વિષયમાં જે પ્રમાણે આલાપકે (પ્રશ્નોત્તરે ) આપવામાં આવ્યા છે, એ જ પ્રમાણે ચરમકર્મ અને ચરમનિર્જરાના વિષયમાં પણ સમસ્ત પ્રશ્નોત્તરો સમજી લેવા. એટલે કે (જ્ઞાઈ મરે! ઘનિષ્ણ વા વણિમ નિઝર) વા વાળરૂ પાન, तहाणं छउमत्थो वि चरिकम्मं वा चरिमनिज्जर बा जाणइ पासह ? णो इणटे समढे सोच्चा जाणइ पासइ, पमाणओ वा, से कि त सोच्चा ? सोच्चाण केव. હિરણ ના હિતાવરણ શા) થી શરૂ કરીને (ાવ તાજિત ૩ઘાસિયા વા) અહીં સુધીના બધાં પ્રશ્નોત્તરો ગ્રહણ કરવા જોઈએ. આ પ્રશ્નોત્તરેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. પ્રશ્ન-હે ભદન્ત ! જેવી રીતે કેવલી ભગવાન ચરમ કમ અથવા ચરમ નિજરને જાણી દેખી શકે છે, એવી રીતે શું છવાસ્થ મનુષ્ય પણ ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણી દેખી શકે છે? ઉત્તર હે ગૌતમ! એવું બની શકતું નથી. છાસ્થ મનુષ્ય કેવળ નાનીની જેમ સ્પષ્ટ રૂપે બીજા કેઈની સહાયતા વિના ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણું દેખી શકતું નથી. પણ તે શ્રવણ કરીને અથવા તે આગમ પ્રમાણને આધારે ચરમ કર્યાદિને જાણી દેખી શકે છે. પ્રશ્ન-“શ્રવણ કરીને જાણે છે, ” આ કથનનું તાત્પર્ય શું છે ? ઉત્તર–હે ગૌતમ! કેવલી ભગવાનનાં વચન સાંભળીને, અથવા કેવલી ભગવાન દ્વારા જેમને તે બાબતની માહિતી મળી છે એવા કેવલી ભગવાનના શ્રાવક, શ્રાવિકા આદિને મુખે એ વાત સાંભળીને છટ્વસ્થ મનુષ્ય ચરમ કમને અથવા ચરમ નિજાને જાણી દેખી શકે છે. છદ્મસ્થ મનુષ્ય કોને કેને મુખેથી એ વાત સાંભળે છે, તે આગળના સૂત્ર આઠમાં બતાવ્યું છે. એ સૂ. ૧૦ || s શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦ર Page #117 -------------------------------------------------------------------------- ________________ કેવલી પ્રણીત મનોવચા કા નિરૂપણ “વી જ મરે!” ઈત્યાદિ સૂત્રાર્થ–દેવી i મેસે! ઘણી મr Rા વડું વાપરના?) હે ભદન્તા કેવળજ્ઞાની પ્રભુત-પ્રકૃષ્ટ મન અને વચનને શું ધારણ કરે છે? (તા પરેશા) હા, ગૌતમ! કેવળજ્ઞાની પ્રકૃષ્ટ મન અને વચનને ધારણ કરે છે. (ા भंते ! केवली पणीय मणं वा वई वा धारेज्जा, तण वेमाणिय देवा जाणंति, વાત ) હે ભદન્ત ! કેવળજ્ઞાની જે પ્રકૃષ્ટ મન અથવા વચનને ધારણ કરે છે, તેને શું વૈમાનિક દેવ જાણે દેખે છે ? ( શોચ ! માથા નાતિ, પાર્વતિ, રથે કાળતિ, ન ઘાતિ) હે ગૌતમ કેટલાક વૈમાનિક દેવે તે જાણે છે અને દેખે છે, તથા કેટલાક વૈમાનિક દેવો તે જાણતા નથી અને દેખતા નથી(તે જાવ = સરિ?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક વૈમાનિક દેવે તે જાણે-દેખે છે અને કેટલાક તે જાણતા-દેખતા નથી ? (જોયા !) હે ગૌતમ! (માળિયા સુવિgા guત્તાસંg-મોમિરઝવિટ્ટી ૩વવા ર મા વિટ્ટી વાવઝ ૨) વૈમાનિક દેના આ પ્રમાણે બે પ્રકારો છે (૧) માયિમિથ્યાદૃષ્ટિ રૂપે ઉત્પન્ન થયેલા અને (૨) અમાયિ સમ્યગ દૃષ્ટિ રૂપે ઉત્પન્ન થયેલા વૈમાનિક દેવો. ( તચમાં ને તે માઝાહિદ્દી ૩૧૩ન્ન તે ન જાળતિ ન જાવંતિ) તે બન્નેમાંના માયિ મિથ્યા દૃષ્ટિ વૈમાનિક દે કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અથવા વચનને જાણતા નથી અને દેખતા નથી. (તાથ તે મારું વિટ્ટી / તે જ જાતિ પતિ) પણ અમાયિ સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવો કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે અને દેખે છે. (तत्थण जे ते अमाइ सम्मदिट्री उबवन्नगा ते ण जाणंति पासंति, से i gવ ગુજારૂ-મારું પરિઠ્ઠી નાવ પાસતિ ?) “હે ભદન્ત ! જેઓ અમાયિ સમ્યગ્ર દૃષ્ટિ પર્યાય રૂપે ઉત્પન્ન થયેલા છે એવા વૈમાનિક દેવો કેવળ જ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણ–દેખી શકે છે,” એવું આપ શા કારણે કહે છે ? (જો મા મારી મૂરિો ટુથિr nuત્તા) હે ગૌતમ ! અમાથી સમ્યગ્ર દૃષ્ટિ બે પ્રકારના કહ્યા છે-(viતરોવવઝnt , વવવવવ ) (૧) અનન્તરે પપન્નક અને (૨) પરમ્પરે પપન્નક (ત બતાવવા ન બાળતિ, 7 ઘાસતિ ) તેમાંથી જે અનન્તરોપપન્નક સમ્યગ્દરે વૈમાનિકો છે, તેઓ કેવળજ્ઞાનીના પ્રકૃટ મન અને વચનને જાણતા નથી અને દેખતા નથી. ( જોવા જ્ઞાળ'ત્તિ) પણ પરંપરપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણે છે અને દેખે છે. (તે દેળાં મતે ! gવં યુવ-પરંપરોવવઝા નવ જાતિ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અનન્તપન્નક સમ્યગ્દષ્ટિ ૫૦ ૨૮ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ મૈમાનિકે તેને જાણતા-દેખતા નથી, પણ પરંપરા૫પન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણે છે અને દેખે છે? ( જોગમા ! પરોવવઝTI સુવિ પurat) હે ગૌતમ! પરંપપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકે ના બે પ્રકાર છે-(Tગત્ત ચ, પત્તાશ) (૧) પર્યાપ્તતક અને (૨) અપર્યાપક. ( પત્તા જ્ઞાતિ, અવકના smતિ) પરંપર૫૫ન્નક સભ્યદૃષ્ટિ પર્યાપ્તતક વૈમાનિકે તે જાણે છે, પણ પરંપરે૫૫ન્નક સમ્યગ્દષ્ટિ અપર્યાપ્તક વૈમાનિકે તે જાણતા નથી. (gવ વવવત્તા સTaષત્તા) એજ પ્રમાણે જેઓ ઉપયોગથી યુક્ત છે, તેઓ જાણે છે, પણ જેઓ ઉપયોગથી રહિત છે, તેઓ જાણતા નથી. એટલે કે અમાધિ સમ્યગ્દષ્ટિ પરંપરપપન્નક અને પર્યાપ્તક, એ ત્રણેના પણ ઉપયોગ યુક્ત અને ઉપયોગ રહિત એવા બે ભેદ પડવા જોઈએ. (તથળ જે તે કરતાં તે સાત્તિ પાઉત્તિ). તેમાંથી જે ઉપગ યુક્ત છે તેઓ જ કેવળી ભગવાનને પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે અને દેખે છે. (જે તેf R રેવ) હે ગૌતમ ! તે કારણે મેં ઉપર મુજબ કહ્યું છે. ટીકાઈ–કેવળજ્ઞાનીનું વિવેચન ચાલી રહ્યું છે, તેથી સૂત્રકાર તેમને વિષે જે વિશેષ નિરૂપણ કરવાનું છે તે આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (જેવી મરેપીચં મf at વા વારેગા ?) હે ભદન્ત ! કેવળજ્ઞાની શું શુભ પરિણામ રૂપ પરિણિતિથી પ્રકૃષ્ટ મન અને વચનને ઉપયોગમાં લાવે છે? મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે--હૃત પાન) હા, ગૌતમ! કેવળજ્ઞાની પ્રકૃષ્ટ મન અને વચનને અવશ્ય ઉપયોગ કરે છે. પ્રશ્ન-(કા મતે ! માં વા, વ૬ વા ધારેકના, તે જ વેનિયા સેવા ગંતિ જાવંતિ?) હે ભદન્ત ! કેવળજ્ઞાની જે પ્રકૃષ્ટ મન અને વચનને ઉપયોગ કરે છે, તેને શું વૈમાનિક દેવે તેમના જ્ઞાન દ્વારા જાણી શકે છે અને દેખી શકે છે ખરાં ? ઉત્તર–(નોરમા !) હે ગૌતમ ! કેવળજ્ઞાનીના પ્રકૃણ મન અને વચનને બધાં વૈમાનિક દેવે જાણતા નથી, પણ (સ્થાચા જ્ઞાતિ જાતિ) કેટલાક વૈમાનિક દેવ જાણે છે અને દેખે છે, (અથેરા જ જ્ઞાતિ ન વાસંતિ) પરન્ત કેટલાક વિમાનિકે કેવલીના પ્રકૃણ મન, વચનને જાણતા નથી અને દેખતા નથી. પ્રશ્ન--(સે ળ વાવ = guiતિ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે સમસ્ત વિમાનિક દે કેવલીના પ્રકુછ મન અને વચનને જાણતા નથી ? જોયા! જાળિયા વિહા પmત્તા” હે ગૌતમ! વૈમાનિકનો બે પ્રકાર કહ્યા છે. “તના” તે બે પ્રકારો આ પ્રમાણે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ( माइमिच्छादिट्ठी उववन्नगा य, अमाई सम्मदिट्ठी उबवन्नगा य ) (૧) માયી મિથ્યા દૃષ્ટિયામાં ઉત્પન્ન થયેલા વૈમાનિક દેવા. (ર) અમાયી સમ્યક્ દૃષ્ટિયામાં ઉત્પન્ન થયેલા વૈમાનિક દેવેા. જે જીવા અનાદિ કાળથી માયા અને મિથ્યાષ્ટિ રૂપ કુવાસનાથી યુક્ત રહેલા હાય છે, એવાં કેટલાક જીવા વૈમાનિક દેવામાં માયી મિથ્યાષ્ટિ રૂપે ઉત્પન્ન થાય છે. અને જે જીવા સદાચરણુ જન્ય શુભ ભાવનાથી ભાવિત હોય છે અને માયારહિત હોય છે, તેએ વૈમાનિકમાં અમાયી સમ્યક્દષ્ટિ રૂપે ઉત્પન્ન થાય છે. “ સસ્થળ ને તે માાિઠ્ઠિી ગવન્ના, તે ળ વાળ`ત્તિ, ન પાસ`ત્તિ ” આ બન્ને પ્રકારના વૈમાનિકમાંના માયી મિચ્છાદષ્ટિ વૈમાનિક વેશ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણુતા નથી અને દેખતા નથી, ( સત્યનં એ તે અમારૂં સમ્મતિ પત્રવન્ના ઇત્યાદિ ) પણ અમાયી સમ્યક્ દૃષ્ટિરૂપે ઉત્પન્ન થયેલા. વૈમાનિક દેવા કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે અને દેખે છે. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછે છે ( સે દેખતેેન' Ë વુચર-ઝમારૂં સમ્મી જ્ઞાન સતિ? ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અમાયી સમ્યક્ દૃષ્ટિ વૈમાનિક દેવા જ દેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે અને દેખી શકે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- નોયમા ! ” હે ગૌતમ ! ( અમારૂં સમ્મતિટ્રી તુવિજ્ઞાīત્તા ) અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવાના પણ બે ભેદ પડે છે- અનંત ોવવાના ચ, परंपरोववन्नगो य ,, (૧) અનન્તરાપપન્નક અને (૨) પરમ્પરાપપત્રક. તેમાના અનન્તરાપન્નક સભ્યષ્ટિ વૈમાનિક દેવા તેા કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણતા નથી પણ પરમ્પરાપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકા જ કૈવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે. એ જ વાત तत्थ ण अनंतशेववन्नगा न जानंति परंपरोवत्रन्नगा जाणंति " આ મૂલ દ્વારા મતાવી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે હે ભદન્ત ! શા કારણે પચેમ્પરાયપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકા જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે? 66 કે '' ગૌતમના આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“વોચમા ! ” હે ગૌતમ ! વ ંવરોવવન્તના દુવિા પળત્તા ' પર પાપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકાના બે પ્રકાર કહ્યા છે−( વ સના ચાવજ્ઞતા ચ) (૧) પર્યાપ્તક અને (૨) અપર્યાપ્તક. ‘તસ્થળ વજ્ઞત્તમા જ્ઞાનંતિ, અવજ્ઞત્તરા ને નામંતિ '’ પર્યાપ્તક પર પાપપન્નક વૈમાનિક દેવા જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે, અપર્યાપ્તક જાણી શકતા નથી, કારણ કે જાણવાનું કામ મનની મદદથી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અને અપર્યાપ્તક અવસ્થામાં મનનું અસ્તિત્વજ હાતું નથી તથા બીજી ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે વૈમાનિક દેવામાંથી કેટલાક ઉપયેગ યુક્ત હાય છે અને કેટલાક ઉપયોગ રહિત હૈાય છે. તસ્થળ ને તે ૩૩તા તે જ્ઞાનંતિ, સતિ'' તેમાંથી જે વૈમાનિક દેવા ઉપયોગથી યુક્ત હોય છે, તેએ જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચતને જાણી શકે છે અને દેખી શકે છે, પશુ જેમના ઉપયોગ તે તરફ લાગેલે જ નથી, એવા ઉપયેગરહિત વૈમાનિક દેવે તેને જાણી શકતા નથી અને દેખી શકતા નથી. “ લે તેનટ્રેન' તચેત્ર ’ હું ગૌતમ ! તે કારણે મે એવુ કહ્યુ છે કે કેટલાક વૈમાનિક દેવે કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી-દેખી શકે છે અને કેટલાક જાણી દેખી શકતા નથી. આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે અમાયી સમ્પષ્ટિ વૈમાનિક દેવા જ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી દેખી શકે છે. બધાં અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણતા નથી પણુ પર પાપપન્નક સભ્યસ્મ્રુષ્ટિ વૈમાનિક દેવા જ તેને જાણે છે. અનુત્તર દેવસંબન્ધી પ્રશ્નોત્તર એમાંથી પણ જે પર્યાપ્ત પરમ્પરાપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવા છે, તે જ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે, અપર્યાપ્તક જાણુતા નથી. પર્યાપ્તકેામાંથી પણ ઉપયુક્ત ( ઉપયેગયુક્ત ) જ તેને જાલ્લું છે, અનુપયુક્ત ( ઉપયોગ રહિત ) તેને જાગુતા નથી. આ રીતે બધાં વૈમાનિકા તે જાણતા-દેખતા નથી પણ કેટલાક વૈમાનિકા જ તેને જાણે-દેખે છે, આ વાતનું પ્રતિપાદન કરવામ આવ્યું છે " સુ ૧૧ ॥ 66 - પમૂળમંતે ! ” ઈત્યાદિ— સૂત્રા— (પમૂ ળ મળે ! અનુત્તરોવવાઢ્યા તેવા તથ યા ચેત્ર સમાળા કુળ મહિના સદ્ધિ મહાયં વાસહાવ વા કોત્તર ?) હે ભદન્ત ! અનુત્તર વિમાનવાસી દેવ શું પેાતાને સ્થાને રહીને જ અહી રહેલા કેવળ જ્ઞાની સાથે આલાપ અથવા સલાપ કરી શકે છે ? ( ફ્તા મૂ ) હા, ગૌતમ ! તે એ પ્રમાણે કરવાને સમથ છે. (સે ળટ્રેન નાવ પમૂળ અનુત્તરોવવાદ્યા દેવા ગાવ ત્તણ્ ?) હું ભઇન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે અનુત્તર વિમાનવાસી દેવ તેમના વિમાનમાં રહીને જ અહીં રહેલા ફેવળજ્ઞાની સાથે આલાપ અથવા સલાપ કરી શકે છે ? ( નોયમા ! નોન' અનુત્તોનવા થા देवा तस्थ गया चैव समाणा अट्ठ वा, हेरंबा, पसिणं वा कारणं वा, वागरण' वा पुच्छति, तण इहगए केवली अट्ठ वा जाव वागरणं वा बागरेइ, से तेणट्टेण०) હે ગૌતમ ! પેાતાને સ્થાને રહીને અણુત્તર વિમાનવાસી દેવા જે અર્થ, જે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ હતુ, જે પ્રશ્ન, જે કારણ અને જે વ્યાકરણ ( વિશેષ સ્પષ્ટીકરણ ) વિષે પ્રશ્ન કરે છે, તે અર્થ, હેતુ, પ્રક્ષ, કારણ અને વ્યાકરણને અહીં રહેલા કેવલી ભગવાન ઉત્તર આપે છે. તે કારણે હે ગૌતમ ! મેં ઉપરોક્ત કથન કર્યું છે. (जण भंते ! इहगए चेव केवली अर्द्ध वा जाव वागरेइ, त ण લઘુત્તવિવાદૃા રેવા તરક યા ન માના જ્ઞાતિ વાસંતિ ?) હે ભદન્ત! અહીં રહેલા કેવળી જે અર્થને, જે હેતુને, જે પ્રશ્નને, જે કારણને અને જે વ્યાકરણને ઉત્તર આપે છે, તે ઉત્તર શું અનુત્તર વિમાન વાસી દે તેમના વિમાનમાં રહીને જ જાણી દેખી શકે છે? ( દંતા, જ્ઞાતિ વાસંતિ) હા, ગૌતમ! તેઓ તે જાણી લે છે અને દેખી લે છે. ( જે જે વાવ વાસંતિ ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે તેઓ તેમને સ્થાને રહીને જ તે ઉત્તરેને જાણ દેખી શકે છે (જો મા તેસિં ગં देवाण अणताओ मणोदव्ववग्गणाओ लढाओ पत्ताओ, अभिसमन्नागयाओ મૉરિ-રે તેમાં ૬૬ ૫ લોહી સાફ પારંતિ) હે ગૌતમ! તે દેવે એ અનંત મદ્રવ્ય વણાઓ પ્રાપ્ત કરેલી હોય છે, તેથી અહીં રહેલા કેવળી જે કહે છે, તેને તેઓ ત્યાં રહીને પણ જાણી શકે છે અને દેખી શકે છે. ટીકાર્યું–આ સૂત્ર દ્વારા સૂત્રકારે કેવળજ્ઞાની વિષે વિશેષ વિવેચન કર્યું છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નથી તે વિવેચન શરૂ થાય છે ( વ ાં મતે अणुत्तरोववाइया देवा तत्थ गया चेव समाणा इह गएण केवालणा सद्धि आलावांवा iાત્ર ગા રણ?) હે ભદત ! અનુત્તર વિમાનમાં જે દેવે રહે છે, તેઓ તેમને સ્થાને રહીને જ શું મધ્યલેકમાં (આ મનુષ્ય લેકમાં ) રહેલા કેવળી ભગવાનની સાથે આલાપ સંલાપ કરી શકવાને સમર્થ છે ખરાં ? ( અનુત્તર વિમાનવાસી દે ઊર્વકમાં વસે છે અને કેવલી પરમાત્મા મનુષ્યલેકમાં વસે છે તે શું મનુષ્યલોકમાં રહેલા કેવળી ભગવાન સાથે કેટલાય રાજ પ્રમાણ દર રહેલા અણુત્તર વિમાનવાસી દેવે વાર્તાલાપ કરી શકવાને શક્તિમાન હોય છે ખરાં? જે વાતચીતમાં એક વાર બેલવામાં આવે તેને આલાપ કહે છે, જે વાતચીતમાં વારંવાર બોલાવમાં આવે તે વાતચીતને સંલાપ કહે છે) ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા પ્રભુ કહે છે- (દંતા નમૂ) હે ગૌતમ! તેઓ તેમ કરવાને સમર્થ હોય છે તેઓ તેમને સ્થાને રહીને જ મનુષ્ય તેમાં રહેલા કેવલી ભગવાન સાથે વાર્તાલાપ કરી શકવાને શક્તિમાન હેય છે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે- (સેક્રેળનું vમ ગં ગણુત્તવિવારૂચા જેવા કાર #g ?) હે ભદન્ત ! તે અનુત્તર વિમાન વાસી દે એવું શા કારણે કરી શકે છે? અહીં ( જ્ઞાવ) ( પર્યત ) પર દ્વારા આ સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યા છે-(તત્ર તાવ કરતા જન જસ્ટિસ વાર્થ કારાવ ઘા સંસ્કાર વા) એટલે કે તે ઊર્થ લેકવાસી ( અનુત્તર વિમાનવાસી ) દેવે તેમને વિમાનમાં રહીને જ આ મનુષ્ય લેકમાં રહેલા કેવલી ભગવાનની સાથે આલાપ સંલાપ કરી શકવાને સમર્થ હોય છે, તેનું કારણ શું છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- (નોના !) હે ગૌતમ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ( f સત્તાવાળા રેવા તથા નેત્ર સમાજ) અનુત્તર વિમાનવાસી દે તેમને સ્થાને રહીને જ જે (દ્ર વા, સેવા, રિ વા, રાજુલા). અર્થ, હેતુ, કારણ, પ્રશ્ન અથવા વ્યાકરણ ( વિશેષ સ્પષ્ટીકરણ ) (પુછત્તિ) ના વિષયમાં પ્રશ્ન પૂછે છે, ( તે જ બક્ વા કાર વારાં વાં રૂmg દેવી ઘારે) તે અર્થથી વ્યાકરણ પર્યન્ત પ્રશ્નોને આ મનુષ્ય લેકમાં રહેલા કેવળી ભગવાન ઉત્તર આપે છે- “તેનgro ” તે કારણે, હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે અનુત્તર વિમાનવાસી દે તેમનાં વિમાનમાં રહીને જ આ લેકમાં રહેલા કેવળી ભગવાનની સાથે વાર્તાલાપ કરી શકવાને સમર્થ હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે કે-( ળ મતે ! Tu ક વહી ગ ઘા લાશ વાહ) હે ભદન્ત ! આ મનુષ્ય લેકમાં રહેલા કેવળી ભગવાન, તેમને તે અર્થ. હેતું, કારણ પ્રશ્ન અથવા વ્યાકરણ ( વિશેષ સ્પષ્ટીકરણ ) ને જે જવાબ આપે છે, ( પુત્તરોવવાર તિરા) તે અર્થ આદિને શું અનુત્તર વિમાનવાસી દે (તસ્થnયા સમાળા કારિ જાવંતિ?) તેમને સ્થાને રહીને જ જાણી શકે છે અને દેખી શકે છે? ઉત્તર- (ા ગાળતિ વાસંતિ) હા, ગૌતમ! તેમના વિમાનાવાસમાં રહીને જ તેઓ તેને જાણી શકે છે એને દેખી શકે છે. પ્રશ્ન-(સે જાવ સંતિ) હે ભદન્ત ! શા કારણે તેઓ તેમને સ્થાને રહીને, આ મનુષ્ય લેકમાં રહેલા કેવલી ભગવાન દ્વારા અપાયેલા તેમના પ્રશ્નાદિના ઉત્તરે જાણુ-દેખી શકે છે? ઉત્તર- (રમા) હે ગૌતમ ! (તેરિ નં દેવા મળતા Hોરા વાળાઓ દ્વારા પત્તાશો અમિતoriાથા મયંતિ) તે દેએ અનંત મનેદ્રવ્ય વર્ગણાઓ પ્રાપ્ત કરેલી હોય છે, સામાન્ય રીતે અવધિજ્ઞાન દ્વારા મનોદ્રવ્ય વર્ગણુએ પ્રાપ્ત થતી હોય છે અને અભિસમન્વાગત ( વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત ) થતી હોય છે. અહીં એવી શંકા ન ઉઠાવવી જોઈએ કે પ્રમાણને અભાવ હોવાથી અનુત્તર વિમાનવાસી દેવેનું અવધિજ્ઞાન મદ્રવ્ય વગણું એનું ગ્રાહક ( ગ્રહણ કરનાર ) કેવી રીતે હોઈ શકે? તેનું કારણ સમજાવતા સૂત્રકાર કહે છે તેમનું અવધિજ્ઞાન સંભિન્ન લેકનાડીને વિષય કરનારું હોય છે તેથી તે મનદ્રવ્યવર્ગીણાઓનું ગ્રાહક હોઈ શકે છે. છતાં કોઈ એવી શંકા ઉદ્ધવે કે-ભલે તેમનું અવધિજ્ઞાન સંભિન્ન લેકનાડીને વિષય કરનારું હાય, તે પણ તે મન દ્રવ્ય વર્ગોણાઓને, સમર્થક પ્રમાણને અભાવ હોવાને કારણે વિષય કરે છે ( વ્યક્ત કરે છે) એમ કેવી રીતે માની શકાય ? તે તે શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે- (સંગમળો મા જોરાત્રિ ચાર વોટનો રિ) આ પ્રમાણ અનુસાર લેક અને પલ્યોપમના શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ સંખ્યામાં ભાગને જાણનારા સામાન્ય અવધિજ્ઞાનને જે મદ્રવ્ય વર્ગણને જાણનારું કહેવામાં આવે છે તે વાત આપો આપ સિદ્ધ થઈ જાય છે કે તેમનું સંભિન્ન લેકનાડીને વિષય કરનારું જે વિશિષ્ટ અવધિજ્ઞાન છે તે મને દ્રવ્ય વર્ગણાનું ગ્રાહક કેમ ન હોઈ શકે? અવશ્ય તે તેનું ગ્રાહક હશે (જે સેળ = i grg દેવશ્રી જ્ઞાવ જાત ઉત્ત) હે ગૌતમ! તે કારણે આ લકમાં રહેલા કેવળી ભગવાન જે અર્થનું, જે હેતુનું, જે કારણનું, જે પ્રશ્નનું અને જે વ્યાકરણનું પ્રતિપાદન કરે છે, તે બધું અનુત્તર વિમાનવાસી તેમને સ્થાને રહીને જ જાણી શકે છે અને દેખી શકે છે. II સૂ. ૧૨ In (અનુત્તરોવવારૂચાનું મંતે !) ઈત્યાદિ સૂત્રાર્થ– (સત્તરોવવારથી જ મતે ! રેવા િક િળમા, વરમોરા, ધીમોg ?) હે ભદન્ત ! અનુત્તર વિમાનવાસી દેવે ઉદીર્ણ મેહવાળા હોય છે? (જોસમ ! જો રિમોહા, યવતમોહા, ળો સ્ત્રીનો) હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દે ઉદીર્ણ મહવાળા પણ નથી, ક્ષીણ મેહવાળા પણ નથી, પણ ઉપશાન્ત મહવાળા હોય છે ટીકાથ– સૂત્રકારે આ સૂત્ર દ્વારા અનુત્તર વિમાનવાસી દેવાનું વિશેષ નિરૂપણ કર્યું છે. આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દેવો ઉપશાન્ત મહવાળા હોય છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે અનુત્તર વિમાનવાસી દેવે ઉદીર્ણ મેહવાળા હોય છે, કે ઉપશાત મેહવાળા હોય છે, કે ક્ષીણ મેહવાળા હોય છે ? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે– (ચના!) હે ગૌતમ ! (જો વરિઇનોહા) તેઓ ઉદીર્ણ મેહવાળા નથી, (નો વીમો) ક્ષીણ મેહવાળા પણ નથી, (૩વરોહા) પણ ઉપશાન્ત મહવાળા હોય છે. તેઓ ઉદીર્ણ મેહવાળા હોતા નથી કારણ કે તેમનામાં મૈથુનને બિલકુલ અભાવ હોય છે. તેથી જ તેમને ઉપશાત મેહવાળા કહ્યા છે. તેમને સર્વથા ઉપશાન્ત મોહવાળા એ કારણે કહ્યા નથી કે તેમને ઉપશમશ્રેણી હિતી નથી તેમનામાં ક્ષપક શ્રેણીને અભાવ હોય છે તેથી તેમને ક્ષીણ મેહવાળા પણ કહ્યા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ કેવલી કે જ્ઞાનકે સ્વરૂપ કા નિરૂપણ “વહી on અંતે 'ઈત્યાદિ સૂત્રાર્થ—(દેવશી નું મં? ! ગાળે હં જાળ૬, meg?) હે ભદન્તા કેવળજ્ઞાની શું ઇન્દ્રિ દ્વારા જાણે છે અને દેખે છે? (નોમાં ળ રન) હે ગૌતમ! એ વાત સાચી નથી. (સે જેને केवली ण आयाणे हिं न जाणइ न पासइ !) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિય દ્વારા જાણતા નથી અને દેખતા નથી? | (જોગમ!) હે ગૌતમ ! (વી ન ઉમે જ નિયંત્તિ જ્ઞાનરૂ, અમને ના, સાવ નિવુ વંને વાર તેnio ) કેવળજ્ઞાની પૂર્વ દિશામાં પરિમિત રૂપે (મર્યાદિત રૂપે) પણ જાણે છે અને અપરિમિત રૂપે પણ જાણે છે. તેઓ છએ દિશાઓમાં પરિમિત અને અપરિમિત રૂપે જાણે છે તેમનું દર્શન આવરણ રહિત લેવાથી પૂર્ણ હોય છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિ દ્વારા જાણતા-દેખતા નથી. ટીકાઈ–આ સૂત્રમાં સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિ દ્વારા જાણતા–દેખતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(વી મતે ! ૩યાર્દિ કાળક્ વાત??) હે ભદન્ત! કેવળી ભગવાન આદાને દ્વારા ( જેના દ્વારા વિષયને ગ્રહણ કરવામાં આવે છે એવી ઇન્દ્રિયો દ્વારા ) શું વિષયને જાણે છે અને દેખે છે? મહાવીર પ્રભુને ઉત્તર- (નો રૂળ સમg) હે ગૌતમ! એમ બનેલું નથી. કેવળજ્ઞાની ઇન્દ્રિ દ્વારા વિષયને જાણતા નથી. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે (શે ળ પણ જે જયારે હ જ્ઞાન, ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેવળજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા પદાર્થોને જાણતા દેખતા નથી ? ઉત્તર- (નોમા!) હે ગૌતમ ! ( સ્ત્રી નું પુરથિ નિયંપિ જ્ઞાળ, મિ વિ કાળજું) કેવળજ્ઞાની પૂર્વ દિશામાં પરિમિત વિષયને પણ જાણે છે અને અપરિમિત વિષયને પણ જાણે છે. એ જ પ્રમાણે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઊર્થ અને દિશામાં પણ તેઓ પરિમિત અને અપરિમિત વિષયને જાણે છે. (ાર નિવૃકે રંગે વરિ ) કારણ કે કેવળી ભગવાન આવરણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ રહિત દર્શનના ધારક હોય છે. (જે તેT૦) તે કારણે હે ગૌતમ! કેવળ જ્ઞાન અને કેવળ દર્શનથી યુક્ત એવા કેવળી ભગવાન ચક્ષુ આદિ ઈન્દ્રિયની સહાયતા વિના પણ સમસ્ત પદાર્થોને જાણી-દેખી શકે છે. આ સૂટ ૧૪ કેવલી કે હસ્તાદિ ન્યાસકા નિરૂપણ (વવી બં અરે!) ઈત્યાદિ સૂત્રાર્થ– ( દેવી માં મતે ! ગરિક સમરિ ને માનાણપણે હા , પચંતા, ક વાં, શોણિત્તા વિરુ) હે ભદન્ત! કેવળી વર્તમાન સમયે જે આકાશ પ્રદેશમાં હાથ, પગભુજાઓ, ઘુંટણો અને જાંઘને અવગાહિત કરીને રહે છે (पभूण भंते ! केवली सेयकालंसि वि, तेसु चेव आगामपएसेसु हत्य' वा, સાવ ભોria vi જિનિં?) એજ આકાશ પ્રદેશમાં, ભવિષ્ય કાળમાં પણ શું તેઓ હાથ, પગ આદિને અવગાહિત કરીને રહી શકવાને સમર્થ છે ખરું? (જોયો ! જો રૂટે તમ) હે ગૌતમ ! એ વાત બરાબર નથી (જે. केणटूठेण भंते ! एवं वुच्चइ, केवली अस्सिं समयंसि जेसु आगासपएसेसु जाव चिदुइ-णो ण पभू केवलो सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्यं वा जाव રિત્તિ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેવળી આ સમયે જ આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને રહે છે, એજ આકાશ પ્રદેશમાં ભવિષ્યમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને રહેવાને સમર્થ નથી ? (જો ! દેવરિરસ જ વીડિય- જ્ઞાન – સવારે વારે સવારં भवंति, चलोवकरणद्वयाए य ण केवली अस्ति समयंसि जेसु आगासपरसेसु हत्य वा जाव चिइ, णो णं पभू केवली सेयकालंसी वि तेसु चेव हत्थं वा जाव રિત્તિ) હે ગૌતમ ! કેવળીનું દ્રવ્ય વીર્યપ્રધાન ગવાળું હોય છે. તે કારણે તેમના હાથ વગેરે ઉપકરણે ચંચળ હોય છે. આ રીતે તેઓ ચંચળ ઉપકરણવાળા હોવાને કારણે આ વર્તમાન સમયે જે આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગહિત કરીને રહે છે, એજ આકાશ પ્રદેશમાં ભવિષ્યકાળે હાથ, પગ આદિને અવગાહિત કરીને રહેવાને શક્તિમાન હોતા નથી. (જે તેનાં ચમ! ઘર્વ ગુરુ દેવીનું રિલ જ્ઞાવ દ્રિત્તર) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે વર્તમાન સમયે કેવળી જે આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ભવિષ્યકાળે હાથ, પગ આદિને અવગાહિત કરીને રહી શકવાને કેવળી સમર્થ હતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-કેવળીનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા કેવળીના વિષયમાં વિશેષ વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–દેવી માં મેતે !) હે ભદત ! કેવળજ્ઞાની (પિન્ન સમસ) વર્તમાનકાળે ( નેસુ શTIણપણેલુ) જે આકાશ પ્રદેશમાં (ફથ વા, પારં વા, સાદું , ૩ શોણિત્તા) હાથ, પગ, ભુજા, ઘુંટણ અને જાંઘને અવગાહિત કરીને (ાં વિ) રહે છે, (વહી) એજ કેવલજ્ઞાની (સેચ સિ ) ભવિષ્ય કાળમાં પણ (ધ્રુઈ વા જાવ શી હિતા) હાથ, પગ આદિને અવગાહિતકરીને (તે રે મારા ઘરે) એજ આકાશ પ્રદેશમાં (જિટ્રિણ ઉમૂ ?) રહેવાને શું સમર્થ હોય છે ખરાં? અહીં (વાવ) (વાવ) પદથી (ા વા, વાડું વા, 1 વા) આ સૂત્રપાઠને ગ્રહણ કરવાને છે. મહાવીર પ્રભુને ઉત્તર-(જોયા ! જા રૂાટે રમ) હે ગૌતમ એવું બની શકતું નથી. તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામીને પૂછે છે-(જે ળ મંતે ! નાવ લોહિતા નો વિઝુિરા) હે ભદન્ત ! શા કારણે એવું બની શકતું નથી ! ઉત્તર-(નોમ) હે ગૌતમ ! (સ્ટિાર vf વરિય વનો – સયા રસ્ટારું સવારના અવંતિ) કેવલી, વીર્યાન્તરાય કર્મને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ શક્તિરૂપ વીર્યની પ્રધાનતાવાળા, માનસ આદિની પ્રવૃત્તિથી સત જીવદ્રવ્ય રૂપ હોય છે. તેથી તેમને “વીર્યસેગ સદ્રવ્ય” તરીકે ઓળખાવ્યા છે. વીર્યને સદ્ભાવ હોવા છતાં પણ જે વ્યાપાર ( પ્રવૃત્તિ) રૂપ અને આત્મામાં અભાવ હોય તે જીવનું હલનચલન થઈ શકતું નથી. તેથી એવા વ્યાપારને દર્શાવવાને માટે “સગા” ને સદ્ધવ્યના વિશેષણ તરીકે પ્રયોગ કરાવે છે. તથા (સત્ ચરચા) માં જે (aa) પર આવેલું છે, તે એ પ્રકટ કરે છે કે જીવદ્રવ્ય સદા સત્તા વિશિષ્ટ હોય છે. એવાં છવદ્રવ્ય રૂપ તે કેવલી હોય છે. અથવા વીર્યપ્રધાન એવાં માનસ આદિના વ્યાપાર રૂપ યોગથી યુક્ત આત્મદ્રવ્ય રૂપ તે કેવલી હોય છે તેથી તેમને (વીરોગ સૂચ) કહ્યા છે. અથવા મન આદિની વર્ગણાઓથી તેઓ યુક્ત હોય છે, તેથી અદ્રવ્ય છે અને વીર્યપ્રધાન ગવાળા હેવાથી વીર્ય સાગ અદ્રવ્ય છે. આમ હવાને કારણે તેમના હાથ, પગ આદિ અંગે સર્વદા એક જ સ્થાને રહેવાને સમર્થ હતા નથી. (રોવરદ્રય ચ ાં વહી હિર સમરિ ગાગાસાણા હર" વા વાવ વિ૬) તેથી અસ્થિર હસ્તાદિક ઉપકરણુવાળા હોવાને કારણે કેવળ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની વર્તમાન સમયે જે આકાશ પ્રદેશમાં હાથ, પગ આદિને અવગાહિત કરીને ભવિષ્યમાં રહેવાને સમર્થ હોતા નથી. જે સૂત્રપદને અર્થ અહીં આપ્યું નથી, તે સૂત્રાર્થમાં વાંચી લે. આ સૂત્રનું તાત્પર્ય નીચે પ્રમાણે છેજે આકાશ પ્રદેશોમાં કેવલીના હાથ, પગ આદિ અંગે વર્તમાન સમયે જેવામાં આવે છે, એજ આકાશ પ્રદેશમાં તે અંગે ભવિષ્યમાં પણ હશે જ એવું કહી શકાય નહીં, કારણ કે તેમનાં તે અંગે ચંચળ છે તેથી તેઓ બીજો આકાશપ્રદેશમાં પણ અવગાહિત થઈ શકે છે. એ સૂત્ર ૧૫ II ચંદડ પૂર્વઘર કી શક્તિ કા નિરૂપણ (મૂળ અંતે ! ) ઈત્યાદિ સૂત્રાર્થ–(મૂળ મંતે વોલપુવા પા પાસર, વાગો પરસદ, कडाओ कडसहस्स, रहाओ रहसहरसं, छत्ताओ छत्तसहस्सं दंडाओ दंडसहस्सं अभिનિવ્રુત્તા વહેતા ) હે ભદન્ત! ચાદ પૂર્વધારી મનુષ્ય-શ્રુતકેવળી-એક ઘડામાંથી હજાર ઘડાનું એક હજાર વસ્ત્રમાંથી હજાર વસ્ત્રનું એક ચટાઈમાંથી હજાર ચટાઈનું, એક રથમાંથી હજાર રથનું, એક છત્રમાંથી હજાર છત્રનું અને એક દંડમાંથી હજાર દંડનું નિર્માણ કરી બતાવવાને શું સમર્થ હોય છે ? (ત પમ) હા, ગૌતમ ! તે તેમ કરવાને સમર્થ હોય છે. (જે દે રાવપુર્વી કાર રવી ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે કે ચૌદ પૂર્વધારી-કુતકેવલી–એ પ્રમાણે કરી બતાવવાને સમર્થ હોય છે? (गोयमा! चउद्दसपुब्बिस्स अणताई दवाई उक्करियाभेएणं भिज्जमाणाई लद्धाई पत्ताइ अभिसमण्णागयाइ भवंति, से तेणट्रेण जाव उवर सेत्तए) હે ગૌતમ ! ચૌદ પૂર્વધારી એક પ્રકારની લબ્ધિ દ્વારા ઉત્સરિકા આદિ ભેદે વાળાં અનંત દ્રવ્યોને લબ્ધ કરી લે છે. પ્રાપ્ત કરી લે છે, વિશેષ રૂપે મેળવી લે છે. તે કારણે મેં એવું કહ્યું છે કે ચૌદ પૂર્વધારી એક ઘડામાંથી હજાર ઘડાનું, એક વમાંથી હજાર વસ્ત્રનું ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વસ્તુઓનું નિર્માણ કરી બતાવવાને સમર્થ હોય છે. (તે મંતે ! મંતે! ત્તિ) હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. તેમાં શંકાને સ્થાન જ નથી, એમ કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકાઈ—કેવલીનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી આ સૂત્રમાં સૂત્રકાર શ્રત કેવલીનું નિરૂપણ કરે છે ગૌતમ ગણધર મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે (જૂનું તે ! પર પુશી) હે ભદન્ત ! ચૌદ પૂર્વધારી શ્રુતકેવલી શું આ પ્રમાણે કરી બતાવવાને સમર્થ હોય છે ?-( ઘણાગો ઘણા') એક ઘડામાંથી હજારે ઘડાઓ, (જવાબો વસ) એક વસ્ત્રમાંથી હજારે વસ્ત્ર, (ારો પા') શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ એક ચટાઈમાંથી હજારો ચટાઈઓ ( રામો ર ë ) એક રથમાંથી હજારો રથ, (૪ત્તાવો ઇત્તરમાં) એક છત્રમાંથી હજારે છત્ર, (લંગો સંસર) અને એક દંડમાંથી હજારો દંડનું (મિનિવત્તા) નિર્માણ કરીને (૩વરા) શું બતાવી શકવાને તેઓ સમર્થ છે ખરાં? ઉત્તર–(હંસા પમ) હે ગૌતમ ! તેઓ તેમ કરી શકવાને સમર્થ છે. તેઓ એક ઘડામાંથી હજારે ઘડાનું નિર્માણ કરી શકે છે. શ્રુતકેવળીને શ્રતજ્ઞાનના પ્રભાવથી એવી લબ્ધિની પ્રાપ્તિ થાય છે કે તેઓ એક ઘડાની મદદથી હજાર ઘડાઓનું નિર્માણ કરી બતાવવાને સમર્થ હોય છે હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( ળમાં જન્મ રક્તપુત્રી વાવ કવરેરણ?) હે ભદન્ત ! ચૌદ પૂર્વ ધારી શ્રુતકેવલી એક ઘડામાંથી હજારો ઘડાનું નિર્માણ કેવી રીતે કરી બતાવે છે? ઉત્તર—( જોગમ!) હે ગૌતમ! (૨૩ પુષ્ટિવરૂ of Io"તારું વારું उक्करियाभेएणं भिज्जमाणाईलद्धाई पत्ताई अभिसमण्णागयाइ' भवति ) योह પૂર્વધારી શ્રુતકેવલીને શ્રુતજ્ઞાનના પ્રભાવથી એક એવી વિશિષ્ટ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે કે જેના દ્વારા તે અનંત પુદ્ગલ દ્રવ્યને પહેલેથી જ પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી લે છે, ત્યારબાદ તેને ગ્રહણ પણ કરી લે છે, અને ત્યારબાદ તેમને ઘડા, વસ્ત્ર, દંડ, છત્ર, રથ આદિ રૂપે પરિણમાવે છે. તે પુગલ દ્રવ્યના ઉત્સરિકા આદિ પાંચ ભેદ છે. શ્રુતકેવળી જ્યારે તેની આ લબ્ધિને ઉપયોગ કરે છે ત્યારે એક ઘડામાંથી હજારે ઘડાનું નિર્માણ કરતા હોય એવું લેકને દેખાય છે. જેવી રીતે તેઓ આહારક શરીરનું નિર્માણ કરતા હોય છે, એ જ પ્રમાણે આવું પણ કરી શકે છે. એટલે કે હજારે ઘડા પણ બનાવી શકે છે. પુદ્ગલના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) ખંડ, (૨) પ્રતર () ચૂર્ણિકા, () અનુતરિકા અને (૫) ઉત્કરિકા. ઢેફાની જેમ જે પુદ્ગલના ખંડ ખંડ થઈ જાય છે, એવા પુદ્ગલને ખંડ પુદ્ગલ કહે છે. અભ્રપટલની જેમ જે પુદ્ગલ વેર વિખેર થઈ જાય છે તેને પ્રતર પુદ્ગલ કહે છે. તલ આદિના ચૂર્ણની જેમ જે પુદ્ગલના ચૂરે ચૂરા થઈ શકે છે તે પુગલને ચૂર્ણિકા પુદ્ગલ કહે છે. કૂવા, તળાવ આદિના કિનારાની માટી ફાટી જતી હોય છે તે પ્રકારના પુદ્ગલને અનુતરિક પુદગલ કહે છે. જે પુદ્ગલ એરંડાના બીજ જેવું હોય છે તેને ઉત્કરિકા પુદગલ કહે છે. આ રીતે પુદગલના પાંચ પ્રકાર હોવા છતાં પણ તેના ચાર પ્રકારને છેડી દઈને અહીં ફક્ત ઉત્કરિકા પુદ્ગલની જ વાત કરવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ નીચે પ્રમાણે છે– ઉત્સરિકા પુદ્ગલ જ ધડા, વસ્ત્ર આદિ રૂપ પરિણમી શકે છે. બાકીના ચારે પ્રકારનાં પુદગલો એ રીતે પરિણમી શકતા નથી. હવે વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-(સે તે vi ના ૩વર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે શ્રત કેવળી એક ઘડામાંથી હજાર ઘડાનું નિર્માણ કરી બતાવવાને સમર્થ હોય છે. મહાવીર પ્રભુનાં વચનમાં અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં ગૌતમ ગણધર કહે છે-(રેવં કંસે ! તે મને ઉત્ત) હે ભદન્ત ! આ વિષયમાં જે કહ્યું તે સર્વથા સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. સૂ. ૧દા | પાંચમા શતકને ચોથે ઉદ્દેશક સમાપ્ત. * ૫-૪ in પાંચ ઉદેશે કે વિષયોં કા નિરૂપણ -પાંચમા શતકનો પાંચમો ઉદ્દેશક– આ ઉદેશકમાં જે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેને સંક્ષિપ્ત સાર“ફક્ત સંયમ લેવાથી જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે ખરી? એ પ્રશ્ન અને તેને નકારાત્મક ઉત્તર તથા તે માટે પહેલા શતકના ચેથા ઉદ્દેશકને આધારે પ્રતિપાદન કર્મબંધના ક્રમ પ્રમાણે જ કર્મનું વેદના થાય છે, એવી અન્ય મતવાદીએની માન્યતા છે. એ માન્યતાને મિથ્યાત્વનું પ્રતિપાદન કેટલાક જીવોને કર્મબંધના કમાનસાર વેદનાનુભવ થાય છે, અને કેટલાક જીવને કર્મબંધના વિપરીત કમે પણ વેદનાને અનુભવ થાય છે એવા સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન એજ વાતનું અનુક્રમે “ મૂતવેત્તા” અને “ અને મૂતરના » દ્વારા પ્રતિ પાદન કરાયું છે. નારકોથી લઈને વૈમાનિકો પર્યન્તના ૨૪ દંડકોમાંથી આ વેદના પ્રકાર સમજી લેવું. કુલકરની સંખ્યાનું કથન, તીર્થકરેના માતાપિતા અને શિષ્યાનું નિરૂપણ, ચક્રવર્તીઓની માતાઓ તથા સ્ત્રીરત્નનું કથન, બળદેવ અને વસુદેવેના માતાપિતાનું તથા શત્રુભૂત પ્રતિનારાયણનું નિરૂપણ, સમવાય સૂત્ર અને વિહાર. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ છદ્મસ્થ કે સિદ્ધયભાવકા નિરૂપણ છસ્થના સિદ્ધયભાવની વક્તવ્યતા– જીલ્થi મતે ! ” ઈત્યાદિ– સૂત્રાર્થ – “છ૩માં મતે ! મખૂણે તૌચ મii સાસઘં સમ જેવાં સંગમે ” હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય વીતેલા અનંત, શાશ્વત સમયમાં શું સંયમમાત્રના પ્રભાવથી જ દ્ધિપદ પામ્યા છે ખરાં ? “કહા જમણા જ જુ. લે કાજાવા તથા નેચવા નાવ બમશુત્તિ રત્તરં શિયા” હે ગૌતમ ! આ વિષયનું પહેલા શતકના ચેથા ઉદ્દેશકમાં જે આલાપકો (પ્રશ્નોત્તર) દ્વારા પ્રતિપાદન કરાયું છે, તે આલાપકો અહીં પણ ગ્રહણ કરવા. “અમરતુ” પર્યન્તનું સમસ્ત કથન આ વિષય સંબંધમાં ગ્રહણ કરવું જોઈએ. ટીકાથે–ચોથા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં ચૌદ પૂર્વ ધારી-શ્રુતકેવલીની મહાનુભાવતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવા તે શ્રુતકેવલી પણ જે છવસ્થ જ હોય તે તેઓ કોઈપણ પ્રકારે સિદ્ધપદ પ્રાપ્ત કરી શક્તા નથી. એ જ વાતનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “પરમથે નં મત્તે મરે” હે ભદન્ત ! છઘર મનુષ્ય “તમvid સારાં માં ' અનંત, શાશ્વત સમયમાં વીતેલા, ( વ્યતીત થઈ ગયેલા અંતરહિત નિત્ય સમયમાં) “વારે સંગમે,” ફક્ત સંયમથી જ સિદ્ધપદ પામ્યા છે ખરા? આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“vઢમા જs માવા તા થવા જ્ઞાન ઝમઘુ ત્તિ વત્તાત્ર શિયા” હે ગૌતમ! પહેલા શતકના ચોથા ઉદ્દેશકમાં જે પ્રકારના આલાપકો ( પ્રશ્નોત્તર) આપવામાં આવ્યા છે, તે પ્રકારના આલાપકો અહીં પણ ગ્રહણ કરી લેવા. ત્યાં એવું સંદગહેલેછે છે કેકબવવિકમએને આમિર્યાધિ છે, સાબરિપકક્ષા ક્રિશિષ્ટસંસમાબતાવ...ાંથીખાળેષ્ઠ માસ કામ નથી. તે આ વિષયને અનુલક્ષીને અહીં પણ એ પ્રમાણે સમજવું. “બસ્થતિ સત્તાવ સિયાઆ પદ પર્યન્તને સમસ્ત સૂત્રપાઠ અહીં–ગ્રહણ કરી લે. કહેવાનું તાત્પર્ય એ છે કે “ ઉત્પન્ન જ્ઞાનાદિકોને ધારણ કરનારા કેવળીને » “પૂર્ણજ્ઞાની” કહી શકાય છે, ” આ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરી લેવું. આ વાતનું પહેલા શતકના ચોથા ઉદ્દેશકમાં પ્રતિપાદિત થઈ ગયું છે, છતાં પણ અહીં તેને ફરીથી ઉલલેખ કરવાનું કારણ શું છે ? જે વિષયનું નિરૂપણ ચાલી રહ્યું છે, તેની સાથે આ વિષયને જે સંબંધ રહે છે તે પ્રકટ કરવાને માટે આમ કરાયું છે. આ સૂત્રની શરૂ આતમાં જ તે વિશિષ્ટ સંબંધ બતાવવામાં આવે છે. એ સૂ. ૧ . • અR | શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ એવંભૂત ઔર અનેવંભૂત વેઠના કે વિષય મેં અન્યતીર્થિ કો કે મત કા નિરૂપણ અન્યતીથિ ક વક્તવ્યતા— “ અળથિયા નું મંતે ! ઇત્યાદિ સૂત્રાથ—( અળ ચિયાળ`મતે ! 'જ્ઞાતિ ના વેત્તિ ) હે ભદન્ત ! અન્ય મતવાદીએ આ પ્રમાણે કહે છે અને પ્રરૂપણા કરે છે કે “ સમે વાળા, સ૨ે મૂચા, હવે નીવા, સને સત્તા, ત્ર' મૂ' તેચન' વેવે'તિ, છે તમેય મતે ! ઘ? '' સમસ્ત પ્રાણીઓ, સમસ્ત ભૂતા, સમસ્ત જીવે અને સમસ્ત સત્ત્વા કર્મ બધના ક્રમાનુસાર વેદનાના અનુભવ કરે છે. હું ભદન્ત ! શુ તેમની તે માન્યતા સાચી છે? “ ગોયમા ! ગળ' તે અળથિયા લ' આપત્તિ નાવ વેલેતિ, ને તે વમા'તુ, મિચ્છા તે વનાğ '' હું. ગૌતમ ! અન્ય મતવાદીએ એવું જે કહે છે કે સમસ્ત પ્રાણીએ, ભૂતા, જીવા અને સત્ત્વા કર્મ બંધના ક્રમાનુસાર જ વેદનાને અનુભવ કરે છે, તે મિથ્યા કહે છે "अह पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि, अत्येगइया पाणा भूया, जीवा, सत्ता, एवं भूय' वेयण वेयति अत्थेगयापाणा जीवा, सत्ता अणेव भूयं वेयणं वेदेति" હે ગૌતમ ! હું તે એવું કહું છું, એવી પ્રજ્ઞાપના કરૂં છું અને એવી પ્રરૂપણા કરૂં છું કે કેટલાક પ્રાજી, કેટલાક ભુત, કેટલાક સત્ત્વા અને કેટલાક જીવેા તેમના કર્મ બંધના ક્રમાનુસાર કર્મોનું વેદન કરે છે અને કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્યેકમ મધના ક્રમાનુસાર નહીં પણ એના કરતાં જુદા જ પ્રકારે વેદનાના અનુભવ કરે છે. કહેવાનું તાત્પ એ છે કે જેવા કમના અધ હાય એ અનુસાર કેટલાક જીવા વેદનાના અનુભવ કરે છે, પણ કેટલાક જીવે એવા પણ હાય છે કે જેઓ કૃતક બંધ અનુસાર વેદનાને અનુભવ કરતા નથી. “ સે કેળસેળ મતે ! ત્રમુન્નર, અત્યેના ચૈત્ર નાચત્ર ' હે ભદન્ત ! આપ શા કારણે જીવ અને સવે ક 'ધ અનુસાર શ્રી ભગવતી સૂત્ર : ૪ એવુ કહે છે કે કેટલાક પ્રાણુ, ભૂત, વેદનાનેા અનુભવ કરે છે અને કેટલાક ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રાણું, ભૂત, જીવ અને સ કૃત કર્મબંધ અનુસાર વેદનાને અનુભવ કરતા નથી ? “નોરમા જે વાળા, મૂયા, નવા, જા જarHi dહા વેરાં ત્તિ, તે પાળ, મૂચા, લીલા, સત્તા માં વેચT વેતિ” હે ગૌતમ! જે પ્રાણ, ભૂત, જીવ અને સ જેવા કર્મો કર્યા હોય છે, તે પ્રમાણે વેદના ભેગવે છે, એ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના (કર્મબંધ અનુસારની વેદના) ભગવે છે. તથા (ને પાળા મૂયા, ગોવા, સત્તા =1 જામા, ન ત વેT વેતિ, તે વાળા, મૂચા, નવા, સત્તા રે રેતિ) જે પ્રાણુ, ભૂત, જીવ અને સત્ર જેવા કર્મો કર્યા હોય છે તે અનુસાર વેદના ભોગવતા નથી, તે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ “અનેવંભૂત વેદના” ( કમબંધ અનુસારની વેદના નહી પણ એનાં કરતાં ભિન્ન પ્રકારની એ વેદના) ભેગવે છે. એ માન્યતા શું બરાબર છે? તે તે તહેવ.” હે ગૌતમ ! તે કારણે મેં ઉપરોક્ત કથન કર્યું છે. gયા મેતે ! પ્રિયંમૂયં વેગનું વેતિ, બળવં મૂર્વ વેચT વેરિ?” હે ભદન્ત! નારકો શું કર્મબંધ અનુસાર વેદના ભગવે છે, કે કર્મ બંધ કરતાં ભિન્ન પ્રકારની વેદના ભેગવે છે ? “યમાં ! નેફા ઇ માં fપ વેચ' વેતિ, કળામાં પિ વેબ રેતિ” હે ગૌતમ ! નારકો કર્મબંધ અનુસારની વેદના પણ ભેગવે છે અને કર્મબંધથી જુદા પ્રકારની વેદના પણ ભગવે છે. “તે ફેળoi ત રેa?” હે ભદત ! આપ શા કારણે એવું કહે છે કે નારકો એવું ભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવંદભૂત વેદનાનું પણ વેદન કરે છે. “ ને બં ને રૂચા ના કમ્પા, તદ્દા વેચવે તિ, તે બંને નેવા एव भूय वेयण वेदेति, जेग नेरइया जहा कडाकम्मा णो तहा वेयण वेदेति, तेण ને ચા બળવંપૂર્વ યાં વેપૅરિ-લે તેનr".” જે નારક છે તેમણે કરેલાં કર્મો અનુસાર વેદના ભગવે છે, તે નારકો એવંભૂત વેદના ભગવે છે, અને જે નારકો કરેલાં કર્મ અનુસાર વેદના ભેગવતા નથી, તે નારકો અનેવભૂત વેદના ભગવે છે, એવું કહેવામાં આવે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક નારકો એવંભૂત વેદના ભેળવે છે અને કેટલાક અનેવભૂત વેદના ભોગવે છે. “gવં જ્ઞાવ માળિયા” વિમાનિકો પર્યન્તના વિષયમાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ આમ જ સમજવું. . સંજ્ઞામંત્ઝ' નેચ~* :’ પ્રકારનું કથન કરાયું છે તેમ સમજવુ', સ સારી જીવાના વિષયમાં આ ટીકા—કમ બધના વેદનના વિષયમાં અન્ય મતવાદીઓની જે માન્યતા છે તેનું ખંડન કરીને સ્વસિદ્ધાંતની માન્યતાનું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે— વ અવંતિ જ્ઞાન એવુ' વિશેષ કથન છે કે “ સત્રે પાળા, ગૌતમ ગણધરના પ્રશ્ન‘“ બળકથિયા ન મંતે ! परूवेंति ” હે ભદન્ત ! અન્ય મતવાદીએ એવુ' કહે છે, કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે સત્રે મૂયા, સબ્વે નૌવા, સવે સત્તા ’' “ સમસ્ત પ્રાણુ, જીવેા અને સમસ્ત સત્ત્વા એવભૂત વેદના જ ( કમ ધ અનુસારની વેદના ભાગવે છે. ” હૈ મેચ મતે ! વ’તે હે ભદન્ત તેમની તે માન્યતા શું ખરાખર છે ? સમસ્ત ભૂત સમસ્ત (6 '' एवभूत वेदना આ પદના ભાવાર્થ નીચે પ્રમાણે છે—જીવ દ્વારા જેવું કમ કરવામાં આવે છે અને જેવા તેને બંધ ( કાઁબંધ ) અધાય છે, તે અનુસાર ઉદયકાળમાં અસાતા આફ્રિરૂપે જે તેનું વેદન કરવુ પડે છે ( તેનું ફળ ભાગવવુ પડે છે), એનું નામ જ “ એવભૂત વેદના ” છે. લેકમાં પણ એવી માન્યતા છે કે “જે જેવુ કરે તેવું ફળ પામે ” ( ખાડા ખાદે તે પડે, વાવે તેવુ' લણે) જીવ જેવુ કમ કરે છે તેવુ ફળ તેને ચાખવુ પડે છે. આ વાતને અનુલક્ષીને અન્ય મતવાદીઓની જે એકાન્ત માન્યતા છે તેને વિષે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછ્યા છે. જો કે વિચાર કરવામાં આવે તા સામાન્ય રીતે એવું જ ખનતું લાગે છે, પણ એવી ઐકાન્તિક માન્યતા ખરામર ન ગણાય. કારણ કે મૃતકના અંધાનુસાર કુળ જીવ ભાગવતે પણ નથી-જો આ ક બંધમાં ઉત્કર્ષ, અપ ણુ, સંક્રમણ આદિ અવસ્થાએ વિદ્યમાન હાય તે! આ એકાન્તિક માન્યતા ટકી શકતી નથી. તેથી સ્યાદ્વાદના સિદ્ધાંત પ્રમાણે તે માન્ય થયેલી એ વાત નક્કી છે કે જીવ એવ ભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવભૂત વેદનાનું પણ વેદન કરે છે. એ જ વાતનુ મહાવીર પ્રભુ દ્વારા અપાયેલા ઉત્તરમાં પ્રતિપાદન કરાયુ છે. " गोयमा ! ज णं ते अण्णउत्थिया एवं आइक्खंति जाव वेदेति " હે ગૌતમ ! તે અન્ય મતવાદી એવું જે કહે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી જે પ્રરૂપણા કરે છે કે ‘સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ એવભૂત વેદનાનુ વેદન કરે છે”—જે પ્રકારના કર્માં કર્યાં હાય ( જેવા કખ ધ ખાંધ્યા હાય) તે પ્રકારની વેદના ભાગવે છે-“ નેતેમા સુ તેમણે આ પ્રમાણે જે કહ્યું છે, “મિચ્છા તે માત્રુ ” તે મિથ્યા કહ્યું છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે તેમની તે માન્યતા સાચી નથી. ,, મહાવીર પ્રભુના આ ઉત્તર સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું- હું બદન્ત ! એ એમની માન્યતા મિથ્યા હાય, તે મા ખાખતમાં આપની માન્યતા શી છે ? ,, મહાવીર પ્રભુ કહે છે-‘ઊર્ફે ઘુળનોયમાં ! વબાફ્વામિનાવ તેમિ હૈ ગૌતમ ! આ વિષયમાં હું તે એવુ કહુ છુ, એવી પ્રરૂપણા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ '; કરૂં છું કે ( ( અહીં ૮ जाव • ” પદ્મથી મળે ’’ અને પ્રજ્ઞાવચામિ ’’ પદોના સમા વેશ કરાયેા છે) “ પ્રત્યેાચા પાળા, મૂચા, નોવા, સત્તા હત્ર મૂચ વેચન' વૈયતિ ” કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત એવભૂત વેદનાનું (જે પ્રકારના કમના મધ ખાંચેા ડાય એવી અસાતા રૂપ વેદનાતું) વેદન કરે છે, તથા “ અસ્થા ચા पाणा, भूया, जीवा सत्ता अणेव भूय वेयणं वेयंति ” કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ અનેવ ભૂત વેદનાનું ( જે કમના કર્મોના બંધ બાંધ્યા હાય એવી અસાતા આદિ રૂપ વેદનાનું) વેદન કરે છે. ( અર્થેના વાળામૂચા નીવાસત્તા અળેવ'મૂર્ચ વેચળ વેચત્ત) કેટલા પ્રાણ ભૂત જીવ અને સત્ત્વા અને વંભૂત વેદનાનું વેદન કરે છે. (ક બંધ અનુસારની વેદનાનું વેદન કરતા નથી પણુ તેનાં કરતાં જુદા જ પ્રકારની વેદનાનું વેદન કરે છે. ) કહેવાનુ' તાત્પર્ય એ છે કે કેટલાક જીવા એવાં પણુ હાય છે કે જેએ જેવાં કમ કર્યો હાય એને અનુરૂપ વેદના ભાગવતા નથી, પણ જુદા જ પ્રકારની વેદના ભાગવે છે. આગમમાં કર્મીની સ્થિતિના ઘાત, કર્મોના રસને ઘાત આદિનું પ્રતિપાદન કરાયેલું હાવાથી આ વાતને સમર્થન મળે છે. પ્રશ્ન-૮ તે વેળāળ' મંતે ! વ યુદ્ઘરૂ પ્રથૅળા– ત' ચેત્ર કમ્પારેવલ '/ હું ભન્ત! આપ શા કારણે એવું કહેા છો કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ જેવાં ક કર્યા... હાય તેને અનુરૂપ વેદના ભોગવે છે અને કેટલાક પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ કરેલાં કમને અનુરૂપ વેદનાનું વેદન કરતા નથી પણ તેનાં કરતાં જુદા જ પ્રકારની વેદનાનું વેદન કરે છે ? ગૌતમ સ્વામીને તેનું કારણુ ખતાવતાં મહાવીર પ્રભુ આ પ્રમાણે કહે છે— “ નોયમા! ” ને નૅ વાળા, મૂયા લીયા, સત્તા ના વડા મા, સહા વેચન' વૈયંતિ ” હે ગૌતમ ! કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ર દ્વારા જે પ્રકારના કર્મના બંધ બંધાયેા હાય છે, તેને અનુરૂપ વેદનાનુ` વેદન કરાતું હેય છે. એટલે કે કષાય, ચેગ આદિની મંદતા આદિ કારણેા પ્રમાણે જે ક્રમે તેમણે કર્માનું ઉપાર્જન કર્યું હોય છે, તે ક્રમાનુસાર જ તેઓ વેદનાના અનુ ભવ કરે છે. આ પ્રકારે વેદનાનું જે વેદન થાય છે એને જ એવ‘ભૂત વેદનાનુ વેદન થયેલું ગણવામાં આવે છે. એ જ વાત “ à † વાળા, મૂચા, લીયા, સત્તા एवंभूयं वेयणं वेयंति " આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તથા “તે નં વાળા, મૂચા, લીયા, સત્તા ના થા રમ્મા નો તદ્દા વેચળ નેવંતિ ” જે પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ, તેમણે જે ક્રમે કર્મોના બંધ બાંધ્યે હાય, તે ક્રમાનુસાર વેદનાનેા અનુભવ કરતા નથી પણ એવાં પ્રાણ, ભૂત, જીવ અને સત્વ અનેવ ભૂત વેદનાનુ વેદન કરે છે, એમ કહેવાય છે. એજ વાત સૂત્રકારે 16 તે ળ વાળા, મૂચા, વા, સત્તા બળેવમૂચ વેચન નેતિ'' આ સૂત્રપાઠ દ્વારા દર્શાવી છે. આ રીતે કેટલાક જીવો તેમણે કરેલાં કને અનુરૂપ વેદનાનું વેદન કરે છે, જે ક્રમથી કમ નુ' ઉપાર્જન કરાયું હાય એજ ક્રમે તેનું ફળ ભાગવવુ જોઇએ, એવો કોઈ નિયમ નથી. જો એવો નિયમ હૈવાનું માનવામાં આવે તે કમને ભાગવામાં જે ફેરફાર થાય છે તે થઈશકે નહીં. તેથી એ વાત સ્વીકારવી જ પડશે કે જે પ્રકારે કર્મનું ઉપાર્જન કરાયું હાય. એ જ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે તે સમસ્ત કર્મોનું વેદન પણ નથી થતું. લાંબા કાળ સુધી દવા ગ્ય કમને જે બંધ બંધાયો હોય તેનું વેતન ચેડા કાળ સુધી થતું હોય એવું પણ જોવા મળે છે જે આ વાતને માનવામાં ન આવે તો આ યુકમને જે વચ્ચે. થી જ ક્ષય થઈ જવાના દાખલા જોવા મળે છે–એટલે કે લાંબા કાળ પર્યન્ત ભોગવવા ગ્ય આયુને જે બંધ બાંધ્યું હોય છે તે વિષભક્ષણ, ગળે ફાસે, અગ્નિસ્નાન આદિ કારણેથી વચ્ચેથી જ તૂટી જાય છે, જેને કમેત કહે છે, તે સંભવી શકત નહીં. કોઈ એવી દલીલ કરે કે જીવનું અકાલમરણ થતું જ નથી, જે મરણ થાય છે તે કાલમરણ જ હોય છે, તે એ વાત પણ બરાબર નથી. જેવી રીતે દીપકમાં તેલ, વાટ આદિ સામગ્રી પુરતા પ્રમાણમાં હોય છતાં પણ પવનને એક જ ઝપાટે તેને બુઝવી શકવાને સમર્થ હોય છે. એવી રીતે વિષભક્ષણ આદિ અકાળ મૃત્યુના કારણે પણ આયુની સમાપ્તિ વચ્ચેથી જ કરી શકવાને સમર્થ હોય છે. જે અકાલમરણ થતાં ન હતી તે, માંદગીને વખતે તેને દૂર કરવાના ઇલાજ લોકો શા માટે કરત! મતથી બચવાને માટે તે લોકો તે ઈલાએ કરતા હોય છે. અકાલમરણનું તાત્પર્ય એ જ છે કે જેટલા વર્ષના આયુષ્યને ઉપભોગ કરવા યોગ્ય કર્મ બંધ બાંધ્યું હોય એટલાં વર્ષ સુધી તે આયુષ્યને ઉપભેગા કરવાને બદલે તેને એ કદમ ઉપભેગા કરી લે. જેવી રીતે ઘડિયાળને આઠ દિવસ ચાલે એટલી ચાવી દીધી હોય અને તે ચાવી કોઈ કારણને લીધે બે દિવસમાં જ ખલાસ થઈ જાય, તે તે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે એમ માનવામાં આવે છે–પૂરા સમય પહેલાં જ તેની ચાવી ખલાસ થઈ જાય છે, એ જ પ્રમાણે ૬૦ વર્ષના સમયમાં ક્રમે ક્રમે ઉપભોગ કરવા યોગ્ય કર્મને જે ક્રમથી વિપરીત પ્રકારે ૨-૪ દિવસમાં જ ભોગવી લઈને આયુને સમાપ્ત કરવામાં આવે છે એવા મરણને અકાલમરણ કહે છે, અને એવું બને છે પણ ખરું. જે આ પ્રમાણે બનતું જોવામાં આવતું હોય તે એ વાત પણ માનવી જ પડશે કે જે પ્રકારે જીવે કર્મને બંધ બાંધે છે, એ જ પ્રકારે તે તેનું વેદન કરતું પણ નથી. એ જ પ્રમાણે મહાસંગ્રામ આદિમાં જે લાખ જીવોને એક સાથે સંહાર થાય છે, તે પણ જો અકાલમરણ ન હોય તે થાત નહીં અથવા અનેવંભૂત વેદનાને જે માનવામાં ન આવે તે એવી વાત સંભવી શકે નહીં. આ દષ્ટાંતો દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે કેટલાક જીવ એવંદભૂત વેદનાને અનુભવ કરે છે અને કેટલાક જીવે અનેવંભૂત વેદનાને પણ અનુભવ કરે છે. તેથી એવંભૂત વેદનાનો જ અથવા તે એનેવંભૂત વેદનાને જ જીવ અનુભવ કરે છે એવી ઐકાંન્તિક માન્યતા ટકી શકતી નથી. “જે તે જ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ તહેવ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અન્યમતવાદીઓની “જીવ એવંભૂત વેદનાનું વેદન કરે છે (કૃત કમબંધ અનુસાર વેદનાનું વેદન કરે છે)” એવી અકાન્તિક માન્યતા મિથ્યા છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “વૈશાળ મં! પs માં વેચ ચંતિ, કાળેયંમૂથે વેvi રિ?” હે ભદન્ત! નારક જીવે એવંભૂત વેદનાનું વેદન કરે છે કે અનેવંભૂત વેદનાનું વેદન કરે છે ? ઉત્તર–“નોરમા ! નેરણા પુર્વ મૂવૅ જિ વેચન વેચંતિ, વંપૂર્વ વિ ચાં ચંતિ” હે ગૌતમ ! નારક છે એવંભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવંભૂત વેદનાનું પણ વેદન કરે છે. પ્રશ્ન-(સે i d રે ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? ઉત્તર–(રોયનાને જેવા ન€ € પન્ના તદ્દા વેvi વૈચંતિ) હે ગૌતમ ! નારક જીવોએ જેવા પ્રકારના કર્મો કર્યા હોય તેને અનુરૂપ વેદનાનું વેદન કહે છે અથવા જેવા કર્મો ઉપાજીત કર્યા હોય તેને અનુરૂપ વેદનાનું વેદન કરે છે અથવા તેમણે જે પ્રકારને કર્મબંધ બાંધ્યો હોય તે અનુસાર વેદનાને અનુભવ કરે છે, (તે રૂચા મૂવૅ વેતિ”કાલ સૌકરિક કસાઈની માફક તે નારકો એવભૂત વેદનાને ભોગવે છે, એવું કહેવામાં આવે છે પરંતુ તેને નં નેજા) જે નારક જીવો (કહા વાળો તા વેચો વેચંતિ) તેમણે કરેલાં કર્મોને અનુરૂપ વેદનાનું વેદન (શ્રેણિક રાજાની માફક) કરતા પણ નથી, (તે i નેરા અહમ યેચ ચંત્તિ ) તે નારકો અનેવંભૂત વેદનાનું વેદન કરે છે, એમ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેમણે જેવા કર્મો કર્યા હોય, એવી વેદનાને અનુભવ તેવો કરતા નથી, પણ એથી જુદા જ પ્રકારની વેદનાને પણ અનુભવ કરે છે. તેથી તેઓ અનેવભૂત વેદનાને પણ ભગવે છે, એવું માની શકાય છે. તેનાં .) હે ગૌતમ ! નારક છરોના કમવેદન બાબતનું ઉપરોક્ત કથન મેં આ કારણે કર્યું છે. (ga નવ વેમાળિયા) એજ પ્રમાણે વૈમાનિકો પર્યન્તના ૨૪ દંડકોમાં સમજવું. એ જ વાતનું (સંસાર કંઈ જોવું) એટલે કે સકલ સંસારી જીવીનું જાણવું એમ સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. સૂ રા કુલકર ઔર તીર્થકર આદિ કે વક ત્તતા કા નિરૂપણ કુલકર-તીર્થકર આદિની વક્તવ્યતા– is vi મંતે ! ” ઈત્યાદિ– સુત્રાર્થ-(વં રીવેનું મતે ! વીવે માવારે રુમીરે સોGિળી જs yકા થા ?) હે ભદન્ત ! આ જંબુદ્વિપના ભારતવર્ષમાં આ અવ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ સર્પિણીકાળમાં કેટલા કુલકર થયા છે? (જો !) હે ગૌતમ! (સત્ત, પર્વ વેવ તિરથચરાચરો, વિચરે) સાત કુલકર થયા છે. એ જ પ્રમાણે તીર્થંકરની માતાઓ, તેમના પિતા, (૪માં લિરિક્ષણો, વષ્ટિમારો, સ્થિર, જેવા, वासुदेवा वासुदेव मायरो, पियरो, एए सिं पडिसत्तू जहा समवाए नाम परिवाडीए तहा જેવા) તેમની પ્રથમ શિષ્યાઓ, ચક્રવતિની માતાઓ, તેમનાં સ્ત્રીરત્ન, બળદેવ, વાસુદેવ, વાસુદેવોની માતાઓ અને તેમના પ્રતિશત્રરૂપ પ્રતિવાસદેવો. આ બધાનું સમવાયાંગ સૂત્રમાં નામના પ્રકરણમાં જે રીતે વર્ણન કર્યું છે, એ જ પ્રમાણે અહીં સમજી લેવું. (રેવં અરે ! રેવં તે! રિ નાર વિરફ) હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને જઈને બેસી ગયા. ટીકાર્ય–સૂત્રમાં (સંસારમંડરું નેચર') એવું કહ્યું છે સંસાર ચકપૂર્વમાં તે કુલકર, તીર્થકર આદિને પણ સમાવેશ થાય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં એ સૌનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-( ગંગુદીરે મતિ! રે મારહેવારે રૂમી રવિના સમાઘ ૪rn ઘોઘા ?) હે ભગવાન જંબદ્વીપમાં આવેલા આ ભરતક્ષેત્રમાં ચાલુ અવસર્પિણ કાળમાં કેટલા કલકર થયા છે? અવસર્પિણી કાળનું પ્રમાણ દસ કોટાકોટિ-સાગરોપમનું કહ્યું છે. આ કાળમાં જીવોના આયુષ્ય, શરીર આદિનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે. આ દસ કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળા, તથા હાસમુખ કાલ સ્વરૂપવાળા, અવસર્પિણીમાં જ (અવસર્પિણીના ત્રીજા આરામાં) કુલકર થઈ ગયા છે. તેથી જ ગૌતમ ગણધરે આ પ્રકારને પ્રશ્ન પૂછયે છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ોચ ! સત્ત” હે ગૌતમ! સાત કુલકર થયા છે. તેમના નામ આ પ્રમાણે છે-(૧) વિમલવાહન, (૨) ચક્ષુષ્માન, (૩) યશેમાન, (૪) અભિચન્દ્ર, (૫) પ્રસેનજિત, (૬) મરુદેવ અને, નાભિ તે સાત કુલકરની પિત્નીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) ચન્દ્રયશા, (૩) ચન્દ્રકાન્તા (૩) સુરૂપ, (૪) પ્રતિરૂપા, (૫) ચક્ષુકાન્તા, (૬) શ્રીકાન્તા અને (૭) મરૂદેવી. એજ પ્રમાણે આ અવસર્પિણ કાળમાં અહીં ત્રાષભદેવથી મહાવીર સ્વામી પર્યન્તના ૨૪ તીર્થંકર થઈ ગયા છે. તે ચોવીસ તીર્થકરોની માતાઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે-(૧) મરુદેવી, (૨) વિજયા, (૩) સેના, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુસીમા, (૭) પૃથ્વી, (૮) લક્ષ્મણ, (૯) રામા, (૧૦) નન્દા, (૧૧) વિષ્ણુ, (૧૨) જયા, (૧૩) શ્યામા, (૧૪) સુયશા, (૧૫) સુત્રત , (૧૬) અચિરા, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પદ્મા, (૨૧) વા, (૨૨) શિવા, (૨૩) વામા અને (૨૪) ત્રિશલા ચોવીસ તીર્થકરોના પિતાનાં નામ નીચે પ્રમાણે છે– (૧) નાભિ, (૨) જીતશત્રુ, (૩) છતારી, (૪) સંવર (૫) મેઘ, (૬) ધર, (૭) પ્રતિષ્ઠ. (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) દૃઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ વસુપૂજ્ય, (૧૩) કૃતવર્મા, (૧૪) સિંહસેન, (૧૫) ભાનુ (૧૬) વિશ્વસેન, (૧૭) સૂર, (૧૮) સુદર્શન, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨૨) સમુદ્રવિજય, (૨૩) અશ્વસેન અને (૨) સિદ્ધાર્થ " “પઢમાં રિલીઝ” ૨૪ તીર્થકરેની પ્રથમ શિષ્યાઓનાં નામ અનુકમે આપવામાં આવે છે–(૧) બ્રાહ્મી, (૨) ફાગુ, (૩) શ્યામા, (૪) અજીતા, (૫) કાશ્યપી, (૬) રતી, (૭) સમા, (૮) સુમના, (૯) વારુણી (૧૦) સુલતા, (૧૧) ધારણી, (૧૨) ધરણી, (૧૩) ધરણિધરા, (૧૪) પ્રથમ શિવા, (૧૫) શુચી, (૧૬) ઋજુકા, (૧૭) રક્ષી, (૧૮) બન્યુવતી. (૧૯) પુષ્પવતી, (૨૦) આર્યા, (૨૧) અમિલા, (૨૨) યક્ષિણી,(૨૩) પુષ્પચૂલા, (૨૪) આર્ય ચન્દના. (ચંદનબાળા) “ રહિમાચરો” બાર ચક્રવતિની માતાઓનાં નામ અનકમે આપવામાં આવ્યા છે–(૧) સુમંગલા, (૨) યશોમતી, (૩) ભદ્રા, (૪) સહદેવી, (૫) અચિરા, (૬) શ્રી, (૭) દેવી, (૮) તારા, (૯) જેવાલા, (૧૦) મેર, (૧૧) વપ્રા અને (૧૨) ચુલશું. * સ્થિરથi” હવે બાર ચક્રવતિની બાર રાણીઓનાં નામ આપવામાં આવે છે–(૧) સુભદ્રા, (૨) ભદ્રા, (૩) સુનંદા, (૪) જયા, (૫) વિજ્યા, (૬) કૃષ્ણશ્રી, (૭) શરશ્રી, (૮) પદ્મશ્રી, (૯) વસુન્ધર, (૧૦) દેવી, (૧૧) લીમીવતી, અને (૧૨) કુરુમતી. વવા, વાસુદેવા, વાવ મારો વિરો” નવ બળદેવનાં નામ નીચે પ્રમાણે છે—(1) અચલ, (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (૫) સુદર્શન, (૬) આનંદ, (૭) નન્દન, (૮) પદ્મ અને (૯) રામ નવ વાસુદેવોના નામ નીચે પ્રમાણે છે--(1) ત્રિપૃષ્ઠ, (૨) દ્વિપૂર્ણ, (૩) સ્વયંભૂ, (૪) પુરુષોત્તમ; (૫) પુરુષસિંહ, (૬) પુરુષપુંડરીક, (૭) દત્ત (૮) નારાયણ, (૯) કૃષ્ણ. વાસુદેવોની નવ માતાઓનાં નામ નીચે મુજબ છે –(૧) મૃગાવતી, (૨) ઉમા, (૩ પૃથ્વી, (૪) સીતા, (૫) અમ્મા , (૬) લક્ષ્મીવતી, (૭) શેષવતી, (૮) કેયી અને (૩) દેવકી વાસુદેવોના પિતાનાં નામ નીચે પ્રમાણે છે –(૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મા, (૩) સેમ, (૪) રૂદ્ર, (૫) શિવ, (૬) મહાશિવ, (૭) અગ્નિશિખ, (૮) દશરથ અને (૯) વસુદેવ. (एए सिं पडीसत्तू जहा समवाए नाम परिवाडीए तहा णेयव्वा) આ નવ વાસુદેવોના શત્રુરૂપ પ્રતિવાસુદેવોનાં નામ આ પ્રમાણે છે – (૧) અશ્વગ્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુકૈટભ, (૫) નિશુંભ (૬) બલિ, (૭) પ્રભરાજ, (૮) રાવણ અને (૯) જરાસંઘ. આ નામની પરિપાટી સમવાયાંગ સૂત્રમાં જે પ્રમાણે આપવામાં આવેલી છે, એ જ પ્રમાણે અહીં આપવામાં આવેલ છે. ( રમવાણ ના પરિવાર તા નૈયદના) આ સૂત્ર દ્વારા એ જ વાત સમજાવવામાં આવી છે. (હે મં! છે તે ! ત્તિ નાવ વિર) મહાવીર પ્રભુના વચનેમાં અસીમ શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે-“હે ભદન્ત ! આ વિષયનું શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આપની વાત યથાર્થ છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી તેમને સ્થાને જઈને બેસી ગયા. સૂ. ૩ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર ની પ્રિયર્શિની વ્યાખ્યાન પાંચમાં શતકને પાંચમા ઉદ્દેશક સમાપ્ત . પ-પ છે છઠે ઉદેશે કે વિષયોં કા વિવરણ છઠ્ઠા ઉદ્દેશાને પ્રરંભ છઠ્ઠા ઉદ્દેશને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે. હિંસા, મૃષાવાદ, સચિત્ત વસ્તુનું દાન, આદિના કારણે જીવોનું આયુષ્ય ક બને છે એવું પ્રતિપાદન કર્યું છે. તથા “સચિત્ત વસ્તુનું દાન” એટલે કે શ્રમણ અને બ્રાહ્મણને અપ્રાસુક (દેષયુક્ત) વસ્તુનું દાન દેવું, એ અર્થ અહીં ગ્રહણ કરાય છે એવું કથન કર્યું છે. જીવોના દીર્ધાયુષ્યતાના કારણ તરીકે અહિંસા, સત્ય અને શ્રમણ અને બ્રાહ્મણને ઉચિત અચિન્ત વસ્તુનું દાન ગણવામાં આવેલું છે, એવું પ્રતિપાદન. શુભ દીર્ધાયુષ્યતા અને અશુભ દીર્ધાયુષ્યતાના હેતુ કયા છે, તેનું પ્રતિપ્રાદન. માટીનાં વાસણે આદિ વેચનાર ગૃહપતિ અને તેને ખરીદ કરનાર વ્યાપારીની કર્મ બંધના હેતુભૂત ક્રિયાઓમાં ચાર પ્રકારના વિકલ્પનું કથન, અગ્નિકાયમાં મહા ક્રિયા આદિ રૂપતાનું પ્રતિપાદન, ધનુર્ધારી પુરુષ અને ધનુષના કર્મબંધની હેતુત કિયાદિનું નિરૂપણ, અન્ય તીર્થિકોની માન્યતાના મિથ્યાત્વનું કથન છવાભિગમસૂત્ર પ્રમાણે સિદ્ધાંત માન્યતાનું પ્રતિપાદન, આધાકર્મ આદિ દેથી યુક્ત આહાર લેનાર સાધુને શી હાનિ થાય છે ? તેનું કથન, કિતકૃત, સ્થાપિત, કાન્તારભક્ત, દુભિક્ષભક્ત, વાલિકાભક્ત, ગલાનભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ આદિને ગ્રહણ કર્યા પછી આચના અને પ્રતિક્રમણ નહીં કરનાર સાધુને કાલધર્મની પ્રાપ્તિ થયા બાદ વિરાધનાને, તથા આલેચના અને પ્રતિક્રમણ કરનાર સાધુને કાળધર્મની પ્રાપ્તિ થતાં આરાધનાનું પ્રતિપાદન, આચાર્ય ઉપાધ્યાયને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અસત્ય ભાષણ કરનારને કર્મબંધ બંધાય છે તેનું નિરૂપણ, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ કે સ્વરૂપ કા નિરૂપણ કવિશેષની વક્તવ્યતા— (૬ નં મતે ! ) ઇત્યાદિ સૂત્રા—— ળ' મને ! નીવા ઝવણવત્તાÇ કર્માં વારે'તિ ? ) હે ભગવાન જીવ કયા કયા કારણેાથી અલ્પાયુષ્યના બંધ કરે છે ? ( નોયમાં !) હૈ ગૌતમ ! ( સિદ્િ ટાળેä ) ત્રણ સ્થાન એટલે કારણેાને લીધે જીવ અલ્પાયુષ્યતાના નિમિત્ત રૂપ કર્માંના બંધ કરે છે. ( તંજ્ઞા) તે ત્રત્રુ સ્થાનરૂપ કારણેા નીચે પ્રમાણે છે. (पाणेअड्वा एत्ता, मुसवत्ता, तहारूवं समणं वा माहणं वा अफासुएणं, अणेસનિજ્ઞેળ અસન પાન વામ-સામેળ પડીઢામેત્તા) પ્રાણિ હિંસા કરીને, અસત્ય એલીને, અને નિરતિચારપૂર્વક સંયમનું પાલન કરનાર શ્રમણ અને માહનને અપ્રાસુક, ( દોષયુક્ત ) ક૨ે નહીં એવા ચાર પ્રકારના આહાર-અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય-વહેારાવીને (વ' વહુ નીવા અાવથત્તાત્મ 'ત્તિ) આ રીતે જીવા અલ્પાયુષ્ય ઉપાર્જન કરવાના કના બંધ બાંધ્યા કરે છે. ( ફાાં મતે ! નૌકા ડ્રીહાયત્તાપ જન્મ' પરૢત્તિ ? ) હે ભદન્ત ! જીવા કયા કારણેાને લીધે દીર્ઘાયુષ્કતા (લાંખા સમયનું આયુષ્ય ) ના કારણભૂત કા બંધ બાંધે છે ? ( ન્હેં ઢાળેäિ ) હું ગોતમ ! ત્રણ કારણનું સેવન કરવાથી જીવા દીર્ઘાયુષ્યપણાના કારણભૂત કને મધ ખાંધે છે. (સંજ્ઞા) તે ત્રણ કારણેા આ પ્રમાણે છે–( નો પાળે ત્રાજ્ઞા, નો મુસ' વત્તા, સાવ સમળવા, માળવા, જાસુ-નિકનેળ અસળ-પાળ-બ્રામ-સામેળ કામેત્તા-ત્ર'. વછુ ઝીયા રીક્ષાચત્તા ગમ્મ વત્તેતિ) ૧ જીવોની હિંસા નહીં કરીને, ૨ જુઠ્ઠું' નહીં ખેલીને, અને ૩ નિરતિચારપૂર્વક સયમનું પાલન કરનાર શ્રમણને અને માહનેને દોષરહિત, કલ્પનીય એશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે પ્રકા ના આહારા વહેારાવીને જીવે દીર્ઘ આયુષ્યપણાના કમના મધ બાંધે છે. ( દુર્ગં મતે ! નીના અસુમરીહાસયત્તારમ`વતિ ? ) હું ભઇન્ત ! જીવા કયા કયા કારણેાથી અશુભ દીર્ઘાયુષ્ય કર્મોના અધ કરે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ( નોચમા ! વાળે ત્રાજ્ઞા, મુસવત્તા, તારા કમળ વા, માનં વા, ફીજિલ્લા, મિત્િત, વસિતા, દ્વિત્તા, અમાજિન્ના, અરેનાં શ્રમનુìÍ, ૧૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ अपीइकारण असण-पाण-खाइम-साइमेण पडिलाभेता, एवं खलु जीवा असुभરીફા વત્તા પતિ) હે ગૌતમ ! જીવોની હિંસા કરીને, અસત્ય બેલીને, નિરતિચારપૂર્વક સંયમનું સેવન કરનાર સાધુ અથવા માહનની અવહેલના કરીને, તિરરકાર કરીને, અપમાન કરીને, અનાદર કરીને, તેમનું સન્માન ન કરીને, તથા અમનેઝ અથવા અપ્રીતિના કારણરૂપ અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય આહાર તેમને વહરાવીને, જીવો અશુભ દીઘાયુષ્યના કર્મને બંધ કરે છે. ( રૂi મતે ! નવા સુમરીહાથત્તા - વતિ ? ) હે ભદન્ત ! છ કયા કયા કારણોને લીધે શુભદીર્ધાયુષ્ય કરાવનાર કર્મને બંધ કરે છે? (જોમાં! નો કાવત્તા, નો મુiારૂત્તા, તણાવં સમMવા, મા વા, वादित्ता, नमसित्ता, जाव पज्जुपासित्ता, अन्न यरेण मण्णुणेणं पीइकारएणं असण પાપ તારણામે વાંઢામેરા, જીવા ગુમ દારૂના નં જે તિ) હે ગૌતમ! જીવોની હિંસા નહીં કરવાથી, અસત્ય નહીં બોલવાથી, નિરતિ. ચારપૂર્વક સંયમનું પાલન કરનાર શ્રમણ અને માહનને વંદણ કરીને, તેમને નમસ્કાર કરીને, તેમની સેવા કરીને, તથા અશન, પાન, ખાદ્ય અથવા સ્વાદ્ય એ ચારે પ્રકારને મને જ્ઞ અને પ્રીતિકર આહાર વહેરાવીને જીવે શુભ દીર્ધાયુષ્યના કારણરૂપ કર્મને બંધ બાંધે છે. ટીકાર્થ–પાંચમાં ઉદ્દેશકમાં જેની કર્મવેદનાનું પ્રતિપાદન કર્યું છે. હવે આ છઠ્ઠા ઉદ્દેશામાં સૂત્રકાર કર્મબંધનાં કારણેનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( નવા જ મતે ! પાડચત્તા જન્મ પતિ ?” હે ભદન્ત! કયા કારણથી જીવો અપાયુષ્યને બંધ કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જીવોને અલ્પાયુષ્યની પ્રાપ્તિ થવામાં કયા કયા કર્મો કારણભૂત બને છે? મહાવીર સ્વામી કહે છે કે (જો મા ! તિહિં ટાળહિં) હે ગૌતમ ! ત્રણ કારણોને લીધે જ અપાયુષ્યપણાનો બંધ કરે છે. (રંગ) તે ત્રણ કારણે આ પ્રમાણે છે(viળે શરૂવાત્તા ) જીવહિંસા કરીને, (મુi વત્તા) અસત્ય બેલીને, તથા (તહાસં સમ કા મા વા કાણુ બોખિન્નેને અસર-કાન-વારૂનારૂ હિસ્ટામેd1 ) શુદ્ધ સંયમનું પાલન કરનારા શ્રમણને માહનને હિંસા ન કરે, હિંસા ન કરે એવો ઉપદેશ આપનાર માહન કહેવાય છે. અપ્રાસુક (દેષયુક્ત), અને અષણીય (કપે નહી તેવો) અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારનો આહાર વહેરાવીને, જીવો અત્પા યુષ્ય કર્મને બંધ કરે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે – પૂર્વભવમાં જીવહિંસા, અસત્ય વચન આદિ ઉપરોક્ત કારણે મુજબનું વર્તન કરનાર જીવ ચાલુ ભવમાં અપાયુષ્ય ભગવે છે–દીર્ધાયુષ્ય ભગવતે નથી કારણ કે એવો જીવ પૂર્વભવમાં કરેલાં કર્મોને લીધે અલ્પાયુને બંધ કરે છે. જીવહિંસાને અપાયુના બંધનું સૌથી પહેલું કારણ ગણ્યું છે, તેનું કારણ શું હશે ? જ્યારે જીવ હિંસાકમમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તે દ્વારા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧ર૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ જીવોનું અકાલમરણ થાય છે. “હત્યારાઓ વડે અધિક પ્રમાણમાં જેનું અકાલમરણ કરાય છે,” એવું પંડિતે કહે છે. આ રીતે તે જીવોને અકાળે વધ કરે છે, તેથી તે પિતે અલ્પાયુ મેળવે છે. અપાયુષ્યનું બીજું કારણ મૃષાવાદને ગણાવ્યું છે, કારણ કે અસત્ય બલવાને પ્રવૃત્ત થયેલે માણસ સત્ય તે કદી છેલ જ નથી. તેના મૃષાવાદની જાળમાં ફસાયેલો જીવ કેટલીક વખત પિતાના પ્રાણ ગુમાવી બેસે છે મૃષાવાદી માણસ પોતાના જૂઠાણાની જાળમાં બીજા લેકેને ફસાવીને તેમનું ધન પણ પડાવી લે છે, તેમની નિંદા કરીને તેમને બેઆબરૂ કરે છે. આ પ્રકારનું બીજા સાથે ન આચરવા ગ્ય આચરણ કરીને, તેનાં કુકૃત્ય દ્વારા તેમના અકાલ મૃત્યુનું કારણ બને છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભગવાને મૃષાવાદને પણ અપે. યુષ્યના બંધનું કારણ કહ્યું છે. વળી સંયમી મુનિને અપ્રસુક, અકલ્પનીય આહાર વહરાવનાર પણ અલ્પાયુને બંધ કરે છે કારણ કે તેના તે કૃત્યથી પિતે તેમના નાના ધ્યાનમાં બાધક બને છે, અને તેમના સંયમને વિરાધક બને છે. આ સૂત્રમાં હિંસા અને જૂઠ એ પદો આપ્યા છે તે ચોરી વિ. પાપના ઉપલક્ષક છે. એટલે કે ચોરી આદિ દુષ્કૃત્ય કરનારા પણ અપાયું બાંધે છે. આ કથનનો એ પણ અર્થ થાય છે કે આવા પ્રકારના કામ કરનારા જે ગતિને બંધ કરે છે ત્યાંની જેટલી ઉત્કૃષ્ટ આયુ હોય છે તેટલા આયુનો બંધ કરનાર થતો નથી, તે અલ્પાયુનો જ બંધ કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે કે ( go મરે નવા હાકચત્તાણ વË પરિ?) હે ભદન્ત! ક્યા ક્યા કારણોને લીધે જ ઘિયુષ્યને બંધ કરે છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે–(નોરમા ! તિહિં હિં) હે ગૌતમ! ત્રણ કારણેનું આચરણ કરીને, છ દીર્ધાયુષ્યને બંધ કરે છે. (રંગ) તે ત્રણ કારણે આ પ્રમાણે છે-( નો મારૂત્તા, નો પુણે વત્તા, तहारून समणं वा, माहणं वा, फासुएसणिज्जेणं असण, पाण, खाइम साइमेणं મિત્તા, પરં નવા કાયદા # પતિ ) ની હિંસા નહીં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ કરવાથી (અહિંસાથી , અસત્ય નહીં બોલવાથી (સત્ય બોલવાથી), અને નિરતિચારબદ્ધ સંયમની આરાધના કરનાર શ્રવણ માહનને પ્રાસુક-દોષરહિત, કપનીય અશન પાન, ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે પ્રકારના આહારનું દાન દેવાથી. જીવ દીર્ધાયુની પ્રાપ્તિ કરાવનારા કર્મને બંધ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસા નહી કરનાર, સત્ય બોલનાર અને સંયમના આરાધક સાધને નિર્દોષ આહાર-પાણી વહોરાવનાર દેવા િગતિને બંધ બાંધીને ત્યાં સાગરોપમાં આદિ દીર્ધકાળના આયુષ્યને ભોક્તા બને છે. શભ અને અશુભના ભેદથી દીર્ધાયુ બે પ્રકારના છે. તેથી તે બન્ને પ્રકારના આયુષ્યની પ્રાપ્તિનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે – (s of મરે! નવા મકુમલીહાઉચરણ થH પતિ ?) હે ભદન્ત ! અશુભ કર્મથી પ્રાપ્ત થવા વાળા એ દીઘયુષ્યને બંધ જીવ કયા ક્યા કાર ને લીધે કરે છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોયા! જે ગાવપત્ત નરંવઘુત્તા,) હે ગૌતમ ! જીવોની હિંસા કરીને, મૃષાવાદ (અસત્ય વાણી) બેલીને સઢાવં સમi વા, માણvi વા, ફઢિર, નિંવીતા, વિશિત્તા, કત્તા, ૩ufmar, AUTચરે, અમgovi, અવીરૂurf અસા-પાળ-વાયુમ-સામેoi પવિરામસા,) તથા શુદ્ધ સંયમનું પાલન કરનાર શ્રમણ માહણની (જે પોતે હિંસાથી નિવૃત્ત થયેલ છે અને બીજાને હિંસા ન કરવાને ઉપદેશ આપે છે અને જે બ્રહ્મચર્ય તથા બીજા અનુષ્ઠાનું પાલન કરે છે તેને માહન કહે છે) અવહેલના કરે છે, તેમનો અનાદર કરે છે, તેમની નિંદા કરે છે. તેમને તિરસ્કાર કરે છે, તેમનું અપમાન કરે છે તથા ચારે પ્રકારના આહારમાંથી કઈ એક અમનેશ, અપ્રતિકારક અશન અથવા પાન અથવા ખાદ્ય અથવા સ્વાદ્ય આહાર તેમને વહેવરાવે છે, એ જીવ અશુભ દીર્ધાયુનો બંધ કરે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ છે. એવા પ્રકારના આયુષ્યમાં તેને દુખે જ ભેગવવા પડે છે, લાંબા સમય સુધી તેને સુખનાં દર્શન પણ થતા નથી, તેથી એવા દીર્ધાયુને અશુભ કહેલ છે. (કોઈ પણ માણસના જન્મ, કર્મ અને મર્મને જાહેર કરવાથી તેની અવહેલના થાય છે. ખરાબ શબ્દો બોલીને કેઇના દોષે ખૂલા પાડવાથી તેને અનાદર થાય છે. હાથ, મુખ આદિને વિકૃત કરવાથી અથવા મેં મચકોડીને કેઈની સાથે વાત કરવાથી તેનું અપમાન થાય છે, ગુરુજનો પાસે તેમના દોષ પ્રકટ કરવાથી તેમને તિરસ્કાર થાય છે, વંદણું, નમસ્કાર આદિ ન કરવાથી અથવા તેમને ઊભા થઈને માન નહીં આપવાથી તેમનું અપમાન થાય છે.) શ્રમણ સાથે આ પ્રકારનું વર્તન કરનાર છે અશુભ દીર્ધાયુને બંધ કરે છે. કે અહીં એવી શંકા કરે કે પહેલાં એવું પ્રતિપાદન કરાયું છે કે આ સઘળાં કારણોને લીધે જ અપાયુને બંધ કરે છે, એ જ કારણોને લીધે છે અશુભ દીર્ધાયુને બંધ બાંધે છે એવું પણ પ્રતિપાદન કેવી રીતે કરી શકાય? આ શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર સમજાવે છે કે એવા જ ઉપરોક્ત બંને પ્રકારના આયુને બંધ કરી શકે છે જે તે અશુભ દીર્ધાયુને બંધ કરે છે, તેનાં પાપકર્મોના ઉદયથી તેને સુખશાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને જે તે અલ્પાયુને બંધ કરે છે તેમાં પણ તે કુશલ અનુષ્ઠાનોનું સેવન લાંબા સમય સુધી કરી શક્તા નથી. આ રીતે ઉપરોક્ત અને પ્રકારના આયુષ્યની પ્રાપ્તિથી જીવ પોતાના જીવનને સફળ કરી શકતું નથી. તેથી એ પ્રકારના દુકૃત્યેનું સેવન ન કરવામાં જ જીવનું હિત રહેલું છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વધુ એક પ્રશ્ન પૂછે છે–(#go મહે! જીવા સમવીણાવાત્તાપુ ક્યું રિ?) ભદન્ત ! છો કયા કયા કારણેને લીધે શુભ દીર્ધાયુ કરાવનાર કર્મને બંધ કરે છે ? ઉત્તર–(શેરમા ) હે ગૌતમ! (નો ના મફવાત્તા, નો મુસંવફત્તા, ) જ શુભ દીર્ધાયુને બંધ નીચેનાં કારણોને લીધે કરે છે. (શુભ દીર્ધાયુને બંધ બાંધનાર જીવનું જીવન અંશતઃ સંયમ અથવા સકળ સંયમની અધિક સમય સુધી આરાધના કરવામાં વ્યતીત થાય છે ) (૧) જીવહિંસા નહીં કરવાથી, (૨) મૃષાવાદને ત્યાગ કરવાથી-(એવું સત્ય પણ ન બોલવું કે જે જીવોને દુઃખકર, અપ્રિય અને કઠેર લાગે) અને નિરતિચારશુદ્ધ સંયમની આરાધના કરનાર મુનિને અથવા શ્રમણ માહણને ભક્તિભાવપૂર્વક પ્રાસુક-નિર્દોષ, કલ્પનીય આહાર, પાણ આદિ વસ્તુનું દાન દેવાથી જીવ શુભદીર્ધાયુને બંધ કરે છે. એજ વાત (ચંદ્રિા , હિરા, સાવ વગુણિત્તા, નવો મgohit શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ વફાનgi Aસ --લા-સારૂi કિજામેતા,) આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. અહીં “મને” અને “પ્રીતિકારક”, એ બે વિશેષણને આહાર સાથે જે પ્રયાગ કરે છે તે એ વાતને ટેકો આપે છે કે સંયમી મુનિને જે આહાર વહેરાવવામાં આવે તે નિર્દોષ હવે જોઈએ અને તેમની સંયમયાત્રાને નિર્વાહક હોવું જોઈએ. સંયમયાત્રામાં બાધક થાય એ સદેષ, અકથ્ય આહાર સંયમીને વહેરાવવો જોઈએ નહીં. કારણ કે તે પ્રકારના આહારનું દાન, દાતા તથા ગૃહીતા (લેનાર) બન્નેનું અહિત કરે છે. સંયમીજનેને તેમને યોગ્ય જે આહારાદિ વસ્તુઓ આપવામાં આવે તે બહુ જ ભક્તિભાવપૂર્વક આપવી જોઈએ અને તે આહારાદિ નિર્દોષ હેવા જોઈએ. તેમના ગુણે પ્રત્યે દાતાને અનુરાગ હવે જોઈએ. અને તેમને પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ. દાન દઈને દાતાએ પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ. દાન દેનારના મનમાં દાન ગ્રહણ કરનાર તરફ ઈર્ષ્યાદિ ભાવ ન હોવા જોઈએ. એજ વાત (૪રિત્તા નસિત્તા લાવે ઘgવાણિત્તા) આ પદ દ્વારા સમજાવવામાં આવી છે. કારણ કે સંયમીના ગુણે પ્રત્યે અનુરાગ હેય તે જ તેમને વંદણ, નમસ્કાર આદિ કરવામાં આવે છે. આ પ્રકારની ક્રિયાઓ કરવાથી જીવ શુભ કર્મોને બંધ કરે છે અને તેના અશુભ કર્મોને નિરોધ થાય છે. તે કારણે તે શુભ દીર્ધાયુને બધ કરે છે. આ સૂત્રમાં ચાર સૂત્રને સમાવેશ થયેલ છે. (૧) અલ્પાયુ વિષયક સૂત્ર (૨) દીર્ધાયુ વિષયક સૂત્ર (૩) અશુભ દીર્ધાયુ વિષયક સૂત્ર અને (૪) શુભ દીર્ધાયુ વિષયક સૂત્ર. સૂ. ૧ / ગૃહપતિ કો માંડ ઔર અગ્નિકાયકે સ્વરૂપના નિરૂપણ ગૃહપતિનાં ઉપકરણે અને અગ્નિનકાયની વ્યક્તવ્યતા– (જાહૂ વદત્ત મંતે !) ઈત્યાદિ– સૂત્રાર્થ-( વરણ - મતે ! અંદં વિવિજળના મંઉં અas) હે ભદન્ત ! માટીનાં વાસણે વેચનાર કોઈ એક ગૃહસ્થનાં-વ્યાપારીનાં વાસણ કોઈ માણસ ચરી જાય, અને ( તરસ મતે તેં મંછું નરેનમાળણ ૪િ મા. भिया किरिया कज्जइ, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छा વત્તિયા?) તે ગૃહસ્થ તેના વાસણની શેધ કરે તે છે તેને (શોધ કરનાર ગૃહસ્થને) આરંભિકી ક્રિયા લાગે છે કે પારિગ્રહિક કે માયાપ્રત્યયિકી લાગે છે, કે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા કે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે ? (જોયા! અમિથા શિથિા કન, પરિણિયા, માયાવત્તા, કાદવવાળા શિયા, મિચ્છાવાળ શિરિયા સર , ફિર નો ) હે ગૌતમ! શોધ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ કરનાર ગૃહસ્થને આરંભિકી કિયા, પારિગ્રહિક ક્રિયા, માયા પ્રત્યયિકી કિયા અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, આ ચાર કિયા લાગે છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે પણ ખરી અને નથી પણ લાગતી. (મારે મરે અમિસમન્નાઇ મારૂ, તમો રેચ પછી સવ્વામો તાગો વચgરું મāતિ ) પણ જ્યારે ખોવાયેલું વાસણ તેને જડી જાય છે, ત્યારબાદ તેની આ પાંચે કિયાઓ પ્રતનું (ઘણું જ ઓછા પ્રમાણવાળી) થઈ જાય છે. ( गाहावइस्सण भंते ! भई विक्किणमाणरस कइए भडे साइजेजा ? भांडेय से अणुवणीए सिया, गाहावइस्सणं भते ! ताओ भंडाओ कि आर भिया किरिया कउजइ, जाव मिच्छादसण किरियो काजइ, कइयरस वा ताओ भडाओ किं भारમિથા શિરિયા શા કાર મિરઝાäવિવિધ વાનરૂ?) હે ભદન્ત ! કોઈ એક ગ્રાહકે વાસણ વેચનાર વ્યાપારીને વાસણ ખરીદવાને માટે બાનું આપી દીધું હોય, પણ ખરીદનાર તે વાસણને પિતાને ઘેર લઈ ગયો ન હોય, તે શું વાસણે વેચનાર વ્યાપારીને તે વાસણને નિમિત્તે શું આરંભિકી ક્રિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની ક્રિયાઓ લાગે છે કે નથી લાગતી? અને તે વાસણો ખરીદવા માટે બાનુ આપી જનાર ગ્રાહકને કયી કયી ક્રિયાઓ લાગે છે? શું તેને આરંભિકી ક્રિયા આદિ પચે કિયા લાગે છે કે નથી લાગતી ? (गोयमा ! गाहावइस्स ताओ भडाओ आर भिया किरिया कज्जइ, जाव अपच्चक्खाण किरिया, मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ, सिय नो कजइ) હે ગૌતમ ! તે વાસણે વેચનાર ગૃહસ્થને તે વાસણને કારણે આરંભિકી ક્રિયાથી અપ્રત્યાખ્યાનિકી પર્યન્તની ચાર કિયાઓ લાગે છે, પણ પાંચમી જે મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા છે, તે તેને લાગે છે પણ ખરી અને નથી પણ લાગતી. ( રૂક્ષ તારી પત્રો વચનુ મયંતિ) તે વાસણે ખરીદનાર માણસને તે કિયાઓ બહુ જ ઓછા પ્રમાણમાં લાગે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ (જાવલ ન મળે! મોઢ. વિવિશ્વળમાળણ ગાત્ર મય છે ગળારસિયા, कइयरस णं भते ! ताओ भंडाओ कि आरंभिया किरिया कज्जइ जात्र मिच्छादंसणवत्तया किरिया कज्जइ, गाहावइस्स वा ताओ भडाओ कि आरंभिया, किरिया નર્, નાવ મિચ્છાટ્ સળવત્તિયા જિરિયા ર્ ?) હે ભદન્ત ! વાસણા વેચનાર વ્યાપારીના તે વાસણા જ્યારે તેમને ખરીદ કરનાર ગ્રાહકને ત્યાં પહેાંચી જાય છે, ત્યારે તે ખરીદનાર ગ્રાહકને તે વાસણાને કારણે શું આર'ભિકી ક્રિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની પાંચે ક્રિયાએ લાગે છે ? કે નથી લાગતી ? અને તે વાસણા વેચનાર વ્યાપારીને પણ શું તે વાસાને નિમિત્તે આર'ભિકીથી લઈ મિથ્યાન પ્રત્યયિકી પન્તની અધી ક્રિયાએ લાગે છે કે નથી લાગતી ? ( ગોયમા ?) હૈ ગૌતમ ! ( ચણ તાબો મકાનો હેટ્રિōાબો ચત્તારિ किरियाओ कज्जंति, मिच्छाद सणवत्तिया किरिया भयणाए, गाहावइरस णं ताओ સવાળો નુ મતિ ) વાસણો ખરીદનાર વ્યક્તિને આર‘ભિકીથી લઈને અપ્રત્યાખ્યાનિકી પન્તની ચાર ક્રિયા લાગે છે. તથા તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે પણ ખરી અને નથી પશુ લાગતી. જો તે ખરીદનાર વ્યક્તિ મિથ્યાદૃષ્ટિ રાય ા તેને મિથ ચાદન પ્રત્યયિકી ક્રિયા લાગે છે, પણ જો તે મિથ્યાદૃષ્ટિ ન હોય એટલે કે સમ્યક્દૃષ્ટિ હોય તે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગતી નથી. તે વાસણે વેચનાર વ્યાપારીને તે તે પાંચે ક્રિયા એ બહુ જ ન્યૂન થઈ જાય છે. ( गाहावइस्स णं भते ! भडे जाव धणे य से अणुवणीए सिया ) डे ભદન્ત ! ઘર ધણી પેાતાનાં વાસણા ખીજી કોઇ વ્યક્તિને વેચી દે પણ ખરીદનારની પાસેથી જો તે વાસણોની કીમત તેને ચુકવવામાં ન આવે તે આર ભિકી આદિ ક્રિયાઓ કેાને લાગે છે ? ( Ë વિના મઢે વળાવતા ખેચત્ર') વાસણો લઈ જનારને જે ક્રિયાએ લાગવાના ઉપર ઉલ્લેખ કરાયા છે એજ પ્રમાણે અહીં સમજી લેવું. ( चउत्थो आलावगो धणे य से उवणीए सिया, जहा पढमो आलावगो भडेय से अणुवणी सिया तहा यव्वो, पढम चउत्थाणं एक्कोनमो, बितियतइयाणं एक्को 7મો ) હે ગૌતમ ! વાસણો લઇ જવાના વિષયમાં જેવો ચેાથેા આલાપક કહે. વામાં આવ્યેા છે. એવો જ આલાપક, ઘર ધણીને વાસણેાની કીંમત મળે નહીં ત્યાં સુધી અહીં પણ ગ્રહણ કરવો જોઇએ. પહેલા અને બીજા આલાપકને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ સરખે છે અને બીજા અને ત્રીજા આલાપકને ભાવાર્થ પણ સરખે છે એમ સમજવું. (अगणिकाए णं भते ! अहुणोज्जलिए समाणे महाकम्मतराए चेव, महाकिरिय માતા-માતા ચેક અવરૂ?) હે ભદન્ત ! આ સમયે જ પ્રગટાવવામાં આવેલ અગ્નિકાય શું મહાકર્મબંધનું, મહા પાપરૂપ ક્રિયાનું, મહા આસ્રવનું અને મહા વેદનાનું નિમિત્ત બને છે? (જળ સમા વણિકના મિત્ર મયંતિ હૃદમુ, મુઝુમુંહ, છાચિદમુeતથા એ જ અગ્નિકાય જ્યારે સમય વ્યતીત થતાં કમે ક્રમે એ છે પ્રજવલિત થવા માંડે છે-એટલે કે ઓલવાઈ જવા લાગે છે, અને આખરે અંગાર રૂપે બની ઉપર ઉપરથી એલ. વાઈ જઈને છેવટે રાખ રૂપે પરિણમી ( બની ) જાય છે. (તો પછી આવથwતરાણ , વરિયાણ જેવ, વળતરા વેવ મારુ?) ત્યારે શું એજ અગ્નિકાય અપ કમબંધનું, અલ્પ પાપરૂપ ક્રિયાનું, અ૫ આસ્રવનું અને અલ્પ વેદનાનું નિમિત્ત બને છે. (દંતા, શોચમા ! બાળિજાણ બહુજુરિખ સમાને વ) હા, ગૌતમ! એવું જ બને છે–અત્યારે જ પ્રજ્વલિત કરેલ-પ્રગટાવેલે–અગ્નિકાય મહાકમબંધથી લઈને મહાદના પર્યન્તનું નિમિત્ત બને છે અને ઓલવાતે અગ્નિકાય અ૫ કર્મબંધથી લઈને અલ્પ વેદના પર્યતનું નિમિત્ત બને છે? ટીકાર્થ–સૂત્રકારે પહેલાં કર્મબંધની કારણભૂત ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. હવે તેની સાથે જેમને સંબંધ છે એવી ક્રિયાઓના જુદા જુદા ભેદેનું નિરૂપણ આ સૂત્ર દ્વારા કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“જણાવરણ મંરે ! મંઈ વિક્ષિણમાળ૪ શેર અંક ” હે ભદન્ત! કઈ એક માટીનાં વાસણું વેચનાર વ્યક્તિનાં વાસણોને બીજે કઈ માણસ ચરી જાય, તે “મરે! મંs વેણમાળા ત” પિતાનાં ચોરાયેલાં વાસણોની શોધ કરતા તે વ્યાપારીને “ બારંમિયા જિયા ?” શું આરંભિકી ક્રિયા લાગે છે? “વાહિયા” શું પરિગ્રહિક કિયા લાગે છે? “માયાવત્તિયા” શું માયાપ્રત્યયિકી ક્રિયા લાગે છે? “ગાદવજarળા” શું અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે છે? ‘મિશાલાવરિયા' કે શું તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે? ક્રિયાના પાંચ પ્રકાર છે –(૧) આરંભ જન્ય ક્રિયાને “આરંભિકી કિયા” કહે છે. (૨) પરિગ્રહ જન્ય ક્રિયાને “પરિગ્રહકી કિયા કહે છે, (૩) માયા જન્ય ક્રિયાને “માયા પ્રત્યયિકી ક્રિયા કહે છે, (૪) અપ્રત્યાખ્યાન જન્ય ક્રિયાને અપ્રત્યાખ્યાનિકી કિયા” કહે છે અને (૫) મિથ્યાદર્શન જન્ય ક્રિયાને “મિચ્યા દર્શન પ્રત્યયિકી કિયા” કહે છે. આ પાંચે ક્રિયાઓ કર્મબંધની કારણભૂત ક્રિયાઓ ગણાય છે. જ્યારે કેઈ વ્યક્તિનાં વાસણે ચેરાય છે, ત્યારે તે વ્યક્તિ પિતાના ગુમાવેલાં વાસણેની શોધ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુ પાસે એ સ્પષ્ટીકરણ કરાવવા માગે છે કે ચેરાયેલાં વાસણોની તપાસ કરનાર તે વ્યક્તિને આરંભિકી આદિ પાંચે ક્રિયાઓમાંથી કઈ કઈ કિયાઓ લાગે છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છેશ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ પોયમા ! ” હે ગૌતમ ! “ આમિયા ફ્રિરિયા નફ' પેાતાનાં વાસણોની શેષ કરનાર તે વ્યક્તિને આર'ભિકી ક્રિયા લાગે છે, એજ પ્રમાણે તેને “ ftનાાિ, માયાવત્તિયા, અલ્પ ચાળિયા ” પરિગ્રહિકી ક્રિયા, માયા પ્રત્યયિકી ક્રિયા અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા પણ લાગે છે. પણ मिच्छाद सण किरिया સિયલ હૈં, લિચ નો શૂન્નરૂ ''મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા તેને લાગી પશુ શકે છે અને નથી પણ લાગી શકતી. 61 કહેવાનું તાત્પ એ છે કે તે મનુષ્ય આરંભ, પરિગ્રહ, માયા અને અપ્રત્યાખ્યાનવાળા હોય છે, તે બધાં કારણેાને લીધે તે ક્રિયા કરે છે, તે બધાં કારણે. ને નિમિત્તે થતી ક્રિયાઓને ભાગી અને છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી પણ આ નિમિત્તોને લીધે થતી ક્રિયાઓના સબ`ધ તે તેની સાથે રહેશે જ, કારણ કે આરંભ, પરિગ્રહ, માયા અને અપ્રત્યાખ્યાનની સ્થિતિમાં પણ સમ્યગ્દન તા થઈ જતુ હાય છે. એ ભાવને વ્યક્ત કરવાને માટે સૂત્રકારે કહ્યું છે કે “ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા તેને લાગી પણ શકે છે, અને નથી પણ લાગી શકતી. ” તેનું કારણ આ પ્રમાણે છે જો તે વ્યક્તિ સમ્યગ્દર્શનથી યુક્ત હાય તે તેને પહેલી ચાર જ ક્રિયાએ લાગે છે, મિચ્છાદન પ્રત્યયિકી ક્રિયા લાગતી નથી. પણ જો તે વ્યક્તિ મિથ્યાદર્શનવાળી ( મિથ્યાસૃષ્ટિ ) હાય તેા તેને મિથ્યાદન પ્રત્યયિકી ક્રિયા પશુ લાગે છે, એટલે કે તેને પાંચે પાંચ ક્રિયા લાગે છે. હવ ક્રિયાના વિષયમાં જ થાઢી વિશેષતાનું પ્રતિપાદન કરવાને માટે સૂત્રકા૨ નીચેનાં પ્રશ્નોત્તરી આપે છે— ' 66 અદ્ તે મકે મિસમન્નાહદ્ મન્ત્રર્ફે ' તે વાસણા વેચનાર વ્યક્તિને જો વાસણોની શેાધ કરતાં કરતાં તે વાસણો પાછા મળી જાય, તે तओ सेय વચ્છા સથ્થાઓ તાકો ચનુફે મતિ ” ત્યારબાદ તેની આરભિકી આદિ પાંચે ક્રિયાઓ શા કારણે અલ્પ માત્રાવાળી બની જાય છે તે સમજાવવામાં આવે છે. જ્યારે તે વાસણાના વ્યાપારી પેાતાનાં ખાવાયેલાં વાસણેાની શેાધ કર વામાં લીન થઈ જાય છે, ત્યારે તપાસ કરવાની પ્રવૃત્તિમાં મગ્ન હોવાને કારણે આર‘ભિકી આદિ ક્રિયાએ અધિક પ્રમાણમાં થતી રહે છે. પણ જ્યારે ચેારાચેલાં વાસણા તેને પાછાં મળી જાય છે, ત્યારે તે તેમની શોધ કરવાની પ્રવૃ ત્તિમાંથી નિવૃત્ત થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં તેની આરભિકી આદિ પાંચે ક્રિયા અધિક માત્રામાં રહેતી નથી, પણ અલ્પ માત્રાવાળી બની જાય છે. તે કારણે અહીં એવું કહ્યું છે કે “ તામો સવ્વાલો ચણુદ્દે મતિ ” તે બધી ક્રિયા અલ્પ અની જાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ખીજો નાસ ાં મતે ! મઢે વિવિાળમાલ મટે તે વાસણાના વ્યાપારીને કોઇ એક ગ્રાહકે વાસણા ખરીદવા માટે આનું આપેલું હાય-તેની પૂરેપૂરી કિંમત ચુકવી ન હાય, “ મઢેચ લે અનુવીપળ ઃઃ શ્રી ભગવતી સૂત્ર : ૪ પ્રશ્ન પૂછે છે—' nxસારૂનેના ” હું લજ્જત ! ,, ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ શિવા” વાસણે તે ગ્રાહકને ત્યાં પહોંચ્યા ન હોય પણ તે વ્યાપારીને ત્યાંજ પડેલાં હોય, એવી પરિસ્થિતિમાં “નાટ્ટાવાર ન મતે ! તો મંarો જ आर'भिंया किरिया कज्जइ, जाव मिच्छादसणवत्तिया किरिया कज्जई" शंत વાસણના વ્યાપારીને જ તે વાસણના નિમિત્તથી આરંભિકી આદિ પાંચે કિયા લાગે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે વાસણે વેચનારને વાસણોની પુરેપુરી કિંમત મળી નથી, માના પેટે નાની સરખી રકમ જ મળી છે. વાસણ વ્યાપારીની દુકાનમાં જ પડ્યાં છે-ગ્રાહક તે વાસને પિતાને ઘેર લઈ ગયે નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં શું તે વ્યાપારીને તે વાસણને કારણે આરે ભિકી.પારિરહિકી, માયાપ્રયિકી, અપ્રત્યાખ્યાનિકી અને મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા લાગે છે કે નથી લાગતી? "कायस्स वा ताओ भडाओ कि आर भिया किरिया कज्जइ-जाव मिच्छाસંસળવત્તિયા વિરિયા વકઝરૂ?” અથવા તે વાસણ ખરીદનાર માણસને તે વાસને કારણે આરંભિકી ક્રિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા પર્યન્તની કિયાએ લાગશે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે – “જો મા ” હે ગૌતમ ! “જાવરણ તા મહાશો શામિયા રિચા ગરુ ગાર વવવવાાિચા યજ્ઞવાસણે વેચનાર તે ગૃહસ્થને તે વાસણોને લીધે આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી કિયા લાગશે. પરંતુ “મિરછાઢંસાવત્તિયા વિશ્વરિયા સિય જ્ઞ, નો sx” પણ તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે પણ ખરી અને ન પણ લાગે. જે તે વ્યાપારી સમ્યગ્દષ્ટિ હશે તે તેને મિથ્યાદશન પ્રત્યયિકી ક્રિયા લાગશે નહીં, પણ જે તે મિથ્યાદષ્ટિ હશે તે તેને તે ક્રિયા લાગશે. પરન્તુ “જણ તારો જળાગો મવંતિ” તે વાસણો ખરીદનાર માણસને તે પાંચે કિયાએ અલ્પ માત્રામાં લાગશે. કારણ કે તેણે તે વાસણને તે વ્યાપારીને ત્યાંથી હજી સુધી તે વાસણે પિતાને ત્યાં પહોંચાડયા નથી તે કારણે તે ક્રિયાઓમાં જે આધતા હોવી જોઈએ તે આવતી નથી. વાસણે વેચનારને તે ક્રિયાઓ અધિક પ્રમાણમાં લાગવાનું કારણ એ છે કે તે વાસણ હજી સુધી તેને ત્યાં જ–તેને આધીન પડેલાં છે. તેથી તે વાસણોને નિમિત્તે તે ક્રિયાઓમાં ગુરુતા આપોઆપ આવી જાય છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન પૂછે છે કે- Tigવસ બં મરે! મં વિષમારણ વાવ મં ચ સે ૩વળી શિયા” હે ભદન્ત! જ્યારે વાસણ ખરીદનાર તે વાસણને તે વ્યાપારીને ત્યાંથી પિતાનેત્યાં લઈ જાય છે. તે વાસણને પિતાને આધીન કરી લે છે–ત્યારે “જરૂરલ જે તે શમણા જિરિયા ઝરૂ ? વાવ મિચ્છાવિત્તિયા જિરિયા ? ” તે વાસણે પિતાને ત્યાં લઈ જનાર માણસને વાસણને નિમિત્તે આરંભિકીથી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની ક્રિયાઓ લાગે છે? અથવા “જાનવર वा ताओ भंडाओ किं आर भिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया કરિયા કા?” તે વાસણ વેચનાર વ્યાપારીને તે વાસણોને નિમિત્ત આરંભિકીથી લઈ નેમિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની ક્રિયાઓ લાગશે કે નહિ લાગે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે – જો મા ” હે ગૌતમ! “શરણ તારા મંડળો દેઢિામો રત્તારિ વિરિજાઓ #ગંતિ” તે વાસણ ખરીદીને લઈ જનાર વ્યક્તિને તે વાસણોને નિમિતે આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી, ક્રિયાઓ લાગશે જ, પરન્તુ “મિચ્છાઢંસાવરિયા વિશ્વરિયા ” તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા લાગી શકે પણ ખરી અને ન પણ લાગી શકે. કારણ કે જે તે ખરીદનાર વ્યક્તિ મિથ્યાદષ્ટિ હશે, તે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા લાગશે જ; પણ જે તે સમ્યગ્દષ્ટિ હશે તે તેને મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા નહીં લાગે. વાસણ વેચનારને તે કિયાઓ લાગશે કે નહીં, તેને ખુલાસો મહાવીર પ્રભુ આ પ્રમાણે કરે છે-“જાવર નં તારો શ્વારો વચ મરિ" તે વ્યાપારીને તે તે પાંચે કિયાએ અલ્પ માત્રમાં જ લાગતી રહેશે. કારણ કે હવે વાસણ પર તેનું સ્વામિત્વ રહેલું નથી, તે વાસણ પર હવે તે ખરી. દનારનું સ્વામિત્વ થઈ ગયું છે. તેથી તે વાસણોના વ્યાપારીની તે વાસણોને નિમિત્તે થતી આરંભિકી આદિ ક્રિયાઓ અલ્પ માત્રાવાળી થઈ જશે, પરન્ત તે વાસણ ખરીદનારનું તે વાસણ પર સ્વામિત્વ થઈ જવાને કારણે, તેની તે ક્રિયાઓ ગુરુ માત્રાવાળી થઈ જશે. આ બને સૂત્રો દ્વારા વાસણોના ન અનુપનત,(ન લઈગયેલ) ઉપનીત (લઈ ગયેલ) ભેદનું પ્રતિપાદન કરાયું છે. એટલે કે વાસણે બાનું દઇને ખરીદવા છતાં ગ્રાહક પિતાને ત્યાં લઈ ગયે ન હોય યા એ ક્રિયાઓ કોને લાગે છે, અને તે વાસણે ગ્રાહક તેને ત્યાં લઈ જાય ત્યારબાદ તે કિયાએ કોને લાગે છે, તેનું પ્રતિપાદન કરાયું છે. હવે શૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે – “હાવરા મતે ! મરે જ્ઞાન ઘ ચ છે ગજુવો વિચા?” હે ભદન્ત! કઈ વ્યક્તિ બાનાની રકમ આપીને વાસણો વેચનાર પાસેથી વાસણ પિતાને ત્યાં લઈ જાય, પણ તે વાસણના મૂલ્યના પૈસા ચુકવે નહીં, તે એવી પરિ. સ્થિતિમાં આરંભિકી આદિ ક્રિયાઓ કોને લાગશે? ખરીદનારને કે વેચનારને ? ઉત્તર–-( જોગમ!) હે ગૌતમ ! (ચં પિ મંડે કવળી નેચર જો શાસ્ત્રાવો) ભાંડોપનીતના વિષયમાં-વાસણો ગ્રાહક દ્વારા તેને ત્યાં લઈ જવાના વિષયમાં જે ચેાથો આલાપક કહેવામાં આવે છે, તે અહી પણ ગ્રહણ કરવો જોઈએ. તે આલાપકને સૂત્રપાઠ નીચે પ્રમાણે છે (गाहावइस्स ग भंते ! भंडे विक्किणमाणस कइए भडे साइज्जेज्जा धणे य से अणुवणीए सिया कइयास ण भंते ! ताओ धणाओ किं आर भिया किरिया कज्जइ ? गाहावइस्सण ताओ धणाओ किं आर भिया किरिया कज्जइ ? गोयमा ! कइयस्स तोओ धणाओ हेदिल्लाओ चत्वारि किरियाओ कज्जति मिच्छादसणवत्तिया શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ fથા માળા, ગાજરૂરHi સાઓ સામો વયજુર્વ મા તિ) ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત ! વાસણના વ્યાપારીને વાસણ ખરીદનાર વ્યક્તિ ખરીદેલાં વાસણો માટે બાનાની રકમ આપે છે, પણ ખરીદેલાં વાસણની પૂરેપૂરી કિંમત ચુકવતા નથી, એવી પરિસ્થિતિમાં તે ધનના નિમિત્તથી તે વાસણ ખરીદનાર વ્યક્તિને આરંભિકી આદિ ક્રિયાઓ લાગે છે ? અથવા તે તે વાસણ વેચનાર વ્યક્તિને તે ધનના નિમિત્તથી આર. ભિકી ક્રિયાઓ લાગશે ? તે બન્નેમાંથી કોને તે ક્રિયાઓ લાગશે? તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ ખરીદનારને તો આર. ભિકી આદિ ચારે ક્રિયાઓ લાગશે. તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગી શકે પણ ખરી અને લાગી ન પણ શકે. વાસણ વેચનાર વ્યક્તિ કે જેણે વાસણ વેચી દીધાં છે, તેની તે ચારે કિયા તે ધનના નિમિત્તથી ગુરુ માત્રાવાળી નહીં થાય પણ અલ્પ માત્રાવાળી જ રહેશે. આમ બનવાનું કારણ એ છે કે હજી સુધી ધન (તે વાસણની કિંમત જેટલી રકમ) ખરીદનાર વ્યક્તિને ત્યાં જ પડેલું છે, વેચનાર પાસે આવ્યું નથી. તેથી તે ધન પર હજી ખરીદનારની માલિકી રહેલી છે-વેચનારની માલિકી થઈ નથી. આ રીતે વાસ ની કીમત રૂપ ધન ખરીદનારની પાસે જ રહેલું હોવાથી, તે ધનને નિમિત્તે લાગતી આરંભિકી આદિ કિયાઓ અધિક માત્રામાં ખરીદનારને જ લાગશે, વેચનારને લાગશે નહીં. તેથી જ અહીં એવું કહ્યું છે કે વેચનારને તે ક્રિયાઓ અલ્પ માત્રામાં લાગશે. (धणे य से उवणीए सिया, जहा पढमो आलायगो, भंडेय से अणुवणीए લિયા તા નેચરો) જ્યારે ખરીદ કરનાર વ્યક્તિ પાસેથી તે વાસણે વેચનાર વ્યક્તિને તેનાં વાસણોની કીમત મળી જાય છે, ત્યારે ધન નિમિત્તક આરંભિકી ક્રિયાઓ કોને લાગે છે? ખરીદનારને લાગે છે કે વેચનારને ? તે આ પ્રશ્નના જવાબમાં મહાવીર પ્રભુ કહે છે કે અનુપનીત (ન લઈ જવામાં આવેલાં) વાસણોના વિષયમાં જે આલાપક (પ્રશ્નોત્તરે) આપવામાં આવેલ છે એ જ આલાપક અહીં પણ સમજવો. તે આલાપક નીચે પ્રમાણે છે-(જહાવાદ જ मंते ! भंडं विविकणमाणस्स कइए भंड साइज्जेज्जा, धणे य से उवणीए सिया, गाहावइस्स ण भते ! ताओ धणाओ कि आरंभिया किरिया कज्जइ ? ५ कइय શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ रस वा ताओ धणाओ कि आरंभिया किरिया कज्जइ १ ५ गोयमा ! गाहावइस ताओ धणाओ आरंभिया ४ मिच्छा सणवत्तिया किरिया सिय कज्जइ. લિય નો ગર્, વચરણ ળ તાબો સામો પચતૢ મતિ) આ સૂત્રપાઠના ભાવ નીચે પ્રમાણે છે—જ્યારે ખરીદેલાં વાસણેાનું મૂલ્ય વેચનાર વ્યાપારીને મળી જાય છે, ત્યારે તે ધનનિમિત્તક ક્રિયા ( આર'ભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયાએ તે વાસણુ વેચનાર વ્યક્તિને જ અધિક પ્રમાણમાં લાગે છે અને તેને મિથ્યાદર્શન નિમિત્તની ક્રિયા લાગી પણ શકે છે અને નથી પણ લાગી શકતી. પરન્તુ ખરીદનાર વ્યક્તિને તે ધનનિમિત્તક આર'ભિકી આદિ ક્રિયાએ અલ્પ માત્રમાં જ લાગશે, કારણ કે તેણે વાસણૢાની પૂરેપૂરી કિંમત તે વાસણનાં વેચનારને ભરપાઇ કરી દીધી હાય છે. હવે ઉપરના કથનના ઉપસ`હાર કરતા સૂત્રકાર કહે છે–(વઢમ પડથાળ' જો નો, વિદ્યુતપાળ, જો મો) પહેલા જે અનુપનીત ( ન લઈ જવાયેલાં) ધન વિષેને આલાપક છે તે ઉપનીત ( લઈ જવાયેલાં ) વાસણા વિષેના ચેાથાઆલાપક જેવા છે એમ સમજવું. તથા ઉપનીત ધન વિષયક જે બીજો આલાપક છે, તે અનુપનીત વાસણા વિષેના ત્રીજા આલાપક જેવે છે, એમ સમજવું આ સમસ્ત વાત ઉપયુક્ત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. ક્રિયાને અધિકાર ચાલતા હૈાવાથી હવે સૂત્રકાર અગ્નિકાયને ક્રિયા લાગે કે નહીં એ વાતનું નિરૂપણ કરવા નીચેના પ્રશ્નોત્તરાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- (મનિષ્ઠાìમંતે ! બહુળો હિદુ સમાળે મહાकम्मतराए चेत्र, मद्दा किरियतराएचेव महासवतराए महावेयणतराए चेत्र भवइ ! ) डे ભદન્ત ! કદાચિત્ તત્કાલ પ્રજ્વલિત થયેલ અગ્નિકાય, એલવાઈ રહેલાં અગ્નિ કરતાં વધારે મહાન જ્ઞાનાવરણ આકિ ખંધનું કારણ હાવાથી શું મહાક્રમતર છે ? પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે જે અગ્નિ ઠરવા માંડેલ છે તેની તે વાત જ જુદી છે ! પરન્તુ જે અગ્નિ તત્કાળ પ્રજ્વલિત થયેલ હોય અને જેની જવાળા નીકળતી હાય, તે અગ્નિ શુ અધિક પ્રમાણમાં જ્ઞાનાવરણ આદિ કર્મ બંધના હેતભૂત ખને છે ખરી ? ગૌતમ સ્વામીના આ પ્રશ્ન ઠીક છે કારણ કે ‘દ્ભાવનાસૂત્ર’ ના તેવીસમા પદ્મના બીજા ઉદ્દેશામાં એકેન્દ્રિય અગ્નિકાય જીવા ખધનામાં પણ જઘન્યતા અને ઉત્કૃષ્ટતા ભગવાને કહી છે. અથવા સંગી જીવેમાં તેના નિમિત્તથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણ આદિ કર્માંના બંધ કરાતા હાય છે—તેથી જ્ઞાનાવરણ આદિ કર્મબંધ રૂપ કાર્યંને માટે અગ્નિ પ્રજવલિત કરવાની ક્રિયા કારણભૂત બને છે ખરી ? આ રીતે અહીં કાય માં કારણને ઉપચાર કરીને અગ્નિકા ને જ મહાકમ તરરૂપ કહેવામાં આવેલ છે. જો કે અગ્નિકાય પાતે તે એકેન્દ્રિય જીવરૂપ છે, અને તે પણ કમધથી યુક્ત હાય છે, તથા તેને ઉત્કૃષ્ટરૂપે કનેા ખંધ પણ અંધાય છે, પણ અહીં સત્તી પંચેન્દ્રિય જીવને લઈને કહેવામાં આવે છે. તેથી અહી' પ્રશ્નના આશય એટલેા જ છે કે અગ્નિકાયને પ્રજવલિત કરનાર વ્યક્તિ શું મહાન ક`બધ બાંધે છે ખરા ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે (મહાચિતરાય, મસવતરાય, મારેતરાચ) મહા ક્રિયાવાળે, મહા આસવવાળે અને મહા વેદનાવાળા હોય છે કે નહિ? અગ્નિને મહાકિયતર કહેવાનું કારણ એ છે કે જ્યારે પ્રચંડ અગ્નિ લાગે ત્યારે તે મહાન અનિષ્ટનું પણ કારણ બને છે. પ્રચંડ આગમાં નગરનાં નગરે બળીને ખાખ થઈ જવાના દાખલા પણ બને છે. તેને મહા આસવ રૂપ કહેવાનું કારણ એ છે કે તેના દ્વારા ઘણી જ મેટી માત્રામાં નવીન કર્મને બંધ કરાતો હોય છે. તેને મહા વેદનતર કહેવાનું કારણ એ છે કે આ પ્રકારની ક્રિયાથી જીવ જે કર્મને બંધ બાંધે છે, તે કર્મબંધને કારણે આગળ જતાં તેને મહાન વેદના ભોગવવી પડે છે. અથવા શરીરની સાથે જ્યારે અગ્નિકાયને સંસર્ગ થાય છે, ત્યારે જીવને ઘણું જ ભારે વેદના થાય છે. આ રીતે તે અગ્નિકાય પરસ્પર સંધાતિત થવાને લીધે પિતાને માટે અને બીજાને માટે મહાવેદનાનું કારણ બની જાય છે તેથી જ તેને મહાવેદનતર કહેલ છે. - હવે ગોતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(વળ પણ સમg વોfasઝમ) જ્યારે તે અગ્નિકાય ઉત્તરોત્તર ઓલવાવા માંડે છે. એટલે કે જ્યારે તે ક્રમે ક્રમે તેના તેજથી રહિત થવા માંડે છે, અને (શનિ#ાહનમચંતિ) છેવટે (હું મૂ) ધકધતી જવાળાથી રહિત બનીને અંગાર રૂપ બની જાય છે, (મુમુકમૂર) તુષાગ્નિ જે બની જાય છે. (ઉપર રાખ વળી જાય પણ અંદર પ્રજવલિત હોય એવી સ્થિતિમાં આવી જાય છે) (ઝરિયા) અને છેવટે રાખરૂપ બની જાય છે, ( તો પછી અg8w तराएचेव, अप्पकिरियतगए चेत्र, अप्पासवतराए चेत्र, अप्पवेयण तराए चेव भवा) ત્યારે તે શું કમભાવ, ક્રિયાભાવ, આસ્રવાભાવ અને વેદનાભાવને માટે હોય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે (દંતા ! અgિ of agg=ાઢિણ રમા તે વેવ) હા, ! તત્કાળ પ્રજ્વલિત થયે અનિ મહા ફિયતર, મહા આસવતર અને મહા વેદનતર હોય છે. એટલે કે તે અગ્નિ મહાન અનિષ્ટરૂપ છે. મહા આસવરૂપ છે અને મહા વેદનાને માટે કારણરૂપ છે. પણ જ્યારે અગ્નિકાય તેના તેજથી રહિત થવા માંડે છે, અને આખરે અંગારરૂપ, તુષાગ્નિરૂપ અને રાપરૂપ થઈ જાય છે ત્યારે તે કર્મના અભાવ, ક્રિયાના અભાવ, આમ્રવના અભાવ અને વેદનાના અભાવ માટે હોય છે. આ સૂત્રમાં અગ્નિકાયની અંગારરૂપ અવસ્થામાં અને તુષાગ્નિરૂપ અવસ્થામાં અલ્પ શબ્દ એ છાપણું દર્શાવે છે અને ક્ષારિકભૂત એટલે ભસ્મીભૂત અવસ્થામાં અ૫ શબ્દ અભાવ દર્શાવે છે. કારણ કે તે અવસ્થામાં કર્મબંધને સદભાવ રહેતું નથી. તે સૂ. ૨ / શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ પુરૂષ કી ધનુર્વિષયક ક્રિયા કા નિરૂપણ ધનુષવાળા પુરુષની વક્તવ્યતા– “ રિસે મરે ! ' ઇત્યાદિ. સૂત્રાર્થ–(પુરિસે મતે ! ઘy marriદ) હે ભદન્ત ! કેઈ એક પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, (૧૪ મુસ્તિત્તા હું જાણુરૂ) તેને ગ્રહણ કર્યા પછી બાણને ગ્રહણ કરે, (vમુવત્તા હા હા) ધનુષ્ય અને બાણને ગ્રહણ કરીને તે કેઈ સ્થળે જઈને બેસી જાય ડિશા) ત્યાં બેસીને (આયચન્નારાચં રે ) તે ધનુષ્ય પર બાણ ચડાવવાને માટે તે ધનુષ્યને કાન સુધી ખેંચે, (કચર कण्णायय उसु करित्ता उ वेहायसं उविहिए समाणे जाई तत्थ, पाणाई, भूयाइ', जीवाई, सत्ताई अभिहणइ, वत्तइ. लेसेह, संघाएइ, संघ, परितावेइ, किलामेइ, ठाणाओ ठाण संकामेइ-जीवियाओ ववरोवेइ, तएणं भ'ते ! से पुरिसे कह किरिए) ધનુષ્યને કાન સુધી ખેંચીને તેના પર બાણ ચડાવે છે, અને તે બાણને ઉંચે આકાશમાં છેડે છે. આ રીતે ધનુષ્ય દ્વારા આકાશમાં ફેંકાયેલું બાણ તેના માર્ગમાં આવતાં સમસ્ત પ્રાણને, ભૂતને, જીવન અને સને હણ નાખે છે, તેમનાં શરીરને સંકુચિત કરી નાખે છે, એક બીજાથી દૂર રહેલા એવા તે અને એક બીજા સાથે અથડાવી મારે છે, તેમને એક બીજા સાથે મેળવી દે છે, તેમનાં અંગોપાંગને સ્પર્શ કરે છે, તેમને પીડા પહોંચાડે છે, તેમને મરણ જેવી સ્થિતિમાં મૂકી દે છે, એક સ્થાનથી બીજે સ્થાને તેમને પહોંચાડી દે છે અને તેમનાં પ્રાણ હરી લે છે, તે હે ભદન્ત ! એ પુરૂષ કેટલી ક્રિયાથી યુક્ત ગણાય છે (નોરમા ! જાવં નં રે પુષિણે ધનું રામુ, ઘણું રામુણિત્તા, નાવ વશ્વિ, તાવં ૨ [ રે રૂરિયે વાચા જ્ઞાવ વાળાવાચરિયાણ પં રિચાર્દિ પુz ) હે ગૌતમ ! જ્યારે તે પુરૂષ ધનુષ્ય તથા બાણને ઉઠાવીને, બાણને આકાશમાં છેડવા પર્યન્તની ક્રિયા કરે છે, ત્યારે તે પુરૂષ કાયિકીથી લઈને પ્રાણાતિપાતિકી સુધીની પાંચે કિયાએથી સ્પષ્ટ હોય છે. શ્રી ભગવતી સૂત્ર: ૪ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ (जेसि पि यण जीवाण' सरीरेहिंधणु निव्वत्तिए ते वि यण जीवा कइयांए, વાવ પંહિં કિરિવાહિં પુટ્ટ) તથા જે જીવનાં શરીરથી ધનુષ્ય બન્યું હોય છે, તે પણ કાયિકી આદિ પચે ક્રિયાઓથી પૃષ્ટ હોય છે. (ઘ ધનુષ पंचहि किरियाहि', जीवा पंचहि, हारू पचहि उसु पंचहि सरे पत्तणे फले બ્રાન્ન પંચહિં) આ રીતે ધનુપૃષ્ઠ પાંચે ક્રિયાઓથી ધનુષ્યની દેરી–પ્રત્યંચા, પાંચે ક્રિયાઓથી, સ્નાયુ પચે કિયાઓથી, બાણ પાંચે ક્રિયાઓથી, શર, પત્ર, ફલ અને સ્નાયુ, એ બધાં પાંચે કિયાએથી પૃષ્ટ હોય છે. ટીકર્થ–ક્રિયાનું પ્રકરણ ચાલી રહ્યું છે. ધનુર્ધર હિંસક જીવહિંસા કરવાને લીધે કમરબંધ વિશેષ બંધે છે. એ જ વાતનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-(કુરિતે i મરે! ઘણું પામુણ) હે ભદન્ત ! કઈ એક પુરૂષ જીવેને મારવા માટે ધનુષ ધારણ કરે છે, (ઘણું પામુણિત્તા) ધનુષ ધારણ કરીને (હસું પાકુરુ) તે બાણને પણ ગ્રહણ કરે છે, (૩ણું પામુકતા) બાણને ગ્રહણ કરીને (ઢાળ ટા). તે સ્થાન પર જઈને બેસી જાય છે એટલે કે ધનુષમાંથી બાણ છોડવા માટે જે વિશિષ્ટ પ્રકારના આસને બેસવું જોઈએ એવાં આસને બેસે છે, (કા દિદા) આસને બેસીને (૩માચચવાનાચાં કહું રે) બાણને છેડવા માટે તે ધનુષને કાન સુધી ખેંચે છે અને તેની દેરી પર બાણ ચડાવીને (હસું ઝૂ વિદ૩) તેને આકાશમાં ઊંચે ફેંકે છે. (તણ જે કહું છું રેહા ત્રિહિણ સમાને) આ રીતે આકાશમાં ઊંચે છોડવામાં આવેલું તે બાણ “ના તથ નારું, મૂારું નગારું, સત્તારૂં મગરૂ” તેની તરફ આવતાં (તેના માર્ગમાં આવતાં) પ્રાણોને, જીને, ભૂતેને અને અને મારી નાખે છે, “ a » તે તેમનાં શરીરને સંકુચિત કરી નાખે છે, “સે” જુદાં જુદાં રહેલા જીને એકત્ર કરી નાખે છે, “સંઘા” તે બાણ તેમને એક બીજા સાથે અથડાવી મારે છે, (સંઘર) તેમના અંગે પગને સ્પર્શ કરે છે, (પિતા) તે બાણ તેને ચોમેરથી પીડા પહોંચાડે છે, ( મેર) મારણાન્તિક દશા જેવી તેમની દશા કરી નાખે છે, “રાજી હાઇi સંમે?” તેમને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડી દે છે, “ગોવિયાળો વારો રૂ” અને અને તેમને પ્રાણરહિત બનાવી નાખે છે. “તપળ મને ! તે પુ િિિરણ?” એવી સ્થિતિમાં તે પુરૂષને કેટલી ક્રિયાથી યુક્ત ગણવે જોઈએ? કહેવાનું તાત્પર્ય એ છે કે આ રીતે બાણ દ્વારા તે છાનાં પ્રાણેને નાશ કરનાર તે ધનુર્ધર કેટલી ક્રિયા જન્ય કર્મને બંધ કરે છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“નોરમા ! ” હે ગૌતમ! “જ્ઞાનં ર જે કુરિ ધm શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ 99 વરામુલ' જ્યારે તે ધનુર્ધારી ધનુષ્યને ઉઠાવે છે, અને ખાણને ગ્રહણ કરીને જ્યારે ધનુષધારી ધનુષમાંથી ખાણ છેડવા માટે આસને બેસી જાય છે, અને એ રીતે બેસીને “ માચજ્ઞાયતં જોતિ ” ધનુષ પર ખાણુ ચડાવવા માટે ધનુષ્ય પેાતાના કાન સુધી ખેંચે છે અને તેના પર ખાણુ ચડાવીને ખાણને આકાશમાં ઊંચે ફૂંકે છે. “ તાવ' જન સે પુરિસે ાચાર નાવ વાળાનાદિરિયા િ किरियापुढे ’’ ત્યાં સુધીમાં તે પુરૂષ કાયિકી, આધિકરણકી, પાદ્રેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, એ પાંચ પ્રકારની ક્રિયાએથી પૃષ્ટ થયેલે ગણાય છે. એટલે કે તે પાંચે પ્રકારની ક્રિયાએ જન્ય કર્મોના બંધ કરનાર તે અને છે, એવું સિદ્ધાંતમાં કહેલુ છે. ,, " जेसि पियण' जीवाण' सरीरेहिं धणुं निव्वत्तिए, ते वि यणं जीवा જાચાર જ્ઞાનોદું જિરિયાદ્ પુટ્ટે ” તથા જે વનસ્પતિકાયિક આદિ જીવાનાં કાષ્ઠાદ્ધિ શરીરા દ્વારા ધનુષ બનેલું હાય છે, તે વનસ્પતિકાયિક આદિ જીવા કાયિકિથી લઈને પ્રાણાતિપાતિકી પર્યંન્તની પાંચે ક્રિયાએથી સ્પૃષ્ટ બને છે એટલે કે એ ક્રિયાએ દ્વારા જે પાપના બંધ કરાય છે, તે પાપના ખાંધનાર અધક તેઓ પણ બને છે. કહેવાનુ તાત્પ એ છે કે ધનુર્ધારી તા કાયિકી આદિ પાંચે ક્રિયાજન્ય પાપના અધ કરનાર ખને જ છે. એટલું જ નહીં પણુ તે ધનુષ્યના નિર્માણમાં જેજે જીવા કારણભૂત બનેલા હોય તે જીવા પણ એ પાંચે ક્રિયાજન્ય કમ`ખ ધના બંધ કરનાર બને છે. ‘“ વ ધનુત્તુ વહિ જિરિયા,' '' દડ ગુણાદિકના સમૂહરૂપ જે ધનુષ છે, તેના પૃષ્ઠ ભાગને ધનુ: પૃષ્ઠ કહે છે. તે ધનુઃપૃષ્ઠ પણ પાંચ ક્રિયાએથી દૃષ્ટ થાય છે, તથા પંદુ' હા, 'ચિહ્ન, રજૂ વ', સરે, વાગે, રે, દ્દા. ફ્િ’” ધનુષની ઢારી (પ્રત્યંચા) પાંચે ક્રિયાઓથી યુક્ત હોય છે, ખાણુ પણ પાંચે ક્રિયાઓથી યુક્ત હોય છે. માણુના મૂળ ભાગ (પત્રણ) પણ પાંચ ક્રિયાઓથી યુક્ત હોય છે, સ્નાયુ (ખાણુને બાંધવાની ચામડાની વાઘરી-દોરી) પણ પાંચે ક્રિયાઓથી યુક્ત હાય છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે ધનુષ તથા ખાણના પ્રત્યેક અંગ કાયિકી આદિ પાંચે ક્રિયાઓના કારણરૂપ હાવાથી, તેમની ઉત્પત્તિ જે જે જીવાનાં શરીરામાંથી થઇ હોય છે તે તે જીવા પણ તેમને કારણે પાપના બંધ કરે છે. “ રીવા શકા—ધનુર્ધારી પુરૂષ જ્યારે ખાણને ફેંકવાની ક્રિયા કરે ત્યારે તેના શરીરથી જ તે ક્રિયાઓ કરવાની પ્રવૃત્તિ થતી હાય છે. તેથી ધનુર્ધારીને જ કાયિકીથી પ્રાણાતિપાતિકી પર્યન્તની પાપક્રિયા જન્ય ક`બંધ સભવી શકે છે. પણ ધનુષ બનાવનાર વ્યક્તિને તથા ધનુષનુ જેમાંથી નિર્માણ થાય છે એ વનસ્પતિકાય આદિ જીવેાને તે પાંચે ક્રિયા જન્ય કાંધ કેવી રીતે સભવી શકે ? ધનુષમાંથી ખાણ છેાડતી વખતે, ધનુષ ખનવામાં કારણભૂત જે જીવાના શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ શરીર છે, તે તે તે વખતે અચેતન હોવાથી પ્રવૃત્તિહીન હોય છે. વ્યાપાર રહિત (પ્રવૃત્તિ રહિત) શરીર માત્રથી જ જે કર્મબંધ થવાનું માનવામાં આવે તે સિદ્ધો દ્વારા પણ કર્મબંધ બંધાવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે તેમણે જે શરીર છોડી દીધાં છે તે શરીરે પણ સંસારમાં પ્રાણાતિપાત આદિના કારણભૂત બનતાં જોવામાં આવે છે. સમાધાન–એવી શંકા વ્યાજબી નથી. કારણ કે જે કર્મબંધ કરાય છે તે અવિરત પરિણામેથી કરાય છે. ધનુષ પર ચડાવીને બાણ છેડનાર પુરૂષની જેમ ધનુષ આદિનું નિર્માણ કરનાર શરીરવાળા માં પણ અવિરત પરિણામની સમાનતા હોવાથી તેમને પણ પાપકર્મને બંધ સંભવી શકે છે. સિદ્ધાદિકને એ પ્રકારને કર્મબંધ સંભવી શકતો નથી કારણ કે તેમનામાં અવિરત પરિણામે સદા અભાવ જ રહે છે. તે સૂ. ૩ “ક નં રજૂ ” ઈત્યાદિ– સૂત્રાર્થ–“દું જ છે રજૂ Teત્તા મારિત્તા સમરિવત્તા, अहे वीससाए पच्चोवयमाणे जाई पाणाई जाव जीवियाओ ववरोवेइ ताव च ण से પુરિ ક્રિરિણ?” હે ભદન્ત ! જ્યારે તે જ બાણ તેની ગુરુતાથી, તેના ભરથી, તેની ગુરુતા તથા સંભારતા એ બનેથી યુક્ત હોવાને કારણે નીચેની દિશાએ સ્વાભાવિક રીતે પડવા માંડે ત્યારે તે તેના માર્ગમાં આવતાં પ્રાણને, ભૂતને, જીને અને સત્તને પ્રાણથી રહિત કરી નાખવા પર્વતની ક્રિયાઓ કરે છે એવી પરિસ્થિતિમાં તે ધનુર્ધારીને કેટલી ક્રિયાઓથી યુક્ત માન જોઈએ? “गोयमा ! जाव' च से उसु अपणो जाव ववरोवेइ, तावच से પુરિસે દારૂવાણ ગાવ રહિં ક્રિરિયાણિ પુ” હે ગૌતમ! જ્યાં સુધી તે બાણ તેની ગુસ્તા આદિ કારણે જમીન પર પાછું ફરતું હોય અને તેના માર્ગમાં આવતાં જીનાં પ્રાણ હરી લે ત્યાં સુધી તે પુરૂષ કાયિકી કિયાથી લઈને પહેલી ચાર કિયાઓ કરે છે–તે ચાર કિયાજન્ય કર્મબંધ તે કરે છે. “જે સિં કિ જ રંગીલા ण सरीरेहि धण निव्वत्तिए, ते वि जीवा चउहि, किरिया हि धणुपुड्ठे चउहि किरिया हिं, जीवा चउहि,-हारूं चउहि,उसू पंचहि,सरे,पत्ते फले, हारू पचहि) તથા જે જીનાં શરીરમાંથી તે ધનુષ બન્યું હોય તે જીવો પણ ચાર ક્રિયા ઓથી પૃષ્ટ થાય છે, ધનુષને પૃષ્ઠ ભાગ પણ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. ધનુષની દોરી પણ ચાર ક્રિયાઓથી પૃષ્ટ હોય છે. ધનુષને બાંધેલી ચામડાની દેરી પણ ચાર કિયાએથી પૃષ્ટ હેય છે. બાણ પાંચ કિયાએથી પૃષ્ટ હોય છે. બાણને મૂળ ભાગ, બાણને અગ્ર ભાગ, અને બાણને બાંધવાની ચામડાની દોરી પાંચે કિયાઓથી પૃષ્ટ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ (जेवि य से जीवा अहे पच्चोवयमाणस्स उबगहे वईति, वि य णं ते जीवा વાચા કાઢ જંઘહિં ક્રિરિયાદ્રિ ) તથા જે જીવે નીચે પડતાં તે બાણના સહાયક બને છે તે જીવે પણ કાયિકી આદિ પાંચે કિયાએથી પૂર્ણ થાય છે. ટીકાર્થ–પહેલાંના સૂત્રમાં બાણ ફેંકવાની ક્રિયા કરનાર ક્યી કયી ક્રિયાઓ જન્ય કર્મબંધ છે, તે વાતનું નિરૂપણ કરાયું છે. હવે એજ વિષયને અનુલક્ષીને વિશેષ નિરૂપણ કરવા માટે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર આપે છેગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ( f સે રજૂ પળે गुरूयत्ताए गुरूसंभारियताए अहे वीससाए पच्चोवयमाणे जाइ' पाणोइ जाप નીવિશાળ વયોવે) ઊંચે આકાશમાં ફેંકવામાં આવેલું તે બાણ જ્યારે તેની પિતાની જ ગુરુતાથી, તેના પિતાના જ ભારથી, અને ગુપ્તા સંભારતાના ગુણથી યુક્ત હેવાને કારણે સ્વાભાવિક રીતે જ નીચે આવવા માંડે છે, ત્યારે તેના માર્ગમાં આવતાં પ્રાણીઓને, ભૂતને, જીને અને સત્તાને સંહાર કરે છે, તેમનાં શરીરને સંકુચિત કરીને ગોળ ગેળા જેવું કરી નાખે છે, પિતાની સાથે જ તેમને ચિપકાવી નાખે છે, એક બીજાનાં શરીરને અથડાવી, મારે છે, એક બીજાનાં શરીરને પરસ્પર ચિપકાવી નાખે છે, તેમનાં અંગ અને ઉપાંગોને સ્પર્શ કરે છે, તેને ઘણી જ પીડા પહોંચાડે છે, મારણતિક દશા જેવી તેમની દશા કરી નાખે છે, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે, અને તેમનાં પ્રાણેને હરી લઈને તેમને જીવન રહિત કરી નાખે છે ( રાવ = f સે કુરિસે શરૂ શિgિ) આ પ્રકારની પરિસ્થિતિમાં તે બાણ છેડનાર પુરુષ કેટલી કિયાએ જન્ય પાપકર્મને બંધક બને છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – (गोयमा ! जाव' च ण' से उसू अप्पणो गुरुयत्ताए जाव ववरोवेइ ) 3 ગૌતમ! તે બાણ તેની ગુરુતા, તેને ભાર અને તેની ગુપ્તા સંભારતાને કારણે સ્વભાવિક રીતે જ નીચેની દિશામાં પડતાં પડતાં તેના માર્ગમાં આવતાં પ્રાણીઓ, જીવે, ભૂત અને સત્તને સંહાર કરતું હોય, અને તેમને પ્રાણ રહિત કરવા પર્યન્તની ઉપરોક્ત સઘળી ક્રિયાઓ કરતું હોય, ત્યારે તે બાણ ફેકનાર ધનુર્ધર કાયિક કિયાથી શરૂ કરીને ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે પ્રાણાતિપાતિકી ક્રિયાથી તે પૃષ્ટ થતો નથી. એટલે કે પ્રાણાતિપાતિકી કિયા જન્ય કર્મબંધ તે કરતો નથી-બાકીની ચારે ક્રિયાજન્ય કર્મબંધ કરે છે– (एवं जेसि पि य ण जीवाण सरीरेहि धणू निव्वत्तिए, ते वि जीवा ઘઉં વિરિયા) એજ પ્રમાણે જે વનસ્પતિકાય આદિ જાની શરીરમાંથી તે ધનુષ બન્યું હોય છે, તે જીવો પણ કાયિકી આદિ ચાર કિયાજન્ય કર્મ બંધ કરે છે. (પશુપુ ર૩હિં) ધનુપૃષ્ટ પણ ચાર કિયાએથી, (નીવા ) ધનુષની દેરી પણ ચાર કિયાઓથી (છઠ્ઠા જરૂદ્દેિ) અને ધનુષને બાંધવાની ચામડાની દેરી પણ કાયિકી આદિ ચાર કિયા એથી સ્પેસ્ટ બને છે–એટલે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ કે પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયાથી છૂટ થતાં નથી પણ એ સિવાયની ચાર ઠિયાઓથી પૃષ્ટ થાય છે. પરન્ત (૩૩ પંઠુિં) શર, પત્ર, ફલ અને નાયુના સમુદાય રૂપ બાણ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ બને છે દંડ, પ્રત્યંચા (દેરી ) આદિના સમુદાય રૂપ જે ધનુષ હોય છે તેના ઉપરના ભાગને ધનુપૃષ્ઠ કહે છે. ધનુષની દેરીને બાંધવા માટેની ચામડાની જે દેરી હોય છે તેને સ્નાયુ કહે છે. ઈષ (બાણ) શર, પત્ર, ફલ અને સ્નાયુ સમુદાય રૂપ હોય છે. જ્યારે બાણના શર, પત્ર આદિ અંગે તેની સહાગત અવસ્થામાં હોય છે ત્યારે તેઓ પણ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, એમ સમજવું જોઈએ. જો કે ધનુર્ધારી પુરુષ કાયિકી ક્રિયાથી માંડીને પ્રાણાતિપાતિકી પર્યાની પાંચે કિયાઓનું નિમિત્ત બને છે, છતાં પણ તે પ્રાણાતિપાતિકી સિવાયની ચાર ક્રિયાઓથી જ સ્પષ્ટ થાય છે એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે-બાણ જ્યારે જમીન તરફ પાછું ફરતું હોય છે ત્યારે તેના દ્વારા જે જીવને સંહાર થાય છે, તે પ્રવૃત્તિમાં તે પુરુષ સાક્ષાત્ રૂપે પ્રવૃત્ત હેતું નથી. પણ તે પ્રવૃત્તિમાં સાક્ષાત્ રૂપે તે બાણ જ પ્રવૃત્ત હોય છે તેથી પ્રાણાતિપાતિકી ક્રિયાથી તે સ્પષ્ટ થતું નથી પણ બાણ પૃષ્ટ થાય છે. કાયકી આદિ ચાર ક્રિયાઓમાં તેઓ માત્ર નિમિત્તરૂપ હોવાની અપેક્ષાએ પણ તેમને તે ક્રિયા કરનાર ગણ્યા છે-તેથી તેમને ચાર ક્રિયા દ્વારા પૃષ્ટ કહ્યા છે. આ વાતને એક દૃષ્ટાન્ત દ્વારા સમજાવવામાં આવે છે-કાષ્ઠ કાપવાની ક્રિયામાં સાધકતમ કરણ ( સાધન) કુહાડી હોય છે, દેવદત્ત આદિ વ્યક્તિ નહીં. દેવદત્ત આદિ તે માત્ર સાધક જ હોય છે. કારણ કે લાકડાં ફાડવાની ક્રિયા તે કુહાડી વડે થતી હોય છે, દેવદત્ત વડે નહીં-કારણ કે તે પ્રવૃત્તિ સાક્ષાત રૂપે તે કુહાડી જ કરે છે. એ જ પ્રમાણે અહીં પણ જે પ્રાણિહિંસા રૂપ ક્યિા થતી હોય છે તેમાં મુખ્ય કરણ (સાધન રૂપ તે બાણ જ છે, ધનુધરી આદિ મુખ્ય કારણરૂપ નથી. તેઓ તે ફક્ત સાધક જ છે બાણને ચલાવનાર છે. બાણે જ ત્યાં વાગીને તે પ્રાણીઓને વધ કર્યો છે–તેથી તે વધ બાણ આદિ દ્વારા થયેલ મનાય છે, ધનુર્ધારી આદિ દ્વારા થયેલ મનાતું નથી. તેથી જ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ધનુર્ધારી, ધનુષ આદિને ચાર ક્રિયાઓથી પૃષ્ટ કહેવામાં આવેલાં છે–એજ વાત સૂત્રકાર (વાળતાચવમૂત રાણ-પત્રણ-૪-રનાસુ-વીરાળાં સાત વચાચાં પ્રવૃત્તવા – ૪૦ થિા ) આ કથન દ્વારા સ્પષ્ટ રીતે સમજાવી છે. આ સૂત્રને ભાવાર્થ પણ ઉપર આવી ગયું છે (જે વિ છે જીવ ગદ્દે જોવચાર સાથે વદંતિ) હે ગૌતમ ! જે જે નીચે ઉતરતા તે બાણને સહાયભૂત થાય છે, (તે વિ જ ગં ગોવા વા િિા િgg) તે જીવો પણ કાયિકીથી શરૂ કરીને પ્રાણાતિપાતિકી પર્યન્તની પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે–એટલે કે તે છે પણ તે પાંચે ક્રિયાઓ જન્ય કમબંધ રકનાર બને છે. સૂ. ૪ અન્યમતવાદિયોં કે મત કા નિરૂપણ અન્યતીથિકાનું મતવ્યનું નિરૂપણ (થિચા મતે !) ઈત્યાદિ– સ્વાર્થ - ( બuળથિયાં તે પૂર્વ ધારૂતિ, પવૅત્તિ) હે ભદન્ત ! અન્યતીર્થિકે ( અન્ય મતવાળાઓ) એવું કહે છે. એવી પ્રજ્ઞાપના અને એવી પ્રરૂપણ કરે છે કે (૨ ના નામ સુવર્ ને થે જ્ઞા, જરા ના નામી અરજી ફત્તા સિગા ) જેવી રીતે કોઈ યુવાન પુરુષ કોઈ યુવતીના હાથને પિતાના હાથમાં પકડીને ઉભે હોય, અથવા જેવી રીતે ચકની નાભિ આરાઓથી વ્યાપ્ત હય, (હવામેવ) એજ પ્રમાણે (નાવ ચત્તાર નંદ ગોળ વાડું મારૂ છે #gવરોઘ મજુરોહિં, આ મનુષ્યલક પણ ચાર, પાંચસો જન પર્વત મનુષ્યથી ખીચોખીચ ભરેલો છે, ( વમેવ મતે ! પરં?) હે ભદન્ત! એવું કેવી રીતે સંભવી શકે છે? (જોમાં ! નં જ તે અમરસ્થિત જાવ મજુહિં જે તે ઘવમાહંદુ-મિરઝા તે પ્રમાદંલું) હે ગૌતમ! અન્ય મતવાદીઓ એવું જે કહે છે કે મનુષ્યલેક ચાર, પાંચસે જન સુધી મનુ થી ખીચખીચ ભરેલો છે, તે તેમનું કથન અસત્ય છે. (આ પુળ જોવા ! एवं आइक्खामि, जाव एवामेव चत्तारि पंचजोयणसयाई बहुसमाइन्ने रियलोए નૈguઈ) હે ગૌતમ! હું તો એવું કહું છું કે નારકલેક ચાર, પાંચ જન પર્યન્ત નારકેથી ખીચખીચ ભરેલ છે ટકાર્થ– મિથ્યા પ્રરૂપણાનું ખંડન કરીને સૂત્રકાર આ સૂત્ર દ્વારા સમ્યક પ્રરૂપણાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- Tom વિચાળ અંતે ! પરં માઘસ્થતિ નાવ તિ) હે ભદન્ત ! અન્યતીથિકે એવું કહે છે, એવું ભાંખે છે ( વિશેષ કથન કરે છે ) એવી પ્રજ્ઞાપના કરે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ છે અને એવી પ્રરૂપણા કરે છે કે (તે નફાનામ સુત્ર, સુવાળે ત્યેળ સ્થે એન્ડ્રે ) જેવી રીતે કાઈ યુવાન તેના હાથ વડે કાઇ યુવતીને હાથ પકડીને ઉલ્લેા રહે છે, એટલે કે ચુવતીના હાથમાં પેાતાના હાથ મિલાવીને તેને પેાતાના ભુજપાશમાં જકડી લે ત્યારે તે યુવાન અને યુવતી એકકારરૂપે પ્રતિભાસિત થાય છે, તથા ( વરસ વા નામી કરવા કત્તાલિયા ) જેવી રીતે પૈડાની નાભિ ( ચક્રની વચ્ચેના ભાગમાં રહેલું કાષ્ઠ વિશેષ ) ની સાથે પૈડાના આરા સંલગ્ન ( જોડાયેલા ) રહે છે, (હવામેય ) એજ પ્રમાણે ( ચત્તારિ ૫૬ નોયનનયાનું સમાળે મનુયોર્ક નુસ્સેહિ ) ચારસાથી પાંચસે ચેાજન પન્તના મનુષ્યલેાકા મનુધ્યેાથી ખીચાખીચ ભરેલા છે એટલે કે એટલા મનુષ્યલેક મનુષ્યાથી સપૂર્ણ આચ્છાદિત છે. ( તે ! વં) તે હું ભઇન્ત | શું તેમનું તે કથન સાચું' છે ? જ્ઞેય' મહાવીર પ્રભુ તેમને એવેા જવાબ આપે છે કે ( પોયમા ! ) હું ગૌતમ ! ( जं णं ते अण्णउत्थिया जाव मणुस्से हि जे ते एवमाह सु मिच्छा वे एत्रमाह सु ) અન્ય મતવાદીઓ એવુ જે કહે છે કે મનુષ્ય લેાક ચારથી પાંચસે ચૈાજન સુધી મનુષ્યાથી ખીચાખીચ ભરેલા છે, એવું તેમનું કથન મિથ્યા ( અસત્ય) છે. કારણ કે તેમનું તે કથન સમ્યકૃજ્ઞાન અનુસાર નથી, પણુ વિભગજ્ઞાન પૂર્ણાંકનું જ છે. ( મ ્' કુળ નો ચમા ! ત્ર બાફવામિ વામેત્ર ગાય ચત્તરિ પંચ જ્ઞોચનસચાદુ' વસ્તુસમાને નિચજો નેતિ' ) તે ગૌતમ ! હું તેા એવું કહું છું કે ઉપર કહ્યા પ્રમાણેના ચારથી પાંચસે યાજન સુધીના નારકલેાક નારક જીવાથી ખીચોખીચ ભરેલા છે. || સૂ॰ ૫ ॥ નૈરયિકોં કી વિકુર્વણા કે વિષય કા નિરૂપણ ( નેયાળ' મઢે ! ) ઇત્યાદિ— સૂત્રા-(નેચાળ' મતે ! દિ' ળસું પમૂ વિઽજિત્ત, પુ ુત્ત મૂ ત્રિસન્ધિસદ્ ? ) હે ભદ્રંન્ત ! નારક જીવા એક જ આયુધ શસ્ત્ર આદિની વિધ્રુણા કરી શકે છે, કે અનેક આયુધ આદિની વિધ્રુવ ણા કરી શકે છે ? (જ્ઞાનોવામિનમે બજાવો તદ્દા તૈયો જ્ઞાનાિસે) હું ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જેવે આલાપક કહેલા છે, એવા જ આલાપક (વ્રુદ્યિાને ) આ પદ સુધી અહીં પણ ગ્રહણ કરવે. ટીકા”– ઉપરના સૂત્રમાં નારકાના ઉલ્લેખ થયા છે. તેથી તેમને અનુલક્ષીને સૂત્રકાર આ સૂત્રદ્વારા વિશેષ નિરૂપણુ કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( નેટ્ચાળ મતે દિ' હાન્ન મૂવિકત્તિ, પુકુર્રા મુ વિત્તિર ) હે ભદન્ત ! એક નારક જીવ એક જ આયુધ વિશેષની વિધ્રુવ ણા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ '' 99 ,, (6 કરી શકે છે-એટલે કે વિક્રિયાશક્તિ દ્વારા એક જ આયુધરૂપે પેાતાના શરીરને પરમાવી શકે છે, અથવા અનેક આયુધા શસ્રોરૂપે પેાતાના શરીરને પિરણ ભાવી શકે છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– (હા નીવામિતમે આહાવો તદ્દા તૈયો જ્ઞાનવ્રુદિયાસે) હે ગૌતમ ! આ વિષયમાં જેવે લાપક જીવાભિગમ સૂત્રમાં આપેલે છે, એવા જ આલાપક અહીં પણુ ગ્રહણ કરવેા. તે આલાપક दुरध्यास પદ્મ પન્ત જ ગ્રહણ કરવા જોઇએ. તે આલાપક નીચે પ્રમાણે છે ? (જોયના ! નર્સ નિ વજ્જુ વિવિત્સર્ પુği પિમૂ विजव्वित्तिए, एगतं विन्त्रमाणा, एगं महं मोगगररूवं वा, मुसुढिरूवं वा, इत्यादि एवं पुहुत्तं विद्यमाणा मोग्गरवाणि वा, मुसुढि रूत्राणि वा " डे ગૌતમ ! નારક જીવ એક રૂણની વિધ્રુણા પણ કરી શકે છે અને અનેક રૂપાની વિકુવા પશુ કરી શકે છે, જ્યારે તે એક રૂપની વિકુણા કરે છે ત્યારે કાં તે એક ઘણાજ વિશાળ મગદળના રૂપની શસ્ત્રવિશેષની વિકુણા કરે છે. અથવા તે મુસ’ઢી આદિ એકેક રૂપની વિધ્રુણા કરે છે. જ્યારે તે અનેક રૂપે)ની ત્રિકા કરે છે ત્યારે અનેક મગદળાનાં રૂપાની અથવા તે અનેક મુસ'ઢી આદિનાં રૂપાની વિકુણા કરે છે. સંવનાનું, નો અસંવેગ્નારૂં ” તે સંખ્યાત રૂપેાની જ વિકુણા કરી છે, અસંખ્યાત રૂપાની વિણા કરી શકતા નથી. Ō સંદ્ધાર્ં સારૂંત્રિકટિંગતિ, ધિન્દિત્તા અન્નમન્નસહાય અમિદળમાળા તૈયળ ફોરેંતિ, ૩૪, ત્રિ ં, વાઢ પાસ, કુમ, હસું, નિવ્રુત્ત ખંડ, તિઘ્ન, તુલ, ટુમાં, વુદ્યિાસ ” તે વિક્રુવિતરૂપે સંબદ્ધ ( એક બીજા સાથે જોડાયેલાં) હોય છે, અસંબદ્ધ હાતાં નથી. આવાં વૈક્રિયરૂપાની વિકા કરીને તે નારક જીવા એક ખીન્તના શરીરને પીડા પહાંચાડે છે, પરસ્પર લડે છે, તેથી તેમને ઘણી પીડા થાય છે. તેને જે વેદના થાય છે તે એટલી બધી તીવ્ર હાય છે કે તે વેદનાને ઉજ્જવળ કહી છે–સુખના અશમાત્રના પણ અભાવવાળી તે વેદના હોય છે. અત્યન્ત દુષ્ટ પરિણામેાના પ્રકને લીધે તે વેદના વિપુલ હોય છે, તે વેદના કેટલી થતી હશે-એટલે કે તેનું પ્રમાણ કેટલું હશે, તે કહી શકાય તેમ નથી. તે વેદના પ્રગાઢ-અત્યન્ત તીવ્ર હાય છે અને પ્રતિસમય અસમાધિજનક હોય છે. તે વેદના પ્રત્યેક અંગને દુ:ખ દાયક થઈ પડે છે, તેથી તેને કશ ( કઠેર ) કહી છે. વળી તે અનિષ્ટ અને ગ્લાનિજનક હાવાથી તેને લીંબડાના રસ જેવી કટુક કડવી કહેલી છે. તેનું વણૅન સાંભળવાથી અથવા નામ સાંભળવાથી પણ ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરનારી હેાવાથી તેને અત્યંત કઢાર કહી છે. ચિત્તમાં વિક્ષેપ પેદા કરનાર હોવાથી તેને નિષ્ઠુર કહી છે અને આત્માના પ્રત્યેક પ્રદેશમાં ન્યાપેલી હાવાથી તેને ચડ ( ઉગ્ર ) કહી છે. તથા તીવ્ર, અસુખરૂપ અને દુ:ખપૂર્વક સહન કરવા ચાગ્ય હેાવાથી તે વેદનાને ‘ દુઃસડુ’ કહેલી છે. ૫ સૂ॰ ૬ ।। શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ આધાકર્માદિ આહાર આદિ કે સ્વરૂપ કા નિરૂપણ આધાકર્માદિ–આહાર વક્તવ્યતા– ( બાહા ખં) ઈત્યાદિસૂત્રાર્થ–( કાટ્ટાન્ન અTaષે ત્તિ મળ વહારેત્તા મંવર ) જે સાધુ તેના મનમાં એવું સમજે છે કે આધાકર્મ નિર્દોષ છે, ( એટલે કે અપ્રાસૂક આહારને પણ જે નિર્દોષ ગણે છે ) ( ૨ તરત કાળરસ કાઢોડિરે વાઢ વદ્ સ્થિત એ સાધુ જે આધાકર્મ આદિ સ્થાન વિષયક આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મારે છે તે સાધુ દ્વારા સંયમની આરાધના થતી નથી. જે વં તરણ કાપ્ત માઢોપરિતે વારું જીરે વારિત્ર તક્ષ્ણ ગોળા-í મેળ નેવચં) પણ જે તે આધાકર્મ આદિ સ્થાન વિષયક આલોચના અને પ્રતિક્રમણ કરીને મરે, તે એવા જીવ દ્વારા સંયમની આરાધના થાય છે. આ આલાપકેથી એ વાત સમજવી જોઈએ કે ( ક્રીયા પૈસા આપીને સાધુને માટે ખરીદવામાં આવેલ આહારદિક, (વિશં) અમુક સ્થાપિત આહાર સાધુના નામથી સાધુને માટે જ રાખી મૂકેલ આહારાદિક સામગ્રી, ( ર ) રચિત આહાર-લાડુ આદિ બનાવવા માટેના ચુરમાં આદિને સાધુને માટે અલગ રાખી મૂકીને પાછળથી તેમાંથી બનાવવામાં આવેલ લાડુ વગેરે આહાર, (#ાતામ) જંગલમાં મુસાફરોને માટે તૈયાર કરવામાં આવેલું ભેજન, (રમમાં ) દુષ્કાળના વખતમાં દીન-દુઃખિને માટે આધાકર્માદિકમાં અદોષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપયોગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપ કે અપાવ, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાએ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. રૂપ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિ કેની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજે તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સમ્ય દર્શનને અભાવ હોવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી કુત ચારિત્રરૂપ ધર્મનું નિર્દોષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લેવું જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રુત ચરિત્રરૂપ ધમને ઉજવળ કરે જઇએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે. એ સૂ. ૭ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ કાર રા૪િ) હે ગૌતમ! આ વિષયમાં પણ રાજપિંડ પર્યન્તના પૂર્વોક્ત ઉપર કહ્યા પ્રમાણે જ સમજવું. (માહા ત્તિ બન્નનન્ના મgyશકત્તા મવા રે ગૅ તર?) હે ભદન્ત ! “ આધાકર્મ નિર્દોષ છે,” એમ કહીને પરસ્પરને–એક બીજાને આહાર અપાવનારને શું આરાધના થાય છે? (gવં પિ તવ કાવ સાવવિ') હે ગૌતમ! આને જવાબ પણ રાજપિંડ પર્યન્તના પૂર્વોક્ત જવાબ પ્રમાણે જ સમજ. માણાર્મ ci 3ળવને ત્તિ वह जण मज्झे पन्नवइत्ता भवइ, से णं तस्स जाव अस्थि आराहणा ?-जाव रायgિ ) હે ભદન્ત ! “ આધાકમાં નિર્દોષ છે, ” એવું અનેક મનુષ્ય સમક્ષ પ્રજ્ઞાપના કરનાર સાધુને શું આરાધક કહી શકાય છે? હે ગૌતમ! આ વિષયમાં પણ “ રાજપિંડ ” પર્યન્તનું પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું જોઈએ. ટીકાઈ–ઉપરના સૂત્રમાં જે વેદનાને ઉલ્લેખ કરાયેલ છે, તે વેદના જ્ઞાનાદિકની આરાધનાને અભાવે થાય છે, તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા આરાધન અને અનારાધનાનું સ્વરૂપ બતાવે છે–( ભલ્લામાં અળવજે ત્તિ માં ત્તિ મા ) જે જીવ અથવા સાધુ “ આધાકર્મદિ દેષ યુક્ત આહારઆધાકર્માદિકમાં અષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપયોગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપ કે અપાવવો, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાઓ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. ૩૫ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિકની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજ તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સમ્યગ દર્શનને અભાવ હોવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી શુત ચારિત્રરૂપ ધર્મનું નિર્દોષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લેવું જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રુત ચરિત્રરૂપ ધર્મને ઉજવળ કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે, એ સૂ. ૭ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ નિયમવાળા સાધુને વહોરાવવા માટે જ બનાવવામાં આવેલ લાડુ અગર તેને ભૂકે ચુરમું આદિ પદાર્થ-એટલે કે લાડુના પચખાણ વાળાને ચૂરમું કરીને આપે અને ચુરમાના પચખાણ વાળાને લાડુ બનાવીને આપે ( ઘંસારમત્ત ) વનમાં પથિકના નિર્વાહ માટે તૈયાર કરેલ ભેજન, ( ટુરિઝમ દુષ્કાળમાં ગરીબલોક અને પીડિતોને આપવા માટે બનાવેલું ભોજન ( જિશમત્ત ) વાદળાં છવાયેલાં હોય અને વરસાદ વરસતે હોય ત્યારે અનાથ દીન જાને માટે અથવા રેલપીડિતે માટે બનાવેલું ભેજન, ( જહાજમાં ) ગણીને માટે બનાવેલું ભોજન, (રજ્ઞાચરવિવું શય્યાતર પિંડ ( વસતિદાતાનું ભેજન ) ( રા૪િ ) રાજાને માટે બનાવેલું ભોજન, આ બધા આહારના વિષયમાં પણ આધાકર્મને અનવદ્ય નિર્દોષ કહેનાર વિષે–એટલે કે આ પ્રકારના દેષયુક્ત આહારને નિર્દોષ આહાર કહેનારને વિષે-પણ ઉપર કહ્યા પ્રમાણેના આલાપક ( પ્રશ્નોત્તરો ) જાતે જ બનાવી લેવા. અથવા તે જાતે જ સમજી લેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કીતકૃત ભેજન-સાધુને નિમિત્તે ખરીદાએલું ભેજન-અક૯પનીય હોવા છતાં પણ તેને નિર્દોષ માનનારો શ્રમણ જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરે, તે તેને શ્રત ચારિત્રરૂપ ધર્મની આરાધના થતી નથી, પરંતુ વિરાધના જ થાય છે. પણ જે તે શ્રમણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને મરે છે, તો તેના મતચારિરૂપ ધર્મની આરાધના થાય છે, વિરાધના થતી નથી એજ પ્રમાણે સ્થાપિત આહાર ( સાધુને નિમિત્તે જુદે રાખી મૂકેલે આહાર ) થી લઈને રાજપિંડ પર્યન્તના આહારના વિષયમાં પણ આલાપ બનાવી લેવા જોઈએ. આ રીતે દેષયુક્ત આહારને નિર્દોષ માનીને તેમાં મન લગાડનાર સાધુમાં અનારાધકતાનું સૂત્રકાર દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આગમમાં જે આહારેને સદોષ હોવાને કારણે મુનિજને માટે અકય કહેલા છે, એવા આહારોને નિર્દોષ માનીને કોના સમૂહ પાસે તેમને નિર્દોષ આહાર તરીકે બતાવીને, તે પ્રકારના આહારને પિતાને માટે ઉપગમાં લઈને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરનાર સાધુના શ્રતચારિત્ર રૂપ ધર્મની આરાધના થતી નથી પણ વિરાધના જ થાય છે એજ વાત ( ગ મે अण्णाजे बहुजणस्स माझे भासित्ता सयमेव परिभुजित्ता भवइ से णं तस्स ठाणस्स જ્ઞાન ગથિ તરણ આરાળા) આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. પણ જે તે સ્થાનની (તે દેષના કારણેથી) આચના અને પ્રતિક્રમણ કરીને મરણ પામે છે, તેના શ્રત ચારિત્રરૂપ ધર્મની આરાધના થાય છે, વિરાધના થતી નથી. ( fપ ત વ રાવ સાવંડું) આ સૂત્રપાઠ દ્વારા ઉપર્યુક્ત વાત જ સમજાવવામાં આવી છે. કીતકૃત આહારથી લઈને રાજપિંડ પર્યરતના આહારને અનુલક્ષીને પણ આ પ્રકારના આલાપકે જ ગ્રહણ કરવા ઉપર્યુક્ત કથનથી સત્રકારે એ વાત સમજાવી છે કે જે સાધુ આધાકર્મ આહારને એટલે કે દેષયુક્ત અને અકલ આહારને નિર્દોષ સમજીને તેને પિતાના ઉપયોગમાં લે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫ર Page #167 -------------------------------------------------------------------------- ________________ અને ત્યારબાદ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરતા નથી અને ત્યાર બાદ મૃત્યુ પામે, તે તે શ્રત ચારિત્રરૂપ ધર્મના આરાધક ગણાતો નથી, પણ જે તે તેની આલેચના અને પ્રતિક્રમણ કરીને કાલ કરે, તો તેને તે ધર્મને આરાધક માનવામાં આવે છે. (મહુવામં આવશે) દેષયુક્ત અકય આહારને નિર્દોષ આહાર માનીને (કન્નર અનુવાવરૂત્તા મારૂ છે જે તરણ?) જે સાધુ પરસ્પરમાં તે આહારની આપ-લે કરે, તે સાધુ શું શ્રત ચારિત્રરૂપ ધર્મને આરાધક ગણાય છે કે નથી ગણતે ? (ાર્ચ ર તદૃ રાય ) હે ગૌતમ ! આધાકમ આહારને નિર્દોષ આહાર સમજનાર સાધુના વિષયમાં જે આલાપક આપેલો છે, તે જ આલાપક આ વિષયમાં પણ સમજી લે. (શીતઋત) થી લઈને “રાજપિંડ” પર્યન્તને સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. તે પ્રકારના દોષયુક્ત આહારને નિર્દોષ કહીને એક બીજાને આપનાર કે અપાવનાર પુરુષ જે તે સ્થાનની આલોચના અને પ્રતિકમણ કર્યા વિના કાલ કરે પામે છે. તેને શ્રત ચારિત્રરૂપ ધમને આરાધક માની શકાય નહીં, પણ જે તે સ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કરીને નિર્દોષ બની ગયા પછી કાલકરે પામે તે તેને તે ધર્મને આરાધક માની શકાય છે. એ જ પ્રમાણે (માવજન્મનું કાવ ત્તિ નામ પન્નવા મા, તે જે તરત જ્ઞાવ થિ બારાખ) “આધાકર્મ આહાર અનવદ્ય (નિર્દોષ) છે,” એ પ્રમાણે ઘણા લોકેની સમીપે સભામાં પ્રરૂપણ કરનાર વ્યક્તિ, જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરે છે તે શ્રત ચારિત્રરૂપ ધર્મને આરાધક મનાતા નથી, પણ જે તે વ્યક્તિ તે સ્થાનની આલોચના અને પ્રતિકમણ કરીને મરે તે તેનાથી ધર્મની આરાધના થાય છે. આ પ્રકારનું કથન કીતકૃત ( સાધુને નિમિત્ત ખરીદેલો આહાર) થી લઈને રાજપિંડ પર્યન્તના પદે સમજી લેવા જોઈએ, આધાકર્માદિકમાં અદેષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપે કે અપાવ, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાએ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. રૂપ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિકેની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજ તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સામ્ય દર્શનને અભાવ હવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી કુત ચારિત્રરૂપ ધર્મનું નિદૉષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લે જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રત ચરિત્રરૂપ ધમને ઉજવળ કરે જોઈએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે. સૂ. ૭ / શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ઔર ઉપાઘ્યાય કા સિદ્ધિગમન કા નિરૂપણ આચાય ઉપાધ્યાય વક્તવ્યતા— ( ગાયરિય કક્ષાનં મને ! ) ઇત્યાાંદ સૂત્રા—( ચિન્નાાં મતે ! સન્નિત્તિ ગળે વિજાણુ સંત્તિमाणे, अगिला उवगिण्हमाणे कइहिं भवग्गहणेहि सिज्झइ जाव अंत करेइ ) હે ભદન્ત ! શિષ્યગણને આનંદપૂર્વક ( ખેદ રહિત ભાવથી ) સૂત્રેાના અર્થ સમજાવનાર, પ્રસન્નતાપૂર્વક તેમને આત્મકલ્યાણના માર્ગમાં સહાયતા દેનાર આચાય અને ઉપાધ્યાય કેટલા ભત્ર ધારણ કરીને સિદ્ધપદ પામે છે, અને સમસ્ત દુ:ખાના અંતકર્તા અને છે? ( પોયમા! અર્થે મેળવો મળેળ सिज्झइ, अत्येगइए दोच्णं भवगगहणेणं सिज्ज्ञइ, तच्चं पुण भवग्गहणं णाइकमइ ) હે ગૌતમ ! કેઢલાક આચાયો, ઉપાધ્યાયે એક ભવમાં જ સિદ્ધપદ પામે છે, કેટલાક આચાર્યો અને ઉપાધ્યાયે બે ભવ કરીને સિદ્ધપદ પામે છે, ત્રીજા ભવ માત્ર તેા દરેકે દરેક આચાય અને ઉપાધ્યાય સિદ્ધપદ અવશ્ય પામે છે. ટીકા—સભામાં આધાકમ આદિ પદાર્થનું પ્રતિપાદન સામાન્ય રીતે તે આચાર્યો, ઉપાધ્યાયેા આદિ જ્ઞાની લોકો જ કરે છે તે એવા જ્ઞાની લેકે કેટલા ભવ કરીને સિદ્ધપદ પામે છે તે આ સૂત્રમાં સમજાવવામાં આવેલ છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-( ચિ માળ અંતે ! ) હું ભાન્ત આચાય કે જે સૂત્રના અર્થ સમજાવે છે, અને ઉપાધ્યાય કે જેએ સૂત્ર શિખવે છે, ( વિલચત્તિ નાં નિષ્ઠા સંનિમાળે ) જેએ શિષ્યગણુને પેાતાના વિષયમાં અદાનમાં અને સૂત્રદાનમાં કાઇ પણ પ્રકારના ખેદ વિના અપનાવે એ-એટલે કે જેઓ શિષ્યગણને આનંદપૂર્વક સૂત્ર શિખવે છે-તેના અથ સમજાવે છે, તથા (નિહાર્વતિને ) જે તેમને આનંદપૂર્વક આત્મ કલ્યાણના માર્ગોમાં સહાયતા આપે છે, (ર્ડા" માળે, સારૂ નાવ ગત હરૂ ? ) તેવા આચાર્યાં અને ઉપાધ્યાયેા કેટલા ભવા કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, યુદ્ધ અને છે, મુક્ત બને છે અને સમસ્ત કર્મોના સથા ક્ષય કરીને સમસ્ત દુ:ખાના અંત કરે છે? આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(નોચમા) હે ગૌતમ ! (સ્થત તેત્ર મંત્રનળેળ) કેટલાક આચાર્યે ઉપાધ્યાયે એવા પણ હોય છે કે તેઓ એજ ભવ પૂરા કરીને સિધ્ધપદ પામે છે. કારણ કે તેઓ ચરમ શરીરધારી હાય છે. ( અત્યં ટ્રોન્ગેાં મગળેાં) કેટલાક આચા અને ઉપાધ્યાયેા બે ભવ કરીને (ન્નિાર્ ) સિદ્ધપદ પામે છે. “ આધાકર્માદ્વિ નિરવદ્ય છે” આ પ્રકારની પ્રરૂપણા કરનાર આચાય અથવા ઉપાધ્યાય તેમના ઉત્તર ક્ષુણ્ણાની વિરાધના કરતા હાય છે. કારણે તેમને ફરીથી મનુષ્ય ભવ ધારણ કરવા પડે છે, ત્યારબાદ તેએ સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. તેથી એવા આચાય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ અને ઉપાધ્યાયને બે ભવ કરીને સિદ્ધપદ મળે છે, એમ કહ્યું છે (ત માઇ જેરૂમ) તેઓ ત્રણ ભવનું ઉલ્લંઘન કરતા નથી. એટલે કે ત્રણ ભવ કરીને તે અવશ્ય સિદ્ધપદ પ્રાપ્ત કરે છે આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે ચારિત્રધારી મનુષ્ય વર્તમાન ભવનું આયુષ્ય પૂરું કરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. દેવભવમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી-તેથી દેવગતિના આયુષ્યને પૂરૂ કરીને તે જીવ મનુષ્યગતિમાં જન્મ લે છે. અને મનુષ્ય ભવમાં ચારિત્રની નિર્દોષ આરાધના કરીને તે જીવ સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે. આ રીતે વર્તમાન ભવમાં મનુષ્યગતિ, બીજા ભવમાં દેવગતિ અને ત્રીજા ભવમાં ફરીથી મનવ્યગતિ પ્રાપ્ત કરીને ચારિત્રની નિર્દોષ આરાધના કરીને તે સિદ્ધપદ પામે છે. માટે જ (તૃતીયં મવકvi Rાતિમતિ ) આ પ્રમાણે કહેલું છે. || સૂ. ૮ | મૃષાવાદિકે કર્મબન્ધ કા નિરૂપણ મૃષાવાદ વિષે વક્તવ્યતા– (of મંતે) ઈત્યાદિ– સૂત્રાર્થ –(3 of સંતે જે સ્ટિoi મૂoot કદમથાળેoi અદમવા , તરણ કતિ?) હે ભદન્ત ! જે મનુષ્ય જૂઠા અને અવિ. ઘમાન અભ્યાખ્યાન આક્ષેપ-આળ ( ખોય દોષારોપણ) દ્વારા બીજાને દૂષિત કરે છે, તે માણસ ક્યા પ્રકારનાં કર્મોને બંધ કરે છે? (ચમા !) હે ગૌતમ ! (जेणं परं अलिएणं असंतवयणेणं अभक्खाणेणं अब्भक्खाइ, तस्स णं तहप्पगारा चेव कम्मा कजति, जत्थेव णं अभिसमागन्छइ, तत्थेत्र णं पडिसंवेदइ, तो से પરઝા ) જે મનુષ્ય અન્ય માણસને જૂડા અને અવિદ્યમાન અભ્યાખ્યાન દ્વારા દૂષિત કરે છે, તે એક પ્રકારના ( અભ્યાખ્યાન ફળવાળા) કર્મોને બંધ કરે છે. તે જ્યાં જાય છે-જે ગતિમાં જાય છે ત્યાં તેને વિપાક (કર્મજન્ય ફળ) ભગવે છે. (સેવં મંતે ! સેત્તિ મતે ! ) “હે ભદન્ત ! આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે બરાબર છે. આપની વાત યથાર્થ છે. એ પ્રમાણે કહીને, વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમની જગ્યાએ બેસી ગયા. ટીકાથ–પૂર્વ સૂત્રમાં અન્ય વ્યક્તિ ઉપર કરવામાં વેલા ઉપકારનું ફળ બતાવવામાં આવ્યું છે. હવે આ સૂત્ર દ્વારા સૂત્રકાર અન્યને કરાતા અભ્યાખ્યાન આળના ફળનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે તેને of મંતે ) હે ભદન્ત ! જે મનુષ્ય (પરં’) બીજી કોઈ વ્યક્તિને (ઢિui) અસત્ય વચન દ્વારા “સમૂuri મદમાતાનેof જમવલ્લાતથા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યમાન અભ્યાખ્યાન-આળ દ્વારા દૂષિત કરે છે, તે (gur #i #sનંતિ) તે કયા પ્રકારનાં કર્મોને બંધ કરે છે ? ધારે કે કોઈ માણસ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય છતાં એમ કહેવામાં આવે કે “ આ માણસે બ્રહ્મચર્ય વ્રત પાળ્યું નથી ” તે એ પ્રકારનાં વચનને અસત્ય વચન એટલે કે બેટું આળ કહેવાય. કેઈ માણસે ચેરી કરી ન હોય છતાં તેના પર ચરીને ખોટે આળપ મુકવામાં આવે તે અવિદ્યમાન દોષનું આરોપણ કર્યું કહેવાય. આ પ્રકારે કોઈ માણસ ઉપર ખોટા દોષનું આરોપણ આળ કરવું તેનું નામ જ અભ્યાખ્યાન છે. કેટલીક વ્યક્તિઓ દુષ્ટ હેતથી નિર્દોષ માણસ ઉપર ખોટું દોષારોપણ કરે છે. આ પ્રકારનું જુઠું દોષારોપણ કરનાર વ્યક્તિ કયા પ્રકારને કર્મબંધ કરે છે એ પ્રશ્ન કરનાર જાણવા માગે છે. મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે “જોનt! ” હે ગૌતમ! (જે નં ૪ ઢિgi મતવચળ શરમાવાળf ગરમાવો) જે મનુષ્ય અસત્ય અને અવિદ્યમાન એવા અભ્યાખ્યાન (અસત્ય દષારોપણ) દ્વારા અન્યને દૂષિત કરે છે, (તણ તHI રેવ નંતિ ) તે મનુષ્ય અભ્યાખ્યાન ફળવાળાં કર્મોને બંધ કરે છે. તથા એ મનુષ્ય (ગધેવ ાં કમિમાઝ ) ત્યાં જાય છે ત્તવ વહિવે ત્યાં તેના ફળને ભેગવે છે. એટલે કે આ પ્રકારની પ્રવૃત્તિથી એજ પ્રકારના ફળવાળાં કર્મોને બંધ કરીને જીવ જે ગતિમાં જન્મ લે છે, એ ગતિમાં તેના વિપાકરૂપ દુઃખાદિકને અનુભવ કરે છે. “તો તે પછી રે” અને તેને અનુભવ કર્યા પછી જ તેની નિર્જરા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “નામુ ક્ષીત્તે રામે ” આ સિદ્ધાંત અનુસાર અહીં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે જીવ જે અશુભ પ્રવૃત્તિ દ્વારા દુખપ્રદ કર્મોને બંધ કરે છે, તેનું ફળ અવશ્ય ભગવે છે. કદાચ વર્તમાન ભવમાં તે ફળને પૂરેપૂરું ભેગવી ન લે, તે જેટલું ફળ ભેગવવાનું બાકી રહે તેટલું ફળ જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ભગવે જ છે. આ રીતે તેનું વેદન કરતાં કરતાં તે ક્યારેક એ કર્મોની નિર્જરા પણ કરી નાખે છે. મહાવીર પ્રભુનાં વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે-“રેવં મંતે ! હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે. આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. એવું કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. એ સૂત્ર ૯ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાને પાંચમાં શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાસ, પ-૬ . શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ સાતવે ઉદ્દેશક કે વિષયોં કા વિવરણ પાંચમા શતકના સાતમાં ઉદ્દેશાના સક્ષેપ સારાંશ— ઉદ્દેશકની શરૂઆતમાં પરમાણુ પુદ્ગલ અને પુદ્ગલ સ્મુધાનું નિરૂપણું થયું છે, પ્રશ્ન-પરમાણુ પુદૂગલનું કપન થાય છે? શું તેમનું તે તે ભાવરૂપે પરિણમન થાય છે ? ઉત્તર—કયારેક તે કષિત થાય છે, કયારેક તે તે ભાવરૂપે તે પિરણુએ છે.ક્યારેક તે કપિત નથી પણ થતું અને તે તે ભાવ રૂપે પરિણમતું પણ નથી. એ જ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્ક ંધના ભાગેાના કંપન અને અક પન વિષયક પ્રશ્નો, ત્રિપ્રદેશિક સ્કંધના ભાગેાના કપન અને અક'પન વિષયક પ્રશ્નો, અસંખ્યાત પ્રદેશિક સ્કધના ભાગેાના અને અનતપ્રદેશિક સ્કધ પન્તના સ્કન્ધાના ભાગેાના કપન અને અક'પન વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને તે પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. પ્રશ્ન-પરમાણુ પુદ્ગલેાનું તલવાર આદિની ધારથી છેદન ભેદન થાય છે કે નહિ ? ઉત્તર~~નથી થતું. એજ પ્રમાણે દ્વિદેશિકથી લઇને અનત પ્રદેશિક પન્તના કાનું તલવારની ધાર આદિ દ્વારા છેદન ભેદન થાય છે ખરૂં, એવા પ્રશ્ન અને “ થાય છે પણ ખરૂં અને નથી પણ થતું, ” એવા ઉત્તર. અગ્નિ પુષ્કર સવક નામના મેઘ, અને ગંગાદિ મહા નદીએમાં પરમાણુ આદિ પુદ્ગલાના દહન, આદ્રીભવન (ભીંજવાની ક્રિયા) અને પ્રતિસ્ખલન ખરી પડવાં વિષયક પ્રશ્નો અને તેના ઉત્તરાનું પ્રતિપાદન. '' પરમાણુ પુદ્ગલા સહિત, મધ્ય સહિત અને પ્રદેશ સહિત ડાય છે કે નહીં? ” એવા પ્રશ્ન અને “ નથી હાતાં, ' એવા ઉત્તર. ܕܕ પ્રશ્ન—દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક આદિ કા શું અધ રહિત છે? મધ્ય સહિત છે ? પ્રદેશ સહિત છે ? ઉત્તર—દ્ધિપ્રદેશિક અને ચતુષ્પદેશિક આદિ સમસ્કન્ધ, સુખ્યાત પ્રદેશિક, અસ ંખ્યાત પ્રદેશિક અને અનત પ્રદેશિક પ ન્તના સ્કન્ધા અધ સહિત હાય છે, મધ્ય રહિત હાય છે અને પ્રદેશ સહિત હાય છે, એવું કથન, તથા વિષમ મંદેશવાળા ત્રિપ્રદેશિક, પચપ્રદેશિક, અને અનંત પ્રદેશિક પન્તના સ્કન્ધા અધરહિત હાય છે, મધ્ય સહિત હાય છે અને પ્રદેશ સહિત હાય છે એવું પ્રતિપાદન. પરમાણુ એના પરમાણુઓની સાથે પરસ્પર સ્પ થવા વિષેના નવ વિકલ્પાનું કથન. તથા દ્વિપ્રદેશિકાથી લઇને અનંત પ્રદેશિકા પન્તના સાથે સ્પર્શના વિષયમાં, તથા દ્વિપ્રદેશિકની પરમાણુ પુદ્ગલથી લઇને અનંત પ્રદેશિકા પન્તના સાથે સ્પના વિષયમાં એજ પ્રમાણે ત્રિપ્રદેશિકની પરમાણુ પુદૂગલથી શરૂ કરીને અનંત પ્રદેશિકે। પર્યન્તના સાથે સ્પર્ધાના વિષયમાં, તથા અનંત પ્રદેશિક પન્તનાની પરમાણુ પુદ્ગલેાથી શરૂ કરીને અનંત પ્રદેશિકા પન્તનાની સાથે સ્પર્ધાના વિષયમાં પ્રશ્નોત્તરાનું કથન આ ઉદ્દેશકમાં આવે છે. પ્રશ્ન--પરમાણુ પુદ્દગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે ? ઉત્તર-જઘન્ય એછામાં આછી એક સમયની અને વધારેમાં વધારે અસ`ખ્યાત કાળની સ્થિતિ હાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન——એક પ્રદેશાવગાઢ સકપ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે ? ઉત્તર—જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ સ્થિતિ હાય છે, એ જ પ્રમાણે અસખ્યાત પર્યન્તના પ્રદેશાવગાઢ પુદ્ગલની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તરાનું કથન. પ્રશ્ન—એક પ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હાય છે ? ઉત્તર-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસખ્યાત સમયની સ્થિતિ છે. એકગુણુ કાળવાળા પુદ્ગલની સ્થિતિને વિચાર, અનંતગુણુ કાળવાળા પુટ્ટુગલની વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલની, સૂક્ષ્મ પરિણામવાળા પુદ્ ગલની, ખાદર પરિણામવાળા પુદ્ગલની, અને શબ્દ રૂપે પરિમિત થયેલ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હાય છે તેનું પ્રતિપાદન, અશબ્દ રૂપે પરિમિત થયેલા પુદ્ગલની સ્થિતિના વિચાર, ત્યારમાદ પરમાણુ પુદ્ ગલના દ્વિપ્રદેશિક સ્કન્ધના અને અનન્ત પ્રદેશિક પન્તના સ્કન્ધાના અન્તર કાલના પ્રશ્ન અને જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અસખ્યાતકાળ, અને અન'તકાળના અન્તરકાળ છે એવા ઉત્તર. એક પ્રદેશાવગાઢ સંપ પુદ્ગલથી લઇને અસખ્યાત પ્રદેશાત્રગાઢ પ ન્તના પુદ્ગલના અન્તરકાળના વિચાર, એક પ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢ પન્તના પુદ્ગલના અન્તર કાળનેા વિચાર, વર્ણાદિ રૂપે, શબ્દ રૂપે, તથા અશબ્દ રૂપે પરિણમતા પુર્દૂગલના અન્તર કાળના વિચાર, ઈત્યાદિનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કર્યું છે. પુદ્ગલ દ્રવ્યના ભેદરૂપ દ્ર સ્થાનાયુ, ક્ષેત્ર સ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવ સ્થાનાયુના અલ્પ અને બહુત્વના વિચાર, નારકાના આરંભ પરિગ્રહના વિચાર, અસુરકુમારાના આર.ભ પરિગ્રહને વિચાર, પૃથ્વીકાય આદિકાના આરંભના વિચાર. શરીર, કમ, ભવન, દેવ, દેવી ઇત્યાદિ પરિગ્રહ તથા આસન, શયન, ભાંડ, માત્ર, ઉપકરણ આદિ પરિગ્રહેાનું અસુરકુમાર સેવન કરે છે, એવે! ઉત્તર. એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિય પર્યન્તના જીવાનાં પરિગ્રહ કયા કયા હોય છે, તેનું કથન. તથા વાનભ્યન્તરાથી જ્યાતિષક પર્યંતના દેવ અને વૈમાનિક દેવાના ટટક, ફૂટ, વાપી વગેરે પ્રકારના પરિગ્રહનું પ્રતિપાદન. ત્યારબાદ પાંચ હેતુઓનું અને પાંચ અહેતુઓનું પ્રતિપાદન, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ - પુગલકે સ્વરૂપ કાનિરૂપણ પરમાણુ પુદ્ગલને વિશેષ ખુલાસો “પરમાણુ પ vi મતે ! ” ઇત્યાદિ સૂત્રાર્થ–(પરમાણુ પોતof મંતે ! gય, વેરૂ, ગાવ નં ૪ મા વરિના? હે ભદન્ત ! શું પરમાણુ પુલ સામાન્ય રૂપે કરે છે? વિશેષ રૂપે કંપે છે ખરું? શું તે ઉલ્લેપણ-અવક્ષેપણ, નીચે આવવું આદિ ભાવ રૂપે પરિણમે છે? (गोयमा! सिय एयइ, वेयइ जाव परिणनइ, सिय णो एयइ जाव णो परिणमई) હે ગૌતમ ! કયારેક પરમાણુ પુદ્ગલ કંપિત થાય છે, કયારેક વિશેષ કપિત પણ થાય છે, અને કયારેક તે તે ભાવરૂપે પરિણમે છે, ક્યારેક તે કંપિત થતું નથી, વિશેષ કંપિત થતું નથી અને તે ભાવરૂપે પરિણમતું પણ નથી. (gamત્તિ મને ! બે ઘચ, જ્ઞાવ વનિમરૂ?) હે ભદન્ત ! બે પ્રદેશ વાળ સ્કન્ધ શું કંપિત થાય છે? અને તે તે ભાવરૂપે પરિણમે છે? (નોની વિર ચા, રાક વાળમા) હે ગૌતમ! કયારેક તે કંપિત થાય છે અને તે ભાવરૂપે પરિણમે છે, (દિર ળો ચ, નવ નો પરિગમ) કયારેક તે કંપિત પણ થતું નથી અને તે તે ભાવરૂપે પરિણમત પણ નથી. (ઉત્તર રે દારૂ, સિચ તેણે નો પ્રય) કયારેક તેને એક દેશ (ભાગ) કપિત થાય છે, અને એક દેશ કંપિત થતો નથી. (તિcqgિ of મંતે ! વરૂ૦) હે ભદન્ત ! શું ત્રણ પ્રદેશવાળો અંધ કંપે છે ખરો? (જોમ સિચ , હિર નો , ઉપર તેણે દારૂ, નો તેણે શરૂ) હે ગૌતમ! તે કરે છે પણ ખરે અને નથી પણ કંપત-ક્યારેક તેને એક દેશ જ કંપે છે અને કયારેક એક દેશ પણ કપતો નથી. ( સિય રે પચરૂ, નો ફેલા ચંતિ) કયારેક તેને એક દેશ કંપે છે અને અનેક દેશ કંપતા નથી, (શિવ તા ચંતિ, નો તેણે ચિર) કયારેક તેના અનેક દેશ કંપે છે, એક દેશ કંપતું નથી. (ઘડવા િof મતે! વંધે ૬) હે ભદન્ત ! ચાર પ્રદેશેવાળો સ્કંધ કરે છે ખરે? (નોન ! एयइ, सिय नो एयइ, सिय देसे एयह णो देसे एयइ, सिय देसे एयइ, णो देसा एयंति, सिय देसा एयति नो देसे पयइ, सिय देसा एयति णो देसा एयति) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ હું ગૌતમ ! ચાર પ્રદેશાવાળા ધ ક૨ે પણ છે અને નથી પણ ક’પતે. કયારેક તેના એક દેશ કંપે છે અને એક દેશ કપતા નથી, કયારેક એક દેશ પે છે અને અનેક દેશ કડપતા નથી, કયારેક અનેક દેશ કંપે છે અને એક દેશ ક*પતા નથી, કયારેક અનેક દેશ કપે છે અને અનેક દેશ કંપત્તા નથી. (નન્હા ચકવર્ણનો સહા પંચત્તો-તા જ્ઞાત્ર અતસો) ચાર પ્રદે શેવાળા સ્કધ વિશે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પાંચ પ્રદેશે વાળા સ્કંધના વિષે પણ સમજવું, અને અનંત પ્રદેશેાવાળા સ્કંધ પન્તના વિષયમાં પણ એજ પ્રમાણેનું કથન ગ્રહણુ કરવું, ટીકા”—છઠ્ઠા ઉદ્દેશાને અંતે કર્મ પુદ્ગલેનું વેદન થયા પછી નિશ થવાની વાત કરી છે. તે નિરા ચલન સ્વરૂપવાળી હાય છે. તે તે પ્રસંગને અનુલક્ષીને આ ઉદ્દેશામાં પુદ્ગલાના ચલનનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે. * ગૌતમ સ્વામીને પ્રશ્ન- ‘ ર્માળુવો ઢેળ મતે ! ચ, વેચર, નાય સ સ માત્ર નિમરૂ ? ” હે ભદન્ત ! પરમાણુ પુદ્ગલ સામાન્ય અને વિશેષ રૂપે કંપે છે ખરૂ? શું પરમાણુ પુદ્ગલ તે તે ભાવરૂપે પરિણમે છે ખરૂ? એટલે કે તે પરમાણુ પુદ્દલ ઉત્શેપણુ, અવક્ષેપણુ, આકુંચન, પ્રસરણ આદિ ભાવરૂપે પરિણમે છે ખરૂ? અહીં ‘જ્ઞાવ ( ચાલત) પદથી “ પરુતિ, પ દત્તે, શ્રુત્તિ, ઉદ્દીપતિ ’ આ ક્રિયાપદોને ગ્રહણ કરવાના છે. તેને ભાવાથ આ પ્રમાણે છે-“ રતિ” શું તે પુદ્ગલ પરમાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ખરૂં ? “ સ્વä 'શું તે પુદ્ગલ પરમાણુ ઘેાડા પ્રમાણમાં ચાલે છે ? અથવા ખીજા પ્રદેશપર જઈને ફ્રી પાતાને સ્થાને પાછું આવી જાય છે ? વરૢલે' શું તે બધી દિશાઓમાં સંચાર (ગમન) કરે છે ? અથવા પદાર્થોન્તરને સ્પર્શે છે. ખરૂ? વ્રુતિ” તે પૃથ્વીમાં ઘુસી જાય છે ખરૂ? અથવા ક્ષુભિત કરે છે ખરૂ ? ટ્રીતિ ' શું તે પાર્થન્તરમાં મળી જાય છે. ખરૂ ? ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(ોયમાં ! વિચ થરૂ વેચર, જ્ઞાન ળમTM ) હે ગૌતમ ! પુદ્ગલ પરમાણુ કયારેક સામાન્ય વિશેષ અને રૂપે પણ ચાલે છે, કારણ કે સર્વ પુદ્ગલેામાં કંપન થવાની ક્રિયા થતી નથી, કાઇ કાઇ વખતે જ થાય છે. તેથી એ ક્રિયા કયારેક થાય છે, એવું આ સૂત્રપાઠમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. પરમાણુ પુદ્ગલમાં એજન (કંપન) આદિ ક્રિયાએ કયારેક જ થાય છે, તે તેના દ્વારા એ વાતનું આપે।આપ પ્રતિપાદન થઇ જાય છે કે તે તે ભાવરૂપે પુદ્ગલ પરમાણુનું પરિણમન પણ કયારેક જ થતું હૈાય છે. સામાન્ય રૂપે કંપવું તેનું નામ એજત' છે અને વિશેષરૂપે ક પવુ. તેનું નામ ‘ ગેજન ’ છે. (લય નો થફ્, ગાય નો જળમ૬) તે પુદ્ગલ પરમ! કયારેક નથી પણ કંપતુ, અને તે ભાવરૂપે કયારેક તે પરિણમતુ પણ નથી. આ પ્રમાણે એક પુદ્ગલ પરમાણુ વિશેના પ્રશ્નોનું સ્પષ્ટી કરણ મેળવીને હવે ગૌતમ સ્વામી એ પ્રદેશવાળા સ્કંધના વિષયમાં પ્રશ્ન પૂછે છે—( ટુત્તિર્ન મતે! વધે ચર્નાર્થ ળમરૂ ? ) હે ભદન્ત એ પ્રદે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ શાવાળે સ્કંધ કપે છે ખરા ? અહીં (ચાવત્ ) (જ્ઞાવ ) પદથી ઉપર પ્રમાણેના સૂત્રપાઠ ગ્રહણ કરાયા છે. મહાવીર પ્રભુ જવાબ આપે છે-( શોચમા ! સિય ચરૂ ના નિમર્ ) હે ગૌતમ ! એ પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કધ કાઇ કોઈ વખત જ કષિત થાય છે અને તે તે ભાવરૂપે પરિણમિત થાય છે તથા (સિયા ચર્નાત્ર ળો વરનમર્ ) કાઇ કાઇ વખત તે પિત થતે. નથી અને પરિમિત થતા નથી. (નિયતેને ચરૂ સિય તેણે નો ચર્ચે) હે ગૌતમ ! તે બે પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કધને એક દેશ ( ભાગ) કષિત થાય છે અને એક ભાગ કપિત થતેા નથી. ગૌતમ સ્વામી પૂછે છે ( તિત્ત્વસિદ્ ાં મતે ! વયે ચર્ ?) હે ભદન્ત ! ત્રણ પ્રદેશવાળા પુદ્ગલ કન્ધ શુ કપિત થાય છે ખરો ? મહાવીર પ્રભુ જવાબ આપે છે (પિય રૂ, લિય નો ચરૂ ) હે ગૌતમ ! ત્રણ પ્રદેશાવાળા પુદ્ગલ કન્ય કયારેક કપે છે પણ ખરા અને કયારેક નથી પણ કપતા. (વિચ તૈસે રૂ નો તેને રૂ ! કયારેક તે સ્કન્ધને એક ભાગ કપિત થાય છે અને એક ભાગ ક્રપિત થતા નથી. (સિય જૈસે ડ્વર્ નો ફેસા 'ત્તિ ) કયારેક એવુ પણ મને છે કે તે ત્રણ પ્રદેશાવાળા સ્કન્ધના એક ભાગ કંપિત થાય છે અને બે ભાગ ક`પિત થતા નથી. ( સિય તેમા 'ત્તિ નો ફૈલે ચરૂ ) કયારેક એવું પણ મને છે કે જ્યારે તેના બે ભાગ કપિત થાય છે અને એક ભાગ કષિત થતા નથી. હવે ગૌતમ સ્વામી ચાર પ્રદેશેાવાળા પુલ સ્કન્ધને વિષે પ્રશ્ન પૂછે છે ( ૨ઽવ્પત્તિ ન અંતે ! વધે ચડ્?) હે ભદન્ત ! શું ચાર પ્રદેશાવાળા પુત્ ગલ સ્કન્ધ પિત થાય છે ખરા ? તેને જવામ આપતા મહાવીર પ્રભુ કહે છે-( નોમયા ! સિય ચરૂ સિય નો ચર્ચે) હે ગૌતમ ! તે કયારેક કૃષિત થાય છે અને કયારેક નથી થતા. (સિચ રેલે રૂ નો ટ્રેલે ર્ ) કયારેક તે સ્કન્ધના એક ભાગ કપિત થાય છે અને એક ભાગ કષિત થતા નથી. ( પિચ તૈસે યરૂ નો રેસા 'તિ) કયારેક તેને એક જ ભાગ કંપિત થાય છે અને તેના અનેક ભાગ એટલે કે ત્રણ ભાગ કાંપિત થતા નથી. ( પિય શૈલા પતિ નો તેને 'ત્તિ ) કયારેક તેના ત્રણ ભાગ રૂપ દેશ કષિત થાય છે અને એક ભાગ રૂપ દેશ ક’પિત થતા નથી. (ણિય તેસાંતિનો રેલા ત્તિ) કયારેક તેના પહેલા એ ભાગ કૅપિત થાય છે અને બાકીના બે ભાગ ક પત થતા નથી. (નન્હા ૨૩ળણસો તદ્દા પંચપત્તિકો તદ્દાનાવ બળ'તપત્તિનો ) જે પ્રમાણે ચાર પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કન્ધા વિષે ઉપર કહ્યા મુજબનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એટલે કે તેના વિષે જેવા આલાપક આપવામાં આવેલા છે એવા જ આલાપક પાંચ પ્રદેશેાવાળા પુદ્ગલ સ્કન્ધા વિષે સમજી લેવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ અને એજ પ્રમાણે છે, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પર્યાના પ્રદેશેવાળા પુલ સ્કન્ધ વિષે પણ આલાપ સમજી લેવા. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–પરમાણુપુદ્ગલનો એક ભાગ હોવાથી તેને વિષે બે વિકલ્પ (ભંગ) થાય છે-(૧) પરમાણુપુલ કયારેક કેપિત થાય છે (૨) તે કયારેક કંપિત થતું નથી. આ પ્રકારના બે ભંગ (વિકલ) થાય છે એ પ્રદેશેવાળા પુતલસ્કન્દના બે ભાગ થવાથી ત્રણ વિકલ્પ થાય છે. (૧) તેનું ક્યારેક કંપન થવું, (૨) તેનું ક્યારેક કંપન ન થવું, (૩) કયારેક તેના એક ભાગનું કંપન થવું અને એક ભાગનું કંપન ન થવું. - ત્રણ પ્રદેશવાળા સ્કન્દમાં નીચે પ્રમાણે પાંચ વિકલ્પ સંભવી શકે છે. તેમાં પહેલાં તે ત્રણ વિકલ્પ તે બે પ્રદેશવાળા સ્કન્ધ પ્રમાણે જ સમજવા. કારણ કે ત્રણ પ્રદેશવાળા સ્કલ્પના એક ભાગમાં એક પરમાણુ અને બીજા ભાગમાં બે પરમાણુ હશે. તેથી બે પરમાણુ રૂપ જે બીજો ભાગ છે તેને તે પ્રકારના પરિણામવાળો હોવાથી એક ભાગ રૂપે ગણી લેવામાં આવેલું છે. તેથી બે પ્રદેશાવાળા સ્કન્ધના જેવા જ ત્રિપદેશી કલ્પના પણ ત્રણ વિકલ્પ થશે. જે ત્રણ વિકલ્પ ઉપર બતાવવામાં આવ્યા છે. ચોથે વિકલ્પ આ પ્રમાણે થશે. “એક ભાગનું કંપન થવું અને બે ભાગનું કંપન ન થવું. ” પાંચમ વિકલ્પ–“બે ભાગનું કંપન થવું અને એક ભાગનું કંપન ન થવું.” આ રીતે ત્રિપ્રદેશ પુલ કલ્પના પાંચ વિકલ્પ બને છે. ચાર પ્રદેશવાળા પુદ્ગલ સ્કલ્પના છ વિક૯પ બને છે. તેમાંના પાંચ વિક તે ત્રિપ્રદેશી સ્કન્ધના પાંચ વિકલ્પ અનુસાર જ સમજી લેવા. છઠ્ઠો વિકલ્પ આ પ્રમાણે છે-“ચાર પ્રદેશવાળા સ્કન્દના બે ભાગનું કંપન થાય છે અને બે ભાગનું કંપન થતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાર પ્રદેશવાળા સ્કન્ધના ૪ ભાગ થશે, “તેમાંથી બે પરમાણુ રૂપ બે ભાગનું કંપન તથા બે પરમાણુ રૂપ બે ભાગેનું અકંપન, ” આ રીતે છઠ્ઠો વિકલ્પ બની જાય છે. ત્યારબાદ પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશાવાળા, સાત પ્રદેશેવાળા, આઠ પ્રદેશવાળા, નવ પ્રદેશેવાળ, દશ પ્રદેશેવાળા, સંખ્યાત પ્રદેશેવાળા, અસંખ્યાત પ્રદેશાવાળા અને અનંત પ્રદેશેવાળા પુદ્ગલ સ્કન્ધના ચાર પ્રદેશવાળા પલ સ્કન્ધ જેવો જ છે, છ, વિકલ્પે સંભવી શકે છે એમ સમજવું. તેના કરતાં વધારે વિકલ્પની સંભાવના નથી. આ રીતે પરમાણુ પુદ્ગલના બે ભાગ ( વિકલ્પ), દ્વિદેશી સ્કન્ધના ત્રણ ભંગ, ત્રિપ્રદેશી સ્કલ્પના પાંચ ભંગ, ચાર પ્રદેશી સ્કલ્પના છ ભંગ, પાંચ પ્રદેશી સ્કન્ધના, છ પ્રદેશીસ્કંધના, સાત પ્રદેશીસકંધના, આઠ પ્રદેશીસ્કધના નવ પ્રદેશી કન્વના અને દસ પ્રદેશી કલ્પના પણ છ, છ ભંગ જ સમજવા. આ રીતે ૧૦ પ્રદેશી સ્કન્ધ પર્યન્તના કુલ ૫૨ (બાવન) ભંગ થાય છે. સંખ્યાત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી સ્કન્ધના છ ભંગ, અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના છ ભગ, સૂક્ષ્મ અનત પ્રદેશિક અને સ્થૂલ અનત પ્રદેશિક સ્કન્ધના પશુ છ છ ભંગ સમજવા. આ રીતે કુલ ૭૬ ભંગ બને છે. ( ૧૦ પ્રદેશિક સ્કન્ધ પર્યન્તના પર ભગ અને આકીના ચારના ૨૪ ભંગ મળીને કુલ ૭૬ ભંગ અને છે. ! સૂ. ૧ ॥ પરમાણુપુદ્ગલ આદિ કે વિષયમેં અસિધરા આદિ કા નિરૂપણ પરમાણુ પુદ્ગલ વગેરેના વિષયમાં અસિધારા આદિની વક્તવ્યતા—— પરમાણુ પોહે નાં મતે ! ” ઇત્યાદિ— 66 સુત્રા "" 66 —“ परमाणु पागले णं भंते ! असिधारं वा खुरधार वा ओगाદેગા ? ” હે ભદન્ત ! પરમાણુ પુદ્ગલ તલવારની ધાર ઉપર અથવા અન્નાની ધાર ઉપર રહી શકે છે ખરું ? “ हता, ओगाजा હા ગૌતમ ! પરમાણૢ પુલ તઃવારની ધાર ઉપર અથવા અસ્રની ધાર ઉપર રહી શકે છે. से સભ્ય છિન્નેના વા મિન્નેના વા ? ” હે ભદન્ત ! શુ' તે પરમાણુ પુલ તેના દ્વારા છેદાય છે ખરૂં, ભેદાય છે ખરૂં ? ( nોચમા ! ) હે ગૌતમ ! ( નો ફળટ્ટે સમ) એવું ખની શકતું નથી, (નો વધુ તથ સત્વમ, વૅનાવ સવૅગ્ન પત્તિયો ) કારણ કે તે પરમાણુ પર શસ્રની અસર થઇ શłતી નથી, અસખ્યાત પન્તના પ્રદેશાવાળા સ્કન્ધાના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. (अनंतपार सिए ण भंते ! खधे असिधार ́ वा खुरधार वा ओगाहेज्जा ? ) डे ભદન્ત ! અનત પ્રદેશાવાળા જે કધ હાય છે તે શું તલન્નારની ધાર ઉપર અથવા અસ્રાની ધાર પર રહી શકે છે ખરા ? ( હૈંસા ોનાદેના) હા, ગૌતમ ! તે તલવારની ધાર ઉપર અથવા અસ્રાની ધાર ઉપર રહી શકે છે. (સે નું તથ છિન્નેના વા મિક્ઝેન્ના વા?) હૈ ભન્ત ! ત્યાં રહેલે તે અનત પ્રદેશી ધ શું છેદાય છે ખરે, ભેદાય છે ખરા ? (નોયમા ! પ્રત્યે ન હિલનેનવા મિÀાવા અર્થે નો છિન્ગેન્ગવા નો મિન્ને વા) કોઈ અનંત પ્રદેશી પુદ્ગલ સ્કધ એવા હોય છે કે જે છેદાઈ શકે છે અને કઈ અનંત પ્રદેશી પુદ્ગલ સ્કધ એવા હાય છે કે જે છેદાઈ પણ શકતા નથી અને ભેદાઈ પણ શકતા નથી. ( વ નિાયાસ મા મજ્ઞેળ દ્નત્રય' ાિયાન માળિયન્ત્ર ) એજ પ્રમાણે અનત પ્રદેશોવાળા પુલ ધ અગ્નિકાયની વચ્ચે રહી શકે છે અને તે મળી શકે છે. આ કથનનું તાણ નીચે પ્રમાણે છે-જેવી રીતે અનંત પ્રદેશી સ્કંધ તલવાર અથવા અન્નાની ધાર ઉપર રહી શકે છે અને દાઇ ભેદાઇ શકે છે, એજ પ્રમાણે તે અગ્નિકાયની અંદર પ્રવેશ કરીને ખળી શકે છે. તે અનંત પ્રદેશી કન્ધ અગ્નિકાયમાં રહીને છેદાતા ส શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભેદતો નથી પણ બળી જાય છે. એટલી જ અગ્નિમાં પ્રવેશ કરનાર અનંત પ્રદેશી સ્કધમાં વિશિષ્ટતા છે. (gવં પુરવાસંવદારક્ષ મામેરુ માઁ જોઇi afહું ૩ન્ટેસિયા ) એ જ પ્રમાણે “તે પરમાણુ પુલ, અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધ અને અનંત પ્રદેશી પુદ્ગલ સ્કંધ પુષ્કર સંવત નામના મહા મેઘની અંદર પ્રવેશી શકે છે ખરો ? ” એ પ્રશ્ન પૂછવો જોઈએ અને “હા. તે ત્યાં પ્રવેશ કરી શકે છે, ” એવો તેને ઉત્તર સમજવો જોઈએ. અને ત્યાં પ્રવેશીને તે છેદ-ભેદા નથી પણ ભીંજાય છે,” એવું કથન પણ ગ્રહણ કરવું જોઈએ. (ઘઉં નંniણ મારા દિલોયં શુદä ગોગા, તte વિનિr आवज्जेज्जा, उदगावत्तं वा उद्गबिदुवा ओगाहेज्जा, से णं तत्थ परियावज्जेज्जा) એજ પ્રમાણે એ વાત સમજી લેવી કે અનંત પ્રદેશી સ્કન્ધ ગંગા મહા નદીના પ્રવાહમાં આવી શકે છે અને તેના પ્રવાહ સાથે વહી શકે છે, તથા એજ પ્રમાણે તે પાણીના વમળમાં અથવા તો તેના જળકણમાં પ્રવેશીને નાશ પામી શકે છે. ટીકાથ–પુલનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં યુદ્ધ લના વિશે વિશેષ વક્તવ્યનું પ્રતિપાદન કરવા માટે પ્રશ્નોત્તર આપ્યા છે. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પશ્ન પૂછે છે કે “ વરમાળા પોતof મરે! સિધાર' વા હુરધા' વા કોના ? ” હે ભદન્ત ! પરમાણુ પદ્વલ છે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે ખરું? આ પ્રશ્ન પૂછવા પાછળનો આશય એ છે કે પરમાણુ યુદ્વ અવિભાગી હોય છે. તે એટલું બધું સૂક્ષમ હોય છે કે ચક્ષુ ઈન્દ્રિય દ્વારા તે તેને જોઈ શકાતું નથી. લોકમાં બધે તે પરમાણુ યુદ્રલો રહેલાં છે. મહાવીર પ્રભુ ગોતમ ગણધરને એ જવાબ આપે છે કે “તા, ગોઝ” હા, ગૌતમ ! પુલ પરમાણું તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે. કારણ કે લેકના પ્રત્યેક પ્રદેશમાં જે તેનું અસ્તિત્વ હોય, તે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર તે કેમ ન હોય! લોકમાં સર્વત્ર રહેલા પુદ્ગલ પરમાણુઓનું અસ્તિત્વ તલવારની અથવા અસ્ત્રાની ધાર ઉપર પણ અવશ્ય હાય જ. મહાવીર પ્રભુને તે જવાબ સાંભળીને ગૌતમ સ્વામીને એવી આશંકા થાય છે કે તલવાર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહેલા પુલ પરમાણુનું છેદન ભેદન થતું હશે કે નહીં? તેને સમાધાન માટે તેઓ મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછે છે–“મતે ! તી છિન્નેકના વા મિત્તેજના વો? ” હે ભદન્ત ! જે તે પુદ્ગલ–પરમાણુ ત્યાં રહેતું હોય, તે તલવાર અથવા અજ્ઞાની તીર્ણ ધારથી તેનું છેદન-ભેદન પણ થતું હશે ? (કઈ પણ વસ્તુના બે ટુકડા થવા તેનું નામ છેદન છે. પણ ફક્ત ચિરાઈ જવું, તેને ભેદન કહે છે.) મહાવીર પ્રભુ તેમને આ પ્રમાણે જવાબ આપે છે-“જો રૂદ્દે સમદ્ ” હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. કારણ કે “નો વસુ તથ રહ્યું ” અને પ્રભાવ તે પકલ પર પડી શકતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે શસ્ત્રમાં એવી તાકાત નથી કે તે પુલ પરમાણુની અંદર પ્રવેશ કરીને તેના બે ટુકડા કરી શકે અથવા ચીરી શકે. જો શસ્ત્ર તેના ટુકડા કરી શકે છે તે મુદ્દલ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ પરમાણુને પુદ્ગલ પરમાણુ કહી શકાય જ નહીં. “ga =ાર અ ન્નપરિગો” અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પર્યન્તના વિષયમાં પણ એ પ્રમાણે જ સમજવું. એટલે કે પરમાણુ પુલથી લઈને અસંખ્યાત પર્યન્તના પ્રદેશોવાળા સ્કન્ધનું શો દ્વારા છેદન-ભેદન થઈ શકતું નથી. અહીં પર્યન્ત (યાત્) પદથી બે પ્રદેશવાળા સ્કધથી લઈને સંખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધ સુધીના જેટલા પ્રદેશવાળા કળે છે તેમને ગ્રહણ કરવાના છે. પ્રશ્ન-“અdiaguagi મંતે ! હં વિધારે વા વુધાર લા ગોકા ?” હે ભદન્ત ! અનંત પ્રદેશોવાળે સ્કન્ધ શું તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે? ઉત્તર–“દંત શોના હા, ગૌતમ ! તે ત્યાં રહી શકે છે. અનંત પ્રદેશોવાળે પુદ્ગલ કંધ જે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે, તે “રે મતે ! સાથે કરેલા વા મિત્તે ?” શું તે તેના દ્વારા છેદાય-ભેદાય છે ખરે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“થેngણ છિને ૪ વા મિત્તે 7 વાજે અનંત પ્રદેશ સ્કંધ સ્થૂલ રૂપે પરિણમન પામે છે, તો તે છેદાય છે અને ભેદાય છે, પરન્ત અરજીફા નો છિને ૪ વા નો મિત્તે રા” જે અનંત પ્રદેશી સકંધનું સૂમ રૂપે પરિણમન થાય છે, તેનું તલવાર અથવા અસ્ત્રાની ધારાથી છેદનભેદન થઈ શકતું નથી. “gવં શાળાચરણ માઁ માં તહં ના fણાવાર માળિય” એજ પ્રમાણે અનંત પ્રદેશી કંધ જ્યારે અગ્નિની અંદર પ્રવેશ કરે છે, ત્યારે તેનું ત્યાં છેદન-ભેદન થતું નથી, પણ તે ત્યાં અગ્નિમાં બળી જાય છે, એવું સમજવું. આ કથનનું તાત્પર્ય એ છે કે જેવી રીતે તલવારની ધાર પર અવગાહના કરવા વિષેને અનંત પ્રદેશ સ્કંધનો આલાપક કહ્યો છે, એજ પ્રકારને અગ્નિકાયની અંદર પ્રવેશ કરવા વિષેને અનંત પ્રદેશી સ્કંધને આલાપક સમજ. પણ અસિધાર આદિ ઉપર રહેતા અનંત પ્રદેશી કંધનું જે છેદન-ભેદન થવાની વાત કરી છે તેને બદલે અગ્નિમાં પ્રવેશ કરનાર અનંત પ્રદેશ સ્કંધના જવલનની વાત કરવી જોઈએ કારણ કે અગ્નિ દ્વારા તેનું છેદન-ભેદન થઈ શકતું નથી પણ તે તેમાં બળી શકે છે. તે આલાપક (પ્રશ્નોત્તરો ) આ પ્રકારના બનાવી શકાય-“અનંતપુસિT i મરે! રીંછે ! અનિવારણ માઁ મળ જ્ઞા??” “દંતા, શોક' “રે બં લંવારૂ મહાકુ મકર્ણમ -હું કસ્ટ્રેલિયા ” એજ પ્રમાણે એ વાત સમજી લેવી કે જ્યારે કે એક અનંત પ્રદેશી ઔધ કે જે સ્થૂલાકાર પરિમિત થયેલ છે, પુષ્કર સંવર્તક નામના મહામેઘની વચ્ચે પ્રવેશ કરે છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ થિત મિચેલ ” ની 66 ત્યારે તે ત્યાં છેદાતા-ભેદ્યાતા નથી, પણ તે ત્યાં ભીંજવાય છે. અસિધાર આફ્રિ ઉપર અવગાહિત અનત પ્રદેશી સ્કંધનું છેદન-ભેદન થાય છે, ત્યારે ઉપરોક્ત મહામેઘમાં પ્રવેશ કરનાર અનત પ્રદેશી કોંધ ભીંજવાય છે, એટલીજ આ કથનમાં વિશિષ્ટતા છે. “ a ળાત્ માનÁતપહિસોચ દ્વવ્યં આ ણેકના તનુિં વિનિયાચ' શ્રાવકન્નેના ” એજ પ્રમાણે જ્યારે કાઇ એક સ્થૂલ પપિરણામવાળા અનંત પ્રદેશી સ્કધ જ્યારે ગ`ગા-મહા નદીના પ્રવાહમાં પડી જાય છે, ત્યારે તે ત્યાં પ્રતિસ્ખલિત થાય છે એમ સમજવુ' તેથી જ જગ્યાએ “ વિનિધાન્ત' ” આ પદને પ્રયોગ કરાવે છે. एवं उदगावत्तं वा उदगबिंदु वा ओगाहेज्ज से ण तत्थ परियावज्जेज्ज " એજ પ્રમાણે જ્યારે અનંત પ્રદેશવાળા સ્કન્ધ પાણીના વમળમાં પડી જાય છે અથવા પાણીના બિંદુમાં પડી જાય છે, ત્યારે તે ત્યાં નાશ પામી જાય છે. આ વિષયના પણ પ્રશ્નોત્તરા પહેલાના પ્રશ્નોત્તરી પ્રમાણે જ સમજી લેવા. અહીં અગ્નિકાયની અંદર પ્રવેશ કરવા વિષેના પ્રશ્નોત્તર રૂપ આલાપ¥ાથી લઈને પાણીના બિંદુમાં પ્રવેશ કરવા વિષેના આલાપકામાં સ્કૂલ પરિામવાળા અનંત પ્રદેશી સ્કન્ધના જ દહન થવાની, ભીંજાવાની, પ્રતિસ્ખલન થવાની અને નષ્ટ થવાની વાત સૂત્રકારે કહી છે એમ સમજવુ. સૂક્ષ્મ પરિણામવાળા અનત પ્રદેશી સ્કન્ધને આ વાત લાગુ પડતી નથી, કારણ કે તે દહનથી લઈને વિનાશ પર્યંતના ધર્મોથી રહિત હાય છે. ॥ સૂ. ૨૫ પરમાણુ – પુદ્ગલાદિ કે વિભાગકા નિરૂપણ પરમાણુપુદ્ગલ આદિના વિભાગનું કથન વરમાવો હેળ' અંતે ! ત્તિ પઢે” ઈત્યાદિ સૂત્રાથ -પરમાણુવો ઢેળ મતે ! 'િ નાડ્ટ, સમશે, સપ્તે, સ્વાદુ ગળઙૂ, અમો, અવજ્ઞે ?) હે ભદન્ત ! પરમાણુ રૂપ પુલ શું અધ ભાગ સહિત હાય છે ? શુ મધ્યભાગ સહિત હાય છે ? શુ' પ્રદેશ સહિત હાય છે ? અથવા તે અધ ભાગ વનાનું હાય છે ? મધ્ય ભાગ વિનાનુંહાય છે ? કે પ્રદેશથી રહિત હાય છે? “ 6. “ નોચના ! ” હે ગૌતમ ! અળદ્રઢે, સમો, ત્રણે, જો સજ્જ, નો સમડ્યું, જો સપન્ને) પરમાણુ રૂપ પુદ્ગલ અધ ભાગ સહિત હેાતું નથી, મધ્ય ભાગ સહિત પણ હોતું નથી અને પ્રદેશોથી યુક્ત પણ હાતુ નથી. એ જ કારણે તેને અભાગથી રહિત, મધ્યભાગથી રહિત અને પ્રદેશોથી પણ રહિત भ ६० શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ સા કહેલું છે. ( દુવ્વસિદ્ Ō મંતે ! સંધે ક્રિ સમદ્દે, સવર્ણો, उदाहु अणड्ढे, અમળે, અપણે ) હે ભદન્ત ! એ પ્રદેશોવાળા પુલ સ્કન્ધ શુ ( અધસહિત) સમધ્ય અને સપ્રદેશ હાય છે? અથવા તે અધ ભાગથી રહિત, મધ્ય ભાગથી રહિત અને પ્રદેશોથી રહિત હાય છે ? “ નોચમાં ? ” હૈ ગૌતમ ! ( પત્ર, શ્રમપ્તે, સસે, જો મળદ્વે, નો સમા નો અ૫ે) એ પ્રદેશોવાળા કન્યભાગથી યુક્ત હોય છે, પ્રદેશોથી યુક્ત હાય છે, પણુ મધ્યભાગથી રહિત હાય છે તેથી તે અભાગ સહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશોવાળા કહુલે છે. ( તિપત્તિળ મતે ! વષે પુખ્ત ) હે ભદન્ત ! ત્રણ પ્રદેશોવાળા સ્કન્ધને વિષે પણ હું એ જ વાત જાણવા માગું છું. “ ગોયમા ! ” હે ગૌતમ ! (અળઢે, સમો, સપ્તે, જો સગર્ડ્ઝ, જો સમજ્ઞે, નો ત્રણે ) ત્રિપ્રદેશી પુદ્ગલ સ્કન્ધ અર્ધ ભાગથી રહિત, મધ્યભાગથી યુક્ત અને પ્રદેશોથી યુક્ત હોય છે. તે કારણે તેને અભાગથી રહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશો સહિત કહેલ છે. ( જ્ઞ। દુષિત્રો, તદ્દા ને સમા તે માળિયવા) દ્વિપ્રદેશી સ્કન્ધના વિષે જે વાત કહેવામાં આવેલી છે, એજ વાત સમપ્રદેશોવાળા સ્કન્યાના વિષયમાં પણુ સમજવી. (ઙેવિલમા સેનટ્ટા તિવૃત્તિો તદ્દા માળિયા ) પણ જે વિષમ પ્રદેશોવાળા સ્કન્ધા છે તેમના વિષેનું સમસ્ત કથન ત્રિપ્રદેશી પુદ્ગલ સ્કન્ધાના વિષયમાં પહેલા કહ્યા મુજબનું કથન સમજવું. (સંવૅનરસિદ્ ન મળે ! લિયે, સગ, પુખ્ખા ) હે ભદન્ત ! સ`ખ્યાત પ્રદેશોવાળા પુલ સ્કન્ય ઢવા હોય છે ? શું તે અધ ભાગ રહિત હોય છે? મધ્યભાગ સહિત હાય છે? અને પ્રદેશોથી યુક્ત હાય છે ? ( નોયમા! સિય સઞઢે, સમળ્યે, સપ્તે, શિયાળ છે, સમો, સપણે ) હે ગૌતમ ! સખ્યાત પ્રદેશોવાળા પુદ્ગલ સ્કન્ધ કયારેક અધ સહિત હાય છે, મધ્યભાગથી રહિત હાય છે અને પ્રદેશ સહિત હાય છે. પણ તે કયારેક અધ ભાગથી રહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત હાય છે. ( जहा संखेज्जपएसिओ तहा असंखेज्जपएसिओ बि अनंत શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ પત્તિઓ વિ) સ ંખ્યાત પ્રદેશી કન્યના વિષયમાં જે કથન કરવામાં આવ્યું છે, એવુ જ કથન અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના વિષયમાં તથા અનંત પ્રદેશી સ્કન્ધના વિષયમાં સમજી લેવુ ટીકા”—પરમાણુ પુદ્ગલનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી તેનુ વિશેષ નિરૂપણુ કરવાને માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરા આપ્યા છે— ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે परमाणुपोग કે ન મરે ! જ સગર્તે, સમì, સપ્તે ' હે ભદન્ત ! જે પરમાણુ પુદ્ગલ ઢાય છે, તે શું તેના અધ ભાગ સહિત હાય છે, કે અધ ભાગથી રહિત હાય છે ? મધ્યભાગ સહિત હાય છે કે મધ્યભાગથી રહિત હાય છે ? પ્રદેશ સહિત હાય છે, કે પ્રદેશ રહિત હાય છે ? એજ વાત કલાડુ બળબૂઢે, સમો, अपसे અથવા આ નકારવાચક (નિષેધવાળા) સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. અહીં પ્રદેશ એટલે પરમાણુના એક ભાગ એવે! અ ગ્રહણ કરવા. મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીના પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે છે “ નોચમા ! ” હુંૌતમ! “ ળડૂ, સમો, અ૫ે ” પુદ્દલ નિર’શ ( અવિભાગી ) હાવાને કારણે અન ( અધ ભાગથી રહિત) અમધ્ય (મધ્યભાગથી રહિત) અને અપ્રદેશ (પ્રદેશ રહિત) હાય છે. તેથી જ તે “ના સબ′′” પરમાણુ પુદ્ગલ અર્ધ ભાગથી યુક્ત હોતું નથી, “ નો સમો’ મધ્યભાગથી યુક્ત હાતુ' નથી, ‘ નો સવä ’’ અને પ્રદેશ સહિત પણ હાતુ નથી. હવે ગૌતમ સ્વામી દ્વિદેશી પુદ્ગલ સ્કન્ધના વિષયમાં પણ પરમાણુ પુદ્દલ જેવા જ પ્રશ્ન કરે છે—‘ દુર્ ળ... અંતે ! વધે દિ' સાદ્દે, શ્રમો, સવો ? ” હે ભદન્ત ! એ પ્રદેશોવાળેા પુદ્દલ સ્કન્ધ શું અધ ભાગથી યુક્ત હાય છે ? મધ્યભાગથી યુક્ત હેાય છે? પ્રદેશથી યુક્ત હોય છે ? હુ અથવા શ્રદ્ધે, સમગ્યે, આપણે ? ” તે શું અધ ભાગથી રહિત હોય છે ? મધ્યભાગથી રહિત હાય છે? અને પ્રદેશથી રહિત હોય છે? પરમાણુ उदाहु ' ܕܕ << 6: શ્રી ભગવતી સૂત્ર : ૪ ܕܕ 66 ઉત્તર—‹ નોયમા ” હે ગૌતમ ! “ સમત, સવષ્લે, સમજ્ઞે ” દ્વિદેશી કન્ય સમપ્રદેશવાળે! હાવાથી-સમ સંખ્યક પ્રદેશવાળા હાવાથી અધ ભાગથી યુક્ત તા હાય છે, પણ વિષમતાથી રહિત હાવાને કારણે તે મધ્યભાગથી યુક્ત હાતા નથી-મધ્યભાંગથી રહિત હાય છે, અને પ્રદેશ સહિત હૈાય છે. “ નો અટ્ટુ, ખો સમજ્ઞે, જો વસે ” તેથી જ બે પ્રદેશોવાળા સ્કન્ધને અધ ભાગથી રહિત કહ્યો નથી, મધ્યભાગથી યુક્ત કહ્યો નથી અને અશસહિત હાવાથી પ્રદેશ રહિત કહ્યો નથી. હવે ગૌતમ સ્વામી ત્રણ પ્રદેશોવાળા સ્કન્ધના વિષયમાં પ્રશ્ન પૂછે છે-“ તિત્ત્વfલક્ળ અંતે! સ્રવે પુચ્છા ” હું ભન્ત ! ત્રણ પ્રદેશોવાળા સ્કન્ધ શુ અસહિત છે ? મધ્યસહિત છે? “ઉતાદ્દો ” અથવા અર્ધું ભાગ રહિત છે ? મધ્યભાગ પ્રદેશ રહિત છે ? પ્રદેશ સહિત છે ? રહિત છે અને '' ઉત્તર—“ નોયમા ! ” હે ગૌતમ ! “ અળ, સમર્ગો લવણ્યું ” ત્રિદે ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ શિક પુદ્ગલ સ્કન્ધ અરહિત, મધ્યસહિત અને પ્રદેશ સહિત હેય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રિપ્રદેશિક સ્કન્ધ વિષમ પ્રદેશવાળે! હાય છે, તેથી તેના સરખા ભાગ થઈ શકતા નથી. કારણ કે પરમાણુ દ્રવ્ય ખ`ડિત થતું નથી. તેથી તેને અન ( અધ રહિત ) કહેલું છે. તથા તે વિષમ પ્રદેશવાળા હાય છે. તેથી તેને મધ્યયુક્ત કહેલ છે, અને પ્રદેશયુક્ત હેાવાથી તેને સપ્રદેશ કહેલ છે તે કારણે જ તેને વિષે “નો સઢે, નો સમો, નો ગલ્સે” અધ ભાગથી યુક્ત હાતા નથી, મધ્યભાગથી રહિત હતેા નથી, અને પ્રદેશથી રહિત હૈાતે નથી, એવા ખુલાસા કરવામાં આવેલ છે. હવે આ વિષયને ઉપસ’હાર-સારાંશ-કરતા સૂત્રકાર કહે છે-“ ના સુપવિત્રો તદ્દા ને સમા તે માળિયન્ત્રા’હે ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કન્ધના વિષયમાં જે પ્રકારનુ’ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું પ્રતિપાદન સમપ્રદેશવાળા પુલ સ્કન્ધાના વિષયમાં પણ સમજી લેવુ. ચાર પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, આઠ પ્રદેશોવાળા અને દસ પ્રદેશોવાળા પુદ્ગલ સ્કન્ધાને સમ પ્રદેશવાળા પુલ સ્કન્ધા કહે છે. “ને વિશ્વમાં તે નફા તિવમિત્રો તફા भाणियव्वा " તથા વિષમ પ્રદેશવાળા સ્કન્ધાની સાતા ( અધ સહિત હોવુ' તે ) આતુિ પ્રતિપાદન ત્રિપ્રદેશિક પુદ્ગલ સ્કન્ધાની સાધતા આદિના ઉપર્યુક્ત કથન મુજબ સમજવું. પાંચ, સાત અને નવ પ્રદેશોવાળા સ્કન્ધાને વિષમ પ્રદેશોવાળા સ્કન્ધ કહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ સંલેન્નવસિળ' મતે! યે હિં સગદ્વે ” હે ભદન્ત ! સખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધ શું સા ( અધ સહિત ) સમધ્ય અને સ્રપ્રદેશ હાય છે? અથવા અનધ, અમધ્ય અને પ્રદેશ રહિત હાય છે ? पुच्छा મહાવીર પ્રભુના જવાખ—‘ ગોયમા ! ” હે ગૌતમ ! સિચ સગદ્દે, અમન્ગ્વે, સવo '' સખ્યાત પ્રદેશિક સ્કન્ધ કયારેક અસહિત, મધ્યરહિત અને પ્રદેશ સહિત હોય છે. અને ‘· સિય ળદ્ધે સમજ્ઞે, સપ્તે '' કયારેક અધ રહિત, મધ્યસહિત અને પ્રદેશ સહિત હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સંખ્યાત પ્રદેશિક સ્કેન્ચ સમપ્રદેશવાળા હાય છે, તે અ`સહિત, મધ્ય રહિત અને પ્રદેશ સહિત હાય છે. પરન્તુ જે સખ્યાત પ્રદેશિક ઉન્ધ વિષમ પ્રદેાવાળા હૈાય છે, તે અરહિત, મધ્યસહિત અને પ્રદેશ સહિત હાય છે. “નદા સલેક વર્ણનો તફા અસંલેન્દ્રસિઞો વિ, અળતરવૃત્તિઓ વિ'' સખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધને સાતા આદિના વિષયમાં જે પ્રકારનું સમન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું પ્રતિપાદન અસંખ્યાત પ્રદેશોવાળા સ્કન્ધાના વિષયમાં પણ સમજી લેવું. ॥ સૂત્ર ૩ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ-પુલકે પરસ્પર મૅસ્પર્શનાકાનિરૂપણ પરમાણુપુદ્ગલ આદિની અરસપરસના સ્પર્શવિષેનું કથન. “પરમાણુવાળ મંતે ! ” ઈત્યાદિ– સૂત્રાર્થ–(પરમાણુપોઢેણં મંતે ! હે ભદત ! એક પરમાણુફદ્દલ (૪માણુપુરું મળે ) કે બીજા પરમાણુ પુલને સ્પર્શ કરે છે, ) તે પોતાના એક દેશથી (ભાગથી) તેના એક દેશને સ્પર્શ કરે છે? અથવા (તેણે કુરુ) પિતાના એક દેશથી તેના અનેક દેશોને સ્પર્શ કરે છે? અથવા (સેળ ન પુર) પિતાના એક દેશથી તેના આખા ભાગને સ્પર્શ કરે છે? અથવા (રેહિ રે ૬) પિતાના અનેક દેશોથી (ભાગોથી) તેના એક દેશને સ્પર્શ કરે છે? (રે ઉત્તર) અથવા પોતાના અનેક ભાગેથી તેના અનેક ભાગને સ્પર્શ કરે છે? (વેબ રેવં વરૂ, હવેળ તેણે , સરવેમાં સર્વ કas) અથવા પિતાના બધા ભાગોથી તેના એક ભાગને સ્પર્શ કરે છે ? અથવા પિતાના બધા ભાગેથી તેના અનેક ભાગોને સ્પર્શ કરે છે ? અથવા પિતાના બધા ભાગોથી તેના બધા ભાગોને સ્પર્શ કરે છે? “વોયમામ છે ગૌતમ ! (જો કે રેલ ) તે પરમાણુપુલ પોતાના એક ભાગથી બીજા પરમાણુ યુદલના એક ભાગને સ્પર્શ કરતું નથી, (sો સM ges) પિતાને એક ભાગથી તેના અનેક ભાગોને સ્પર્શ કરતું નથી, ' સર્વ ર૬) પોતાના એક ભાગથી તેના બધા ભાગોને સ્પર્શ કરતું નથી, (જે તે રેવં પુર) પિતાના અનેક ભાગોથી તેના એક ભાગને સ્પર્શ કરતું નથી, (નો રેડુિં રે ) પિતાના અનેક ભાગોથી તેને અનેક ભાગને સ્પર્શ કરતું નથી, ( નો સેહિં સર્ષ કુતરૂ) પિતાના એક ભાગથી તેના બધા ભાગોને સ્પર્શ કરતું નથી, (નો વેf i gaz) પિતાના સમસ્ત ભાગેથી તેના એક ભાગને સ્પર્શ કરતું નથી, (જો રે કર) પિતાના સમરત ભાગોથી તેના અનેક ભાગને સ્પર્શ કરતું નથી, (a wતર) પરતુ પિતાના સમસ્ત ભાગોથી તેના સમસ્ત ભાગને સ્પર્શ કરે છે. (एवं परमाणुपोगले दुप्पएसियं फुसमाणे सत्तमणवमेहि फुसइ) मे। પ્રમાણે દ્વિપ્રદેશ (બે પ્રદેશોવાળ) પુદ્ગલ સ્કલ્પને સ્પર્શ કરતું પરમાણુ પકૂલ, સાતમા અને નવમાં વિકલ્પ અનુસાર તેને સ્પર્શ કરે છે. (ઘરમાણુ તો રિવારિ ગુણમાને છિર્દિ વિહિં ? ) તથા ત્રિપ્રદેશી મુદ્દલ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭) Page #185 -------------------------------------------------------------------------- ________________ કન્યને સ્પર્શ કરતું પરમાણુ પુલ, છેલ્લાં ત્રણ એટલે કે સાતમા, આઠમાં અને નવમાં વિકલ્પની અપેક્ષા અનુસાર તેને સ્પર્શ કરે છે. (ગણા પાસે રિત્તિ કુલારિયો gવં જુવેયરો નાવ અr'તપરિગો) પરમાણુ પુલ જે રીતે ત્રિપ્રદેશી પહલ સ્કને સ્પર્શ કરે છે એજ રીતે અનંત પર્યન્તના પ્રદેશોવાળા પુલ સ્કન્ધાને સ્પર્શ કરે છે–એટલે કે તે તેમને સ્પર્શ પણ સાત, આઠ અને નવમાં વિકલ્પ અનુસાર કરે છે એમ સમજવું. (દુષ્કgat [ મંતે ! રાધે માગુ તોm તમાને પુછા) હે ભદત ! દ્વિપ્ર. દેશી સ્કન્ધ પરમાણુ પુલને કેવી રીતે સ્પર્શ કરે છે? જો મા !) હે ગૌતમ! (તરૂચનહિં પુરૂ) દ્વિદેશી સકળે ત્રીજા અને નવમાં વિકલ્પ અનુસાર પરમાણુ યુદ્ધલને સ્પર્શ કરે છે. (સુવણેલો દુષતિ પૂરવાળે પમરચાત્તવમેકિં વર) એક ટિપ્રદેશી અન્ય બીજા દ્વિદેશી સ્કન્ધને સ્પર્શ કરે તે પહેલા, ત્રીજા, સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર સ્પર્શ કરે છે. (કુvgણસો figuaએ સમોના રૂપિચ પરછાઈ ચ સિદ્ધિ દારૂ) ઢિપ્રદેશી સ્કન્ધ જ્યારે ત્રિપ્રદેશ સ્કન્ધનો સ્પર્શ કરે છે, ત્યારે પહેલાં ત્રણ વિક અનુસાર અને છેલ્લા ત્રણ વિકલ્પ અનુસાર તેને સ્પર્શ કરે છે. ( રિક્ષા તિહિં વિÈિયવં) વચ્ચેના ત્રણ વિકલ્પ અનુસાર, દ્વિદેશી સ્કની ત્રિપ્રદેશી સ્કન્ધ સાથે સ્પર્શના થતી નથી, એમ સમજવું. (gएसिओ जहा तिप्पएसियं फुसाविओ एवं फुसावेयध्वो आव अणतपएसिय) વિદેશી કન્ય જે પદ્ધતિ અનુસાર ત્રિપ્રદેશી કલ્પને સ્પર્શ કરે છે, એજ પદ્ધતિ પ્રમાણે તે અનંત પ્રદેશી સ્કન્ધ પર્યન્તના સ્કન્ધને પણ સ્પર્શ કરે. છે. એમ સમજવું. (તિવણg મંતે! હવે માળોઢ મળે પુ) ભદન્ત ! ત્રણ પ્રદેશવાળે ત્રિપ્રદેશિક સ્કન્ધ પરમાપદ્રવને કેવી રીતે રાશ કરે છે ? ( સચ, છ નવમેÉિ Ha૩) હે ભદન્ત ! ત્રિપ્રદેશિક સ્કન્ય જે પરમાણુ યુદ્ધ સ્પર્શ કરે તે ત્રીજા, છઠ્ઠા, અને નવમાં વિકલ્પ અનુસાર ત્ર તેનો સ્પર્શ કરે છે. (સિલિગો સુવfચ મા ૪auળું, રud. , , સત્તા, નાહિં કલ) ત્રિપ્રદેશિક સ્કન્ધ દ્વિદેશિક આધુને સ્પર્શ કરે તે પહેલા, ત્રીજા, ચોથા, છઠ્ઠા, સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર કરે છે. ( રિપાલિકો રિપસિઘં સમાળો સમુ વિ ટાળમુ લફ, तिपएसिओ तिपएसिय फुसाविओ एवं तिपएसिओ जाव अणताएसिएण संजोદિવો કa faq gવ લાવ થતો માળવવો) રકિ ત્રિપ્રદેશી સ્કન્ધ બીજા ત્રિપ્રદેશી સ્કન્દને સ્પર્શ કરે તો તે સ્પર્શ ન વિકલ્પ અને સાર કરે છે. જે રીતે એક ત્રિપ્રદેશી સ્કન્ધ બીજા ત્રિપ્રદેશી રકલ્પનો સ્પર્શ કરે છે, એજ રીતે તે ત્રિપ્રદેશી સ્કધ અને તે પ્રદેશિક પયંતના સ્કર્ધન સ્પર્શ કરે છે. ચાર પ્રદેશોવાળો ધ પણ એજ પ્રમાણે તથા પંચપ્રદેશિક આદિ સ્કન્ય પણ એ જ પ્રમાણે પરમાણુપુલ આદિને સ્પર્શ કરે છે, એમ સમજવું. ટીકાથ–પરમાણુ પુલનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી આ સૂત્રમાં તેને સ્પર્શ કેવી રીતે થાય છે તે સૂત્રકારે બતાવ્યું છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન–(૧) “vમજુવોજ મતે ! પરમાણુ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇકમાણે જિં રેવં પુનરૂ?” ” હે ભદન્ત ! જ્યારે એક પરમાણુ પુકલ બીજા પરમાણુ યુદલને સ્પર્શ કરે છે, ત્યારે તે શું પતના એક ભાગથી તેને એક ભાગનો સ્પર્શ કરે છે કે નથી કરતો ? (૧) અથવા “રેમાં રે પુરૂ?” તે પિતાના એક ભાગથી તેના અનેક ભાગોને સ્પર્શ કરે છે ? (૨) અથવા “ જે સદવે ? ' એ પરમાણુ શું પોતાના એક ભાગથી બીજા પરમાણુના સમસ્ત ભાગોને સ્પર્શ કરે છે કે નથી કરતો ? (૩) આ રીતે પહેલાં ત્રણ વિકલ્પ તૈયાર થયા તે ત્રણ વિકલ્પમાં એક પ૨માણુના એક દેશ (ભાગ) સાથે બીજા પરમાણુના એક દેશ, અનેક દેશો અને સમસ્ત દેશનો સ્પર્શ થાય છે કે નહીં, એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે બીજા વિકલ્પ નીચે પ્રમાણે છે-“હું રે Fa? રેહિં તેણે પુરું ? રેસે હું તઃ ? ” હે ભદંત! જ્યારે એક પુદ્ગલપરમાણુ બીજા પુદ્ગલપરમાણુનો સ્પર્શ કરે ત્યારે શું તે પિતાના ઘણા ભાગોથી તેના એક ભાગને સ્પર્શ કરે છે ? અથવા પોતાના ઘણા ભાગોથી તેના ઘણા ભાગને સ્પર્શ કરે છે ? અથવા પિતાના ઘણા ભાગેથી તેના સમસ્ત ભાગને સ્પર્શ કરે છે? આ રીતે એક પુલ પરમાણુના ઘણે ભાગેથી બીજા પુલ પરમાણુના એક, અથવા ઘણા સમસ્ત ભાગોને સ્પર્શ થાય છે કે નહીં એવા ત્રણ વિક્લપ થયા. હવે સમસ્ત પુલ પરમાણુના સ્પર્શને ઉદ્દેશીને બીજા ત્રણ વિકલ્પ આપવામાં આવે છે– રે , સરવે રે , સર્વેમાં સર્વ સ૬? જ્યારે એક પુલ પરમાણુ બીજા દ્વલ પરમાણુને સ્પર્શ કરે છે, ત્યારે શું તે પિતાના સમરત ભાગોથી તેના એક ભાગને સ્પર્શ કરે છે ? અથવા પિતાના સમસ્ત ભાગોથી તેના ઘણે ભાગોને સ્પર્શ કરે છે? અથવા પિતાના સમસ્ત ભાગેથી તેને સમસ્ત ભાગને સ્પર્શ કરે છે? આ રીતે કુલ નવ વિકલ્પોનું પ્રતિપાદન કરાયું છે. “.દેશશબ્દની સાથે દેશ, ઘણા દેશ અને સમસ્ત દેશને અનુક્રમે એજીને પહેલાં ત્રણ વિક બનાવ્યા છે, “ઘણા દેશ” આ પદ સાથે બીજા પરમાણુ યુદ્રલના એક દેશ, ઘણા દેશે અને સમસ્ત દેશને યેજીને બીજા ત્રણ વિકલ્પ બનાવ્યા છે. એક પરમાણુના “સમસ્ત દેશે ” આ શબ્દ સાથે બીજા પરમાણુના એક દેશ, ઘણા દેશો અને સમસ્ત દેશોને અનુક્રમે જવાથી ત્રીજા ત્રણ વિક બનાવવામાં આવ્યા છે. હવે ગૌતમ સ્વામીના પ્રશ્નોનો મહાવીર પ્રભુ શો જવાબ આપે છે તે બતાવવામાં આવે છે–“નોરમા ! રે રેવં કુવરુ” હે ગૌતમ! જ્યારે એક પરમાણુ પુલ બીજા પરમાણુ પુકલને સ્પર્શ કરે છે, ત્યારે તે પિતાના એક ભાગથી તેના એક ભાગનો સ્પર્શ કરતું નથી, “જો રે રે THફ” અને તે પોતાના એક ભાગથી તેના ઘણા ભાગને સપર્શ પણ કરતું નથી, “જો તેનું રૂ” અને તે પિતાના એક દેશથી તેના સમસ્ત દેશોને પણ સ્પર્શ કરતું નથી, “જો હું રેવં ગુરૂતે પિતાના ઘણું શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭ર Page #187 -------------------------------------------------------------------------- ________________ ' णो देसे हि देसे फुसइ ભાગેા વડે તેના એક ભાગના સ્પર્શ કરતું નથી, તે પેાતાના અનેક ભાગોના સ્પર્શ પણ કરતું નથી, “ નો વત્તેહિ મન્ત્ર સર્ ” તે પેાતાના અનેક ભાગેથી તે સમસ્ત પરમાણુ પુદ્ગલને પણુ સ્પર્શ કરતુ નથી, જો સયેળ તેલ કુવરૂ ” તે પોતાના સમસ્ત ભાગેથી તેના એક ભાગને સ્પર્શ કરતુ નથી, “ નો સવેન' ફેલે દુસજ્જ ” અથવા તે આખે આખુ' પર માણુ' તેના ઘણુા ભાગેાના પણ સ્પર્શ કરતું નથી, “ સદ્દેળ સજ્જ છુસફ ” પશુ તે આખે આખું પરમાણુ પુદ્ગલ બીજા આખે આખા પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે. "" "" આ સમસ્ત કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે—એક પરમાણુ યુદ્ધલ જ્યારે ખીજા પરમાણુ પુદ્ગલના સ્પર્શ કરે ત્યારે કઇ પદ્ધતિ અનુસાર તે સ્પર્શ થતેા હાય છે, એ વાત જાણવાને માટે ગૌતમ સ્વામીએ નવ વૈકલ્પિક પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછ્યા છે. અને મહાવીર પ્રભુએ તે નવ વિકામાંના આઠ વિકાના અસ્વીકારકર્યાં છે. પણ નવમા વિકલ્પના સ્વીકાર કર્યાં છે. એટલે કે આ પદ્ધતિ અનુસાર તે બન્નેના સ્પર્શનું પ્રતિપાદન કર્યું છે-“જ્યારે એક પરમાણુપુદ્ગલ ખીજા પરમાણુપુદ્ગલના સ્પશ કરે છે, ત્યારે તે આખે આખું પરમાણુપુદ્ગલ ખીજા આખે આખા પરમાણુપુદ્ગલના સ્પર્શી કરે છે” હવે આ પ્રકારના પ્રતિપાદનનું કારણુ સમજાવતાં સૂત્રકાર કહે છે કે પરમાણુ નિરંશ ( અવિભાગી ) હાય છે. તેના દેશ ( ભાગ ) હાતા જ નથી તેથી તેના એક ભાગ અથવા અનેક ભાગે સાથે ખીજા પરમાણુના એક ભાગ, અનેક ભાગ કે સમસ્ત ભાગેાની સ્પર્ધાનાની વાત જ સંભવી શકતી નથી. એ જ પ્રમાણે સમસ્ત પરમાણુ પુદ્ગલ સાથે ખીજા પરમાણુ પુદ્ગલના એક ભાગ અથવા અનેક ભાગાના સ્પર્શ પણ સંભવી શકતા નથી. આ રીતે પહેલાં આઠ વિકલ્પાના સ્વીકાર થઈ શકે નહીં. સમસ્ત પરમાણુ પુદ્ગલ સાથે સમસ્ત પરમાણુ પુદ્ગલના સ્પર્શ જ સંભવી શકે છે. ” આ રીતે નવમાં વિકલ્પના જ સ્વીકાર કરવામાં આવ્યે છે. 66 .. " एवं परमाणुपोग्गले दुप्परसियं फुलमाणे सत्तम, नवमेहि फुबइ ' જ્યારે પરમાણુ પુદ્ગલ દ્વિપદેશિક સ્કન્ધના સ્પર્શ કરે છે, ત્યારે સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર તેના સ્પર્શ કરે છે. સાતમે વિકલ્પ આ પ્રમાણે છે “ સર્વે ફેશ સ્મ્રુતિ ” નવમા વિકલ્પ આ પ્રમાણે છે-“ સર્વેળ સર્વ જૂત્તિ ” એટલે કે પુદ્ગલ પરમાણુના સમસ્ત ભાગ પ્રદેશિક સ્કન્ધના એક ભાગને સ્પ કરે છે, અથવા સમસ્ત ભાગાના સ્પર્શ કરે છે. તેનું કારણ નીચે પ્રમાણે છે. દ્વિપ્રદેશિક સ્કન્ધ પુદ્ગલ પરમાણુ કરતાં સ્કૂલ પિરણામવાળા હોય છે; તેથી તે આકાશના એ પ્રદેશમાં રહી શકે છે. પુદ્ગલનું પરમાણુ જેટલા સ્થાનને શકે છે એટલા સ્થાનને પ્રદેશ કહે છે. જ્યારે દ્વિપ્રદેશિક સ્કન્ધને એક પુદ્ગલનું પરમાણુ સ્પર્શે છે. ત્યારે તે તેના એક દેશ (ભાગ ) ને જ પેાતાના સમસ્ત ભાગથી સ્પર્શે છે. કારણ કે પરમાણુપુદ્ગલ આકાશના એક પ્રદેશમાં જ રહી શકે છે. તે તેના સ્પ કરવાને માટે એ પ્રદેશમાં વિભક્ત થઇ શકતુ નથી, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ તે કારણે આકાશમાં બે પ્રદેશોમાં રહેલા દ્વિપ્રદેશિક સ્કન્દના એક ભાગનો જ સ્પર્શ સમસ્ત પરમાણુ પુકલ દ્વારા થઈ શકે છે. પણ જ્યારે એજ દ્વિઅદેશિક સ્કન્ધ સૂક્ષ્મરૂપે પરિણમિત થવાને કારણે આકાશના એકજ પ્રદેશમાં રહેલ હોય છે. ત્યારે સમસ્ત પરમાણુ પઢલ દ્વારા તેના (દ્વિપ્રદેશિક સ્કલ્પના ) તેના સમસ્ત ભાગને સ્પર્શ થઈ શકે છે–તેથી જ “સર્વેમાં સર્વ પ્રુરતમાં આ નવમે વિક૯૫ સ્વીકારવામાં આવ્યું છે. પરમાણુ પિતે એક પ્રદેશી હોય છે. અને દ્વિપ્રદેશિક રકલ્પ પણ આકાશનો એક જ પ્રદેશ રેકીને રહેલું હોય છે, તેથી આ વાત શક્ય બને છે. “પરમ ગુણો છે તifસર્ચ. મા ઇમહિં રિહિં જ્યારે પુદ્ગલ પરમાણુ ત્રિપ્રદેશિક સ્કન્દને સ્પર્શ કરે છે. ત્યારે તે તેને સ્પર્શ છેલા ત્રણ વિક૯પ (સાત, આઠ, અને નવમાં વિકલ) અનુસાર કરે છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-જયારે ત્રિપ્રદેશિક અન્ય સ્થૂલ પરિણામવાળો હોય છે, ત્યારે તે આકાશના ત્રણ પ્રદેશમાં રહેલે હોય છે. એવી પરિસ્થિતિમાં મુક્લ પરમાણુ કે જે આકાશના એક જ પ્રદેશમાં રહેલ હોય છે, તે પિતાના સમસ્ત ભાગ વડે તેના એક જ દેશને સ્પર્શ કરી શકે છે. પણ ક્યારે આકાશના એક જ પ્રદેશમાં સૂક્ષ્મ પરિણામે પરિણમિત થઈ જવાને કારણે તે ત્રિપ્રદેશિક સ્કલ્પના બે પ્રદેશ રહેલા હોય છે અને એક પ્રદેશ અન્યત્ર રહેલે હોય છે ત્યારે એક આકાશ પ્રદેશમાં રહેલા તે બે પ્રદેશોને તે પરમાણુના સમસ્ત ભાગ વડે સ્પર્શ થાય છે. તેથી જ “સળ રે પૂરાતિ” આ કથનનું પ્રતિપાદન થાય છે. અને જ્યારે ત્રિપ્રદેશિક રકન્ય સૂક્ષમ પરિણામે પરિણમીને આકાશના એક પ્રદેશમાં રહેલું હોય છે, ત્યારે તે પુલ પરમાણુ પિતાના સમસ્ત ભાગથી તે આખા ત્રિપ્રદેશિક સ્કને સ્પર્શ કરે છે. આ રીતે “સર્વે સર્વ કૃતિ” આ નવમાં વિકલ્પનું પણ પ્રતિપાદન થઈ જાય છે. " जहा परमाणुपोग्गले तिप्पएसियं फुसाविओ एवं फुसावेयब्वो जाव તાલિગો” જે રીતે એક પરમાણુ પુલ ત્રિપ્રદેશિક એકધને સ્પર્શ કરે છે, એ જ રીતે ચાર પ્રદેશિકથી લઈને અનન્ત પ્રદેશી સ્કન્ધ પર્યાના અને સ્પર્શ કરે છે એટલે કે તેમની સાથે પરમાણુ પુદ્ગલને સ્પર્શ સાત, આઠ અને નવમાં વિકલ્પ અનુસાર જ થાય છે. અહીં “ચાવ” (પર્યન્ત) પદથી ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક, છ પ્રદેશિક, સાત પ્રદેશિક, આઠ પ્રદેશિક, નવ પ્રદેશિક, દશ પ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક અને અસંખ્યાત પ્રદેશિક સ્કોને ગ્રહણ કરવામાં આવેલા છે. હવે ગૌતમ સ્વામી ક્રિપ્રદેશિક સ્કની સ્પર્શના વિશે નીચેનો પ્રશ્ન પૂછે છે-“સુcguru મતે ! પર્વો પરમingોn૪ વાળે પુar” હે ભદન્ત ! હવે હું એ જાણવા માગું છું કે દ્વિદેશિક સ્ક પરમાણુ પુદ્ગલને સ્પર્શ કેવી રીતે કરે છે? શું તે પિતાના એક દેશ (ભાગ) દ્વારા પરમાણુ પુલના એક દેશને સ્પર્શ કરે છે, કે અનેક દેશને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરે છે, સમસ્ત પરમાણુ પુલને સ્પર્શ કરે છે ? અથવા તે પિતાના અનેક દેશે દ્વારા પરમાણુ યુદ્રલના એક દેશને સ્પર્શ કરે છે, કે અનેક દેશને સ્પર્શ કરે છે. કે સમસ્ત પરમાણુ યુદ્દગલને સ્પર્શ કરે છે ! અથવા તે પિતાના અનેક દેશે દ્વારા પરમાણુ યુગલના એક દેશને સ્પર્શ કર છે, કે અનેક દેશનો સ્પર્શ કરે છે, કે સમસ્ત પરમાણુ પુલને સ્પર્શ કરે છે? અથવા તે તેના સમસ્ત ભાગો દ્વારા પરમાણુ યુગલના એક દેશનો સ્પર્શ કરે છે કે અનેક દેશને સ્પર્શ કરે છે ? કે સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે? ગૌતમ સ્વામીને આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે “ તાવહિં હે ગૌતમ ! દ્વિપ્રદેશી સ્કન્ધ ત્રીજા અને નવમાં વિક૯૫ અનુસાર પરમાણુ યુગલને સ્પર્શ કરે છે ત્રીજો વિકલ્પ આ પ્રમાણે છે-“શેર કર્થ સ્થાતિ” દ્વિદેશી સ્કન્ધ તેને એક દેશથી સમસ્ત પુદ્ગલ પરમાણુને સ્પર્શ કરે છે. નવમે વિકલ્પ આ પ્રમાણે છે-“સર્વે સર્વ ઋત્તિ” ઢિપ્રદેશી સ્કન્ધ તેના સમસ્ત ભાગોથી સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે. જ્યારે દ્વિપ્રદેશી કન્ય સ્થૂલ પરિણામવાળો હોય છે, ત્યારે તે આકાશના બે પ્રદેશમાં રહેલો હોય છે. ત્યારે તે તેના એક દેશ દ્વારા પરમાણુ યુગલને સંપૂર્ણ રીતે સ્પર્શ કરે છે. પણ જ્યારે તે દ્વિદેશી સ્કન્ધ સૂર્મ પરિણામ વાળ હોય છે, ત્યારે એક આકાશ પ્રદેશમાં રહી શકે છે. એવી પરિસ્થિતિમાં તે તેના સમસ્ત દેશ વડે સમસ્ત પરમાણુપુદ્ગલને સ્પર્શ કરે છે આ રીતે ત્રીજા અને નવમાં વિકપનું પ્રતિપાદન કરી શકાય છે “દુcવણિકો સુઘgવિચં તમાળો ઘઢમ, તરૂચ, રત્તમ, વહિં ” એક દ્વિપ્રદેશી સ્ક બીજા દ્વિદેશી સ્કન્દને સ્પર્શ પહેલા, ત્રીજા, સાતમાં અને નવમાં વિકલ્પ અનસાર કરે છે. પહેલો વિકલ્પ આ પ્રમાણે છે-“ પિતાના એક દેશથી તેના એક દેશને તે સ્પર્શ કરે છે. ત્રીજો વિકલ્પ આ પ્રમાણે છે-“તે પિતાના એક દેશથી તેને સમસ્ત દેશને સ્પર્શ કરે છે. ” સાતમ વિકલપ આ પ્રમાણે છે-તે પિતાના સમસ્ત ભાગોથી તેના સમસ્ત ભાગોને સ્પર્શ કરે છે ” હવે આ ચાર વિક૯પનું પ્રતિપાદન કરવામાં આવે છે -ધારા કે કોઈ એક uિદેશી સ્કન્ધ આકાશના બે પ્રદેશોમાં રહે છે બીજે દ્વિદેશી સ્કન્ધ પણ આકાશના બે પ્રદેશોમાં રહેલું છે એવી પરિસ્થિતિમાં પહેલે દ્વિપ્રદેરી સ્કી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ दुष्पपसिओ तिप्प તેના એક ભાગ દ્વારા જ બીજા દ્વિદેશી સ્કન્ધના એક ભાગના સ્પર્શ કરશે. આ રીતે પહેલા વિકલ્પનું પ્રતિપાદન કરી શકાશે. હવે ત્રીજા વિકલ્પનું પ્રતિપાદન આ રીતે થઈ શકે-ધારા કે કેાઇ એક દ્વિપ્રદેશી સ્કન્ધ આકાશના એ પ્રદેશેામાં રહેલેા છે, અને ખીજો દ્વિપ્રદેશી સ્કન્ધ સૂક્ષ્મ પરિણામે પરિણમીને આકાશના એક પ્રદેશમાં રહેલે છે. તે એવી પરિસ્થિતિમાં પહેલા દ્વિદેશી સ્કન્ધ તેના એક ભાગ વડે જ બીજા દ્વિપ્રદેશી સ્કન્ધના સમસ્ત ભાગાના સ્પર્શ કરશે. “ સર્વેન દેશં રાતિ ’’ આ સાતમાં વિકલ્પનું પ્રતિપાદન આ પ્રમાણે કરી શકાય-ધારા કે કાઈ એક દ્વિદેશી સ્કન્ધ સૂક્ષ્મ પરિણામે પરિણમીને આાશના એક પ્રદેશમાં રહેલા છે. અને બીજો દ્વિપ્રદેશી સ્કન્ધ આકાશના એ પ્રદેશેામાં રહેલા છે. તે એવી પરિસ્થતિમાં પહેલા દ્વિપ્રદેશી સ્કન્ધના સમસ્ત ભાગા ખીજા દ્વિપ્રદેશી સ્કન્ધના એક જ ભાગના સ્પર્શ કરશે. હવે “ સર્વેન સર્વે વ્રુતિ ” આ નવમાં વિકલ્પનું તાત્પ નીચે પ્રમાણે છે-ધારા કે કોઈ એક દ્વિપ્રદેશી સ્કન્ધ સૂક્ષ્મ પરિણમનવાળા થઈને આકાશના એક જ પ્રદેશમાં રહેલા છે. તે એ પરિસ્થિતિમાં પહેલા દ્વિપ્રદેશી કન્યના સમરત દેશે બીજા દ્વિપ્રદેશી સ્કન્ધના સમસ્ત દેશાના સ્પર્શી કરશે. सिय' फुसमाणो आइल्लएहि य, पच्छिल्लएहिं य तिहिं फुसइ ” જ્યારે દ્વિપ્રદેશી સ્કન્ધ ત્રિપ્રદેશી સ્કન્ધના સ્પર્શ કરે છે, ત્યારે શરૂઆતના ત્રણ અને છેલ્લા ત્રણ વિકલ્પે અનુસાર જ સ્પ કરે છે. એટલે કે તે પોતાના એક દેશથી તેના એક દેશને અનેક દેશેાના અને સમસ્ત દેશેના સ્પર્શ કરે છે. તથા પેાતાના સમસ્ત દેશેાથી તેના એક દેશના, અનેક દેશેાના અને સમસ્ત દેશેના સ્પર્શ કરે છે. આ રીતે પહેલાં ત્રણ અને છેલ્લા ત્રણ વિકલ્પે સ્વિકારવામાં આવ્યા છે. પરન્તુ “ મન્નિનદિ' સિદ્િ* વિષ્ટિત્તેહેન્દ્ર” વચ્ચેના ત્રણ વિક પેના નિષેધ ( અસ્વીકાર) કરવામાં આવ્યે છે, એટલે કે દ્વિપ્રદેશી કન્ય તેના અનેક દેશો વડે ત્રિપ્રદેશી સ્કન્ધના એક દેશને, અનેક દેશને અથવા સમસ્ત દેશાના સ્પર્શ કરતા નથી. “ વ્રુત્તિઓ ના તિક્ષય વિગો પત્ર લાવેચનો નાવ ગતસિર્ચ” દ્વિદેશી કન્ય જે રીતે ત્રિપ્રદેશી સ્કન્ધના સ્પર્શી કરે છે, એજ રીતે અનંત પ્રદેશી પન્તના સ્કન્ધાના પણુ સ્પર્ધા કરે છે. અહીં પર્યન્ત ( ચાયત ) પદથી ચારથી દશ પ્રદેશેાવાળા સ્કન્ધા, સખ્યાત પ્રદેશી સ્કન્ધા અને અસખ્યાત પ્રદેશી કન્યા ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે ચાર પ્રદેશેવાળા સ્કન્ધથી લઇને અનંત પ્રદેશાવાળા સ્કન્ધ પ ન્તના સ્કન્ધાની દ્વિપ્રદેશી કન્હ સાથેની સ્પનાના વિષયમાં આલાપકા સમજી લેવા તે આલાપકાનાં જવાખાનાં સૂત્રમાં પહેલાં ત્રણ અને છેલ્લાં ત્રણ વિશ્વપાના જ સ્વીકાર કરવા જોઇએ. હવે ત્રિપ્રદેશિ કન્ધાની સ્પર્ધાના વિષે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે-“ તિષ્વસિદ્ ાં મતે ! સંધે પરમાણુપો જ સમાળ પુછા ત્રિપ્રદેશી સ્કન્ધ પરમાણુ પુદ્ગલની સાથે કેવી રીતે સ્પર્શ કરે છે? શું તે પોતાના એક દેશથી તેના એક દેશને પશ કરે છે ? ઈત્યાદિ નવા પ્રશ્નો અહીં પૂછવા જોઇએ. ', શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે , છ, વવહિં ” ત્રિપ્રદેશી સ્કન્ધ ત્રીજા છઠ્ઠા અને નવમા વિકલ્પ અનુસાર જ પુદ્ગલ પરમાણુને સ્પર્શ કરે છે. ત્રીજો વિકલ્પ આ પ્રમાણે છે તે પિતાના એક દેશથી સમસ્ત પુદ્ગલ પરમાણુનો સ્પર્શ કરે છે. ” છો વિકલ્પ “તે પિતાના ઘણા દેશથી સમસ્ત પુગલ પરમાણુને સ્પર્શ કરે છે. 1 નવમે વિક૯પ-“ તે પિતાના સમસ્ત દેશોથી સમસ્ત પુદ્ગલ પરમાથનો સ્પર્શ કરે છે ? આ ત્રણે વિકલ્પ દ્વારા સ્પર્શ થવાના કારણેનું સ્પછી. કરણ પણ ઉપર પ્રમાણે જ સમજવું. “तिपएसिओ दुशासिय फुसमाणे पढमएणं, तइएणं, च रत्थ, छ? सत्तम, રાદિ દ” વિદેશી સ્કન્ધ દ્વિદેશી ઔધને સ્પર્શ પહેલા, ત્રીજા, થા. છઠ્ઠા, સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર કરે છે. એટલે કે ત્રિપ્રદેશી ધે તેના એક દેશ દ્વારા દ્વિપ્રદેશી એક સ્કધના એક દેશને સ્પર્શ કરે છે, પોતાના એક દેશ વડે તેના સમસ્ત દેશનો સ્પર્શ કરે છે, પોતાના ઘણા દેશો વડે તેના એક દેશનો સપર્શ કરે છે. પાનાના ઘણા દેશે વડે તેના સમસ્ત નો સ્પર્શ કરે છે, પોતાના સમસ્ત દેશ વડે તેના એક દેશને સ્પર્શ કરે છે, અને પિતાના સમસ્ત દેશો વડે તેના સમસ્ત દેશોને સપર્શ કરે છે. “તિપરિયા તિવાણાં માળો સવેfશ કાળે” જ્યારે ત્રિપ્રદેશી સ્કન્ધ બીજા ત્રિપ્રદેશી કન્યને સ્પર્શ કરે છે, ત્યારે સમસ્ત વિકલ્પો દ્વારા–નવે નવ વિકલ્પ દ્વારા સ્પર્શ કરે છે. “ના તિવાહિશો ઉતાવતાં કવિયો, પરં તિgણસિલો જાવ તવાણિof સંકોચાવો” જેવી રીતે ત્રિપ્રદેશી ઔધ બીજા ત્રિપ્રદેશી સ્કન્દને સ્પર્શ કરે છે, એજ રીતે અનંત પ્રાદેશિક પર્વતના ક સાથે પણ સ્પર્શ કરે છે. એટલે કે ચાર પ્રદેશવાળાથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના સ્કન્ધ સાથે તેને સ્પર્શ નવે નવ વિકલ્પ અનુસાર થાય છે એમ સમજવું. “તાપસિશો વં જાવ અr'તારિણી માન ત્રિપ્રદેશી સ્કન્ધને પુદ્ગલ પરમાણુથી અનંત પ્રદેશી સ્કન્ધ પર્વ. ન્તના સ્કન્ધ સાથે જે વિકલ્પ અનુસાર સ્પર્શ થાય છે, એ જ વિકલ્પ અનમાર ચાર પ્રદેશથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના સ્કલ્પોને સ્પર્શ પદ્રલ પરમાણુથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના જીધે સાથે થાય છે તેમ સમજવું. આ રીતે ચપ્રદેશિક આદિ સ્કન્ધના સ્પર્શને વિષય ત્રિપ્રદેશિક સ્કન્ધના સ્પશનના વિષય જેવો જ છે તેમ સમજવું. | સૂ. ૪ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ-પુદ્રલો આદિ કી સ્થિતિ એવું અન્તરકાર કાનિરૂપણ પરમાણુ પુદ્ગલ આદિની સ્થિતિ અને અન્તરકાળનું નિરૂપણ– પરમાણુ પોnળ મને ! ” ઈત્યાદિ– સૂત્રાર્થ—(vમig તે ! કાઢશો વરિ ?) હે ભદત! પરમાણુ પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલે સમય રહે છે? એટલે કે તેની સ્થિતિ કેટલા કાળની રહે છે ? “ોચમા ! gr સાથે કોણે અવિન્ન કરું છુ કર અraveરિયો ” હે ગૌતમ ! પરમાણુ પુલની સ્થિતિ (એક પર્યાયમાં રહેવાને કાળ) ઓછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારેમાં વધારે અસંખ્યાત કાળની છે. અનંત પ્રદેશિક સ્કન્ધ પર્યન્તના સમસ્ત સ્કની સ્થિતિ પણ એટલી જ સમજવી. ggોઢે ! વો સે તગ્નિ વા કાળ, શનિ જા ત્રણે asો દિ' ઘો?) હે ભદન્ત ! આકાશના એક પ્રદેશમાં રહેલું પદ્દલ એ જ સ્થાનમાં અથવા બીજા કેઈ સ્થાનમાં કયાં સુધી સકેપ રહે છે ? (નોમાં!) ગૌતમ ! (TomT gifમાં, રોજીં સં. નિમા પથં કાવ કરંવેangોnઢ) આકાશના એક પ્રદેશમાં રહેલું પુલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સકં૫ રહે છે. એ જ પ્રમાણે આકાશના અસંખ્યાત પર્યન્તના પ્રદેશમાં રહેલા પુલ વિષે પણ સમજવું. (gવલો મંતે! વળ નિરણ જારો વરવર ટ્રો) હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહનાવાળું પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી નિષ્કપ રહે છે? (નોરમા !) હે ગૌતમ ! (so i સમચ, ૩ો બસ 78ારુંgi નવઘણો) આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ કાળની અપેક્ષાએ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી નિષ્કપ રહે છે. આકાશના બે, ત્રણ અને અસંખ્યાત પર્યાના પ્રદેશોમાં રહેલા પુલના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ( મુળરાજÇ ́ મતે ! પોઢે હ્રાહકો વષિ હોય ? )હૈ ભદન્ત ! જે પુદ્ગલમાં કૃષ્ણગુણુને એક જ અંશ રહેલા હોય છે, તે પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી એવું જ રહે છે? (શોયમા! ફ્ળ ' સમય, ઉશ્નોसे असंखेज्जकालं - एवं जाव अनंतगुणकालए-एवं-वण्ण-गंध-रस - फास - जाव अणं गुणलुक्खे, एवं सुहुमपरिणए पोग्गले, एवं बादरपरिणए पोग्गले ) डे ગૌતમ ! જે પુદ્ગલમાં કાળાશના ગુણુના એક અંશ રહેલેા હૈાય છે, એવું પુલ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી એવું ને એવું રહે છે. અન’તગણા પન્તના કૃષ્ણવર્ણવાળા પુલના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવુંવર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલના વિષયમાં પણ એમ જ સમજવું, અનંતગણુા પન્તના રૂક્ષ (લૂખાપણું) ગુણવાળા પુદ્ગલના વિષયમાં, સૂક્ષ્મરૂપે પઙ્ગિમેલા પુદ્ગલના વિષયમાં અને સ્થૂલ ( ખાદર ) રૂપે પરિણમેલા પુદ્ગલના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. ( સર્વારનાં મતે ! પોસેવાઓ જેવરિવરોફ ? ) હું લઇન્ત ! શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ તે સ્થિતિમાં કેટલે સમય રહે છે ? (પોયમા ! ) હે ગૌતમ ! ( મેળ' હા' સમય કોલેળગાદિયાદ્ક્ષણ લગ્નમાળ સનબર્નહાવાનુળાØÇ) શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આલિકાના અસખ્યાતમાં ભાગના કાળ સુધી એની એ સ્થિતિમાં રહે છે. કૃષ્ણગુણના એક અંશવાળું પુદ્ગલ જેટલા સમય સુધી એ સ્થિતિમાં રહે છે, એટલા જ સમય અશબ્દરૂપે પરિ હુમેલું પુદ્ગલ પણ એની એ સ્થિતિમાં રહે છે. ( જમાનુજોરાટણ નં અંતે ! અતર્ાસ્ત્રો ક્ષેત્રવિરોક્k)હૈ ભદન્ત ! જે પરમાણુએ પેાતાની પરમાણુ પર્યાયને છેડી દઈને સ્કન્ધ પર્યાય ધારણ કરી લીધી હોય, અને ફરી પાછું તે એ જ પરમાણુ રૂપ પર્યાયને ધારણ કરે, તો તેમાં કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે? (ગોચમાં ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ agori gii સમજં વસેળ કરવેઝ ) હે ગૌતમ ! તે અંતર (વિરહ કાળ) ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અસંખ્યાતકાળનું હોય છે. (दुप्पएसियस ण भते ! खंधस्स अंतर' कालआ केवच्चिर' होइ ?) ભદન્ત! જે કઈ દ્વિપ્રદેશી સ્કન્ધ પિતાની દ્વિપ્રદેશી સ્કન્દ રૂપ પર્યાયને છેડી દઈને બીજા કેઈ સ્કન્ધ રૂપ પર્યાયને ધારણ કરે, અને ત્યારબાદ ફરીથી દ્વિપ્રદેશી સ્કન્ધ રૂપ પર્યાયને ધારણ કરે, તે તેમાં કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે? ( નવા !) હે ગૌતમ! (p સમર્થ, કોણેof aria વાā–u૬ વાવ અનંતપુરમ ) દ્વિદેશી સ્કને પિતાની તે પૂર્વ પર્યાયને ધારણ કરવામાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અનંતકાળ લાગે છે. અનંત પ્રદેશી પર્યન્તના સ્કન્ધના અંતરકાળ ( વિરહ કાળ) ના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. (usuaોઢણ નં અંતે! જો જરા ચરણ ૪ મો વારિ ??) હે ભદન્ત ! એક પ્રદેશની અવગા હનાવાળા સકંપ પુલ સ્કન્ધને, પિતાની એ જ સકંપ પર્યાયને ફરીથી ધારણ કરતા કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે ? (જોય!) હે ગૌતમ! जहण्णेण एग समयं उक्कोसेण असंखेन्जकाल-एव जाव असंखेज्जपएसोगाढे) એક પ્રદેશમાં રહેલા સકંપ પુલ સ્કલ્પને પિતાની એ જ સકં પર્યાય ફરી ધારણ કરવામાં ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ લાગે છે. એ જ પ્રમાણે આકાશના અસંખ્યાત પર્યન્તના પ્રદેશોમાં રહેલા પદ્રલ સ્કન્ધના અંતરકાળ (વિરહકાળ) વિષે પણ સમજવું. (પ્રપોઢરૂ of મ! પારસ નિચર તર’ દેવદિવ દો?) હે ભદન્ત ! એક પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પુલને, પિતાની નિકંપ પર્યાયને ત્યાગ કર્યા પછી ફરીથી એ જ નિષ્કર્ષ પર્યાય ધારણ કરવામાં કાળની અપેક્ષાએ કેટલું અંતર પડે છે? (જોયા!) હે ગૌતમ ! (કળેf gm મયં કોણે માવઢિયા શા મા-gવં જ્ઞાવ ગspggોના) એક પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પર્યાયનો ત્યાગ કર્યા પછી ફરીથી એ જ નિષ્કપ પર્યાય ધારણ કરવામાં ઓછામાં ઓછા એક સમયનું અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ભાગ પ્રમાણુ કાળનું અંતર પડે છે. અસંખ્યાત પર્યન્તના પ્રદેશોની અવગાહના વાળા નિષ્કપ પુલના અંતરકાળ ( વિરહાકાળ) ના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. (ાઇ ધ, રસ, જાણ, સુકુમ ળિય, વાર વરિયા [ પ સિં જે સંપૂળ; તે ચેવ અંતર' મળચર) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂમ પરિણમન અને સ્થૂલ પરિણમન આદિ વિષયમાં પુલને જે સ્થિતિ કાળ કહેવામાં આવે છે, એ જ અંતરકાળ પણ સમજો. (લવળિયાર મતે ! તારણ તાં અમો વિર રો?) હે ભદન્ત ! શબ્દરૂપે પરિણમેલા પુલને, શબ્દરૂપ પર્યાયને છેડીને ફરીથી શબ્દરૂપ પર્યાયમાં આવવાને વિરહકાળ, કાળની અપેક્ષાએ કેટલું છે ? ( મ!) હે ગૌતમ! (soi ni માં ૩%ોલેજ માં ) શબ્દરૂપે પરિણામેલા પુદ્ગલને શબ્દ પર્યાય છેડયા પછી ફરીથી એ જ શબ્દ પર્યાય ધારણ કરવાનો વિરહ. કાળ ઓછામાં ઓછો એક સમય અને અધિકમાં અધિક અસંખ્યાત કાળનો હોય છે (ગરિચરણ મતે ! Tઢe arreો દોડ ) હે ભદન્ત ! અશબ્દ રૂપે પરિણમેલા પુલને વિરહકાળ કેટલ ાય છે ? (જોયાof ri સમર્થ લોરેvoi વાસ્ટિચ અવેરનામા ) હે ગૌતમ ! અશબ્દ રૂપે પરિણમેલી પુદ્ગલને અંતર (વિરહ) કાળ, કાળની અપેક્ષાએ ઓછામાં ઓછો એક સમય પ્રમાણ અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. ટીકાર્થ–પુલનું નિરૂપણ ચાલી રહ્યું છે. આ સૂત્રમાં સૂત્રકારે તેમના દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવનો વિચાર કાળની અપેક્ષાએ કરેલું છે. પહેલાં દ્રવ્યને વિચાર કરવામાં આવે છે. એ જ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“પરમાણુ જાહેf મંથાજો દેવિ છો ?) હે ભદન્ત ! પરમાણુ પુલ પિતાના એ જ સ્વરૂપમાં કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે? પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-જે પરમાણુ પુદ્ગલ સકન્વરૂપ પર્યાયને ધારણ ન કરે, અને પિતાના પરમાણ રૂપમાં જ રહે, તે તે પરમાણુ તે પરમાણુ રૂપે કેટલા કાળ પર્યન્ત રહી શકે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે( જોયા ! નહm i gm , કોણે કવેર ફારું ” હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ તેના એ જ સ્વરૂપમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. ત્યારબાદ તે પરમાણુ રૂપે રહી શકતું નથી પણ તે અવશ્ય કલ્પરૂપ પર્યાયમાં પરિણમિત થઈ જાય છે. “ જ્ઞાવ અoiત પરિમો” અનંત પ્રદેશી સ્કન્ધ પર્યન્તના કપે વિષે પણ એ જ પ્રમાણે સમજવું. એટલે કે પ્રિશીથી લઈને અનંત પ્રદેશી પર્યાના કો પિતા પોતાની અસલ પર્યાયમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. ત્યારબાદ અન્ય પર્યાયમાં પરિમિત થઈ જાય છે. અહીં ચા” (પર્યન્ત) પદધી દ્વિદેશીથી દક્ષ પ્રદેશી પર્વતના સ્ક, તથા સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશી ઔધે ગ્રહણ કરવામાં આવ્યા છે. શ્રી ભગવતી સૂત્રઃ ૪ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ હવે ક્ષેત્રને અનુલક્ષીને નિરૂપણ કરવામાં આવે છે-“ પોશાઢે નં મી! પોળન્ને હૈયે તન્નિવા ટાળે બળમિ વા ટાળે હ્રાહો વન્નિર' હોદ્દ ?” હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું પુદ્ગલ જ્યાં તે રહેલું હાય છે એ જ સ્થાનમાં અથવા તે સિવાયના ખીજા કાઈ સ્થાનમાં, કેટલા કાળ સુધી સપ રહે છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે— પુદ્ગલ પરમાણુ જ્યારે સકંપ હાય છે ત્યારે જ તેના દ્વારા સ્કન્ધનું નિર્માણુ થાય છે. આ ક્રિયા થયા વિના સ્કન્ધનું નિર્માણ થતું નથી. પુદ્ગલ બન્ને પ્રકારની સ્થિતિમાં રહે છે-(૧) સકપ સ્થિતિમાં અને (ર) નિષ્કપ સ્થિતિમાં. ભલે ગમે તે પ્રકારનું પુદ્ગલ હૈાય, પણ કંપન આદિ ક્રિયાઓથી યુક્ત થઈનેજ તે પેાતાની પર્યાયમાંથી ખીજી પર્યાયમાં આવી શકે છે તેથી જ ગૌતમ સ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન પૂછયેા છે કે તે પુદ્ગલ ભલે તેના સ્થાનમાં રહેલું હોય અથવા તા કાઈ ખીજા સ્થાનમાં રહેલું હાય, પણ જો તે એજનાદિ કંપન આદિ ક્રિયા કરતું હેાય તેા કેટલા કાળ સુધી કરે છે ? "L ,, તેના જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે તોયમા ! હું ગૌતમ ! ગળેળ માં સમય જોતાં બારચિયાદ્ અસલેઝરૂ માળે ” એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ, ઓછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસાતમાં ભાગ પ્રમાણે કાળ સુધી સંપિત અવસ્થામાં રહે છે. અસખ્યાત સમયેાની એક આવલિકા થાય છે. તે આવલિકાને અસખ્યાત વડે ભાગવાથી આવલિકાને અસંખ્યાતમા ભાગ અને છે. વધારેમાં વધારે એટલા ભાગ પ્રમાણ ( આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ) કાળ સુધી, આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ કાળની અપેક્ષાએ સકપ કહેલું છે. પુદ્ગલાનું કુપન આકસ્મિક હાય છે. તેથી કંપન રહિત ( નિષ્કપ ) પુદ્ગલ જેવી રીતે અસંખ્યાત કાળ પન્ત નિષ્કપ અવસ્થામાં રહે છે, તેવી રીતે લેાનું સંપ અવસ્થામાં રહેવાનું અસખ્યાત કાળ સુધી ખની શકતું નથી. તેથી પુદ્ગલની સકપ અવસ્થામાં રહેવાની કાળ મર્યાદા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહી છે. ‘- ટ્યું નાવ..અસંલે વલોવાઢે ” એ જ પ્રમાણે આકાશના અસખ્યાત પન્તના પ્રદેશેામાં રહેલું પુદ્દલ આછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી સકપ અવસ્થામાં રહે છે, ત્યારમાદ તે કંપનની ક્રિયાથી રહિત બની જાય છે. અલાકાકાશના જ અનંત પ્રદેશ હાય છે, લેાકાકાશના અનંત પ્રદેશ હૈાતા નથી. લાકાકાશના તા અસંખ્યાત પ્રદેશા જ કહ્યા છે. તેથી જ અહીં અસ ખ્યાત પ્રદેશેામાં અવગાહિત પુદ્ગલ ”, આ પ્રકારનું કથન કર્યુ. છે. t અહીં ચાવત્ ” ( પર્યન્ત ) પદથી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પ્રદેશાવગાઢ પુદ્ગલેા તથા સખ્યાત પ્રદેશાવગાઢ લેાને ગ્રહણ કરવામાં આવ્યા છે. 66 હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન કરે છે કે- “ કોળાઢે ન મરે! पोगले निरेए कालओ केवचिचर होइ ” હે ભદન્ત એક પ્રદેશની અવ ગાડુનાવાળુ –આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ કેટલા સમય સુધી નિષ્કપ ( કંપન રહિત ) અવસ્થામાં રહે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ उक्का सेण ઉત્તર——“ નોયમા ! ”હે ગૌતમ ! “ ને વશ સમય, અસંતુલન માણ... ?” આકાશના એક પ્રદેશમાં રહેલું નિષ્ક પ પુદ્દલ આછામાં એછુ' એક સમય સુધી અને વધારેમાં વધારે અસખ્યાત કાળ સુધી નિષ્કપ અવસ્થામાં રહે છે. એટલા સમય પછી તે સપ અવસ્થાવાળું બની જાય છે " एवं जाव असंखेज्जपए सोगाढे ” એ જ પ્રમાણે અસંખ્યાત પર્યન્તના આકાશના પ્રદેશમાં રહેલુ નિષ્કપ પુઠૂત્ર પણ એછામાં એછા એક સમય સુધી અને અધિકમાં અધિક અસંખ્યાત કાળ સુધી નિષ્કપ અવસ્થામાં રહે છે. ત્યારબાદ તે પુદ્ગલ નિલ્કય અવસ્થાને છેડીને સકપ અવસ્થા ધારણ કરે છે. અહીં પણ ‘ ચાત્રમ્ ' ( પર્યન્ત ) પદથી દ્વિપ્રદેશાવગાઢ (આકાશના એ પ્રદેથામાં રહેલા) નિષ્કપ પુત્ત્તાથી લઇને સખ્યાત પ્રદેશાવગાઢ નિષ્કપ પુશલેને ગ્રહણ કરવામાં આવ્યા છે, * હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ एगगुणकालતુળ" મને ! પોઢે દાહકો રિવર પોટ્ટ્ ? '' હે ભદન્ત ! જે પુદ્ગલ પર માણુમાં કૃષ્ણવર્ણના એક ગુણ-એક અંશ-રહેલા હાય છે, તે પુદ્ગલ પરમાણુ કેટલા સમય સુધી કૃષ્ણવર્ણેના એક અશથી જ ચુક્ત રહે છે ? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે— પોયમા ! નર્ભેળ માં સમય', કન્નોસેન' અન્ન લે ' જાહ` ' હું ગૌતમ ! જે પુલ પરમાણુમાં કૃષ્ણવ ના એક જ અંશ હોય છે, એટલે કે જે પુદ્ ગલમાં કૃષ્ણુતા એછામાં ઓછા પ્રમાણમાં હાય છે, તે પરમાણ્ પુદ્દગલ તેની એની એ સ્થિતિમાં આછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત માળ સુધી રહે છે. ત્યારબાદ તેમાં કૃષ્ણુતાનું પ્રમાણ વધી જશે. 'થ' લાવ બળ સમુળરુપ ” જે પુદ્ગલમાં કૃષ્ણગુણુના અનંત અંશ રહેલા હાય છે, તે પુદ્ગલ પણ એછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી એની એ સ્થિતિમાં રહી શકે છે. અહીં જાય? * શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ પદથી કષ્ણગુણના બેથી લઈને અસ ખ્યાત અંશ પર્યન્તના પુદ્ગલે ગ્રહણ કરવામાં આવ્યા છે. :~ga aur, ધ, re, i =ાવ શતગુર્જશે” એ જ પ્રમાણે વર્ણના એકથી અનંત અંશવાળા, ગંધના એકથી અનંત અંશ. વાળા, રસના એકથી અનંત અંશવાળા, સ્પર્શના એક્રથી અનંત અંશવાળા પગલે પણ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી પિતપોતાની એ જ અવસ્થામાં રહે છે. રૂક્ષતાના અનંત પર્યન્તના અશોવાળ પુદગલ પણ ઓછામાં ઓછા એક સમય સુધી તેની અસલ અવ સ્થામાં જ રહી શકે છે. ધારો કે કોઈ પુદગલમાં પીળાશ આદિ વર્ણને એક અંશ હેલે હોય, તો તે મુદગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસર ખ્યાત કાળ સુધી પીળાશ આદિ વર્ણના એક જ અંશવાળું રહેશે. ત્યારબાદ તેના તે વર્ણના અંશ અવશ્ય વધશે. ગંધ, રસ, સ્પર્શ આદિન વિષયમાં પણ એમ જ સમજવું. “g yદુમારિણપ પોmછે ” એજ પ્રમાણે સૂક્ષ્મરૂપે પરિણમેલું પુદ્ગલ પણ ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી એ જ સ્થિતિમાં રહે છે. “gi aufપળા જો " એ જ પ્રમાણે સ્થૂલરૂપે પરિણમેલું પુદ્ગલ પણ જધન્ય એક સમય પર્યન્ત અને અધિકમાં અધિક અસંખ્યાત કાળ પર્યત એજ અવસ્થામાં રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સરનgo મતે ! પાન વાંઢો રિવર છો?” હે ભદન્ત ! શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ એ જ શબ્દરૂપ પરિણતિમાં કેટલા કાળ સુધી રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” ગomi gii માં ” હે ગૌતમ! શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ એ જ શબ્દરૂપ પરિણતિમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે “કારિયાણ ” આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી રહે છે. “તરરિાણ gujખવાહિ” અશબ્દ રૂપે પરિણમેલા યુગલને એજ અવસ્થામાં રહેવાને કાળ કૃષ્ણગુણના એક અંશવાળા પુદ્ગલના કાળ પ્રમાણે સમજ. એટલે કે અશબ્દ રૂપે પરિ. મેલું પુગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસં. ખ્યાત કાળ સુધી એ જ અવસ્થામાં રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ર–“પરમgmg of મતે ! જાઓ પરિ૪૪ હો?” હે ભદન્ત ! પરમાણુ યુગલનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે. આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–ોઈ એક પરમાણુ યુદ્ગલ પોતાના સ્વભાવ રૂપ પરમાણુત્વને (પરમાણુ પર્યાય ) ત્યાગ કરીને સ્કન્ધ ૩૫ પર્યાયને ધારણ કરી લે, અને ત્યારબાદ ફરીથી પરમાણુત્વ રૂપ સ્વભાવમાં (પર્યાયમાં) આવી જાય, તે પરમાણુ પર્યાયને ત્યાગ કર્યા પછી ફરીથી એજ પરમાણુ પર્યાયમાં આવવાને માટે તેને કેટલે સમય લાગે છે? અથવા તે કેટલા કાળનું અંતર પડે છે ? કાળના આ અંતરને વિરહકાળ પણ કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ १८४ Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–“ોચના ! ” હે ગૌતમ! “નાળે જે સમયે, શોલેને અસંહે જા ” તેમ થવામાં ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અસંખ્યાત કાળનું અંતર પડે છે. એટલે કે જે કઈ પરમાણુ પિતાની પરમાણુ પર્યાયને ત્યાગ કરીને કન્વરૂપ પર્યાયને ધારણ કરે, અને ત્યારબાદ ફરી પરમાણુ રૂપ પર્યાયને ધારણ કરે, તે એ રીતે મૂળ પર્યાયમાં આવતા તેને ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ લાગશે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સુવિચરણ મતે ! પણ અંતર જાગો તિદિન હો ” હે ભદન્ત ! દ્વિપ્રદેશી સ્કન્ધને અંતરકાળ ( વિરહાકાળ) કેટલે હોય છે એટલે કે કઈ દ્વિપ્રદેશી સ્કન્ધ પોતાની તે અવસ્થાને ત્યાગ કરીને હિપ્રદેશી સ્કન્વરૂપે પરિણમે છે. ત્યારબાદ ફરીથી તે દ્વિદેશી સ્કન્ધ૩૫ પર્યાયમાં આવી જાય છે. તે પોતાની મૂળ પર્યાયને છોડયા પછી ફરીથી એ જ પર્યાયમાં આવતા તેને કેટલા કાળનું અંતર પડે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા ! so i માંકોણે સત્તારું ” હે ગૌતમ! તેમ થવામાં જઘન્ય એક સમયનું અને અધિકમાં અધિક અનંત કાળનું અંતર પડે છે. “gવં જાવ અનંત પરિવો” ત્રિપ્રદેશી સ્કન્યથી લઈને અનંત પ્રદેશિક પર્યન્તના સ્કન અંતરકાળ પણ ઢિપ્રદેશી સ્કધના અંતરકાળ પ્રમાણે જ સમજ. प्रश्न-एगपएसोगाढस्स णं भंते ! पोग्गलरस सेयस्स अंतर कालओ केवञ्चिर' છો? હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલા સકંપ પદગલને અંતરકાળ કેટલો છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે કોઈ એક સકંપ પુદગલ આકાશના એક પ્રદેશમાં રહેલું હોય, તે તેની સકંપ અવસ્થાને પરિત્યાગ કરીને નિષ્કપ અવસ્થા ધારણ કરે, ફરીથી નિષ્પક અવસ્થાને ત્યાગ કરીને સકંપ અવસ્થા ધારણ કરે, તે સકપ અવસ્થાને ત્યાગ કરી ફરીથી સકંપ અવસ્થામાં આવતા તેને કેટલો કાળ લાગે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “ suv pT સમાં, કોણે કારં વેર જાણું ” એક પ્રદેશની અવગાહનાવાળા સકંપ પુલને વિરહકાળ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાતકાળનો હોય છે. “gs રાવ અ ન્નપક્ષોના” બે પ્રદેશની અવગાહનાવાળા સક સ્કન્ધ પદ્રલથી લઈને અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા સકંપ પુદગલ સ્કાના વિરાળ વિષે પણ એ જ પ્રમાણે સમજવું. તેમને વિરહકાળ પણ જઘન્ય એક સમયનો અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળને સમજ. પ્રશ્ન“gnvuTઢાર નં મં! પnઢરસ નિચરણ સંત કાઢો શશિર હોરુ ?” હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલા નિપ પુદગલનો અંતરકાળ (વિરહકાળ) કેટલો હોય છે? એટલે નિષ્કપ અવસ્થાને ત્યાગ કર્યા પછી ફરીથી નિષ્કપ અવસ્થામાં આવતા તેને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ કેટલે સમય લાગે છે? ઉત્તર–શેરમા ગgof r સમચં, વોરેન સાવઝિયg - મા) હે ગૌતમ ! એક પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પુગલ સ્કન્ધને વિરહકાળ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળને છે. (g1 જાવ . gui) એ જ પ્રમાણે બે પ્રદેશોની અવગાહનાવાળા નિષ્કપ પુદગલ સ્કન્ધાથી લઈને અસંખ્યાત પર્યાના પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પુગલ સ્કન્ધના અંતરકાળ વિશે પણ સમજવું. (વ, ઘ, ચ, છ, સુર परिणय, बायर परिणयाण एए सिं जंचेव सचिट्ठणा त चेव अंतरपि भाणियन्वं ) તેમના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા સૂક્ષમ પરિણમન, સ્થૂલ પરિણમન આદિને જે સંસ્થિતિ કાળ કહેવામાં આવ્યા છે, એ જ તેમને અંતરકાળ (વિરહાકાળ) પણ સમજ. કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણ આદિ ગુણના એક અદિ અંશવાળા પુદ્ગલેને જે સ્થિતિકાળ આગળ કહ્યો છે, એજ અંતરકાળ અહીં ત્રણ કરે. તે અંતરકાળ જઘન્ય એક સમયનો અને વધારેમાં વધારે અસંખ્યાતકાળને સમજવો. પ્રશ્ન-(gવરાયણ મતે ! પારકર અંતર જાઓ વિનિ' હો?) હે ભદન્ત ! જે પુદ્ગલ સ્કન્ધ શબ્દરૂપે પરિણમે હોય છે, તે મુદગલ સ્કન્ધને અંતરકાળ કેટલું હોય છે ? ઉત્તર–(mોચમા ! કહor gri સમય, કશો વાઈ) હે ગૌતમ ! શબ્દરૂપે પરિણમેલા પુદ્ગલ સ્કન્ધને અંતરકાળ ઓછામાં ઓછે એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાત કાળને હેાય છે. પ્રશ્ન-(કસવાળચરણ નં અંતે ! વો તાં શાસ્ત્રો વરિં હો) હે ભદન્ત ! અશબ્દ રૂપે પરિણમેલા પુદ્ગલ સંકલ્પને અંતરકાળ કેટલું હોય છે? ઉત્તર–(ામા ! ni માં, પક્ષોને આચિાણ - ક્ષેત્ર મા) હે ગૌતમ! અશબ્દરૂપે પરિણમેલા પુદ્ગલ સ્કને અંતરકાળ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યા તમાં ભાગ પ્રમાણ હોય છે. આ સૂ. ૫ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ દ્રવ્ય કે અલ્પ બહુત્વ કા નિરૂપણ – પુદ્ગલ દ્રવ્યના અલ્પબહત્વનું નિરૂપણ – (અચરસ મતે ) રારિ સૂત્રાર્થ–(ાયરા જે મને ! સાવચરણ ટ્રાના રથg ઓળrળ. द्वाणाउयस्स भावडाणाउयस्स कयरे कयरे हिंतो जाव विसेसाहिया १) ભદન્ત' દ્રવ્ય સ્થાનાયુષ્ક, ક્ષેત્રસ્થાનાયુષ્ક, અવગાહના સ્થાનાયુષ્ક અને ભાવ સ્થાનાયુષ્ક, એ ચારમાંથી કયું કોના કરતાં અલ્પ છે? કયું કેના કરતાં અધિક છે? કયું તેની બરાબર છે ? અને કયું કેનાથી વિશેષાધિક છે ? (રા!) હે ગૌતમ! (સદવો r[, mngmઠ્ઠાણ ઇલેકઝાળે, વદ્દાના બન્નકુળ, માવાના ) સૌથી અલ્ય ક્ષેત્રસ્થાનાયુષ્ક છે. તેના કરતાં અસંખ્યાતગણું અવગાહના સ્થાનાયુષ્ક છે. અવગાહના સ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું દ્રવ્ય કથાનાયુષ્ક હોય છે અને દ્રવ્યસ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું ભાવ સ્થાનાયુષ્ક હોય છે. (રોણા ) ઈત્યાદિ. ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવાયુષ્કની અલ્પતા અથવા અધિકતા નીચે પ્રમાણે છે-ક્ષેત્રસ્થાનાયુષ્ક સૌથી ટૂંકું છે. બાકીના ત્રણે ક્ષેત્ર સ્થાનાયુષ્કથી અસંખ્યાતગણ છે. ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના અલ્પ બહત્વનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે ( ૪ જ મિ ! શziાવરણ હેરડ્રાઇrata) હે ભદન્ત ! દ્રવ્યસ્થાનાયુષ્ક, ક્ષેત્ર સ્થાનાયુષ્ક, (બોriાળાકરણ) અવગાહના સ્થાનાયુષ્ક અને (માવાથરા) ભાવ સ્થાનાયુષ્ક, એ ચારેમાંનું (ચરે જય હિંતો રાવ વિનાવિા) કર્યું કેના કરતાં વિશેષાધિક છે? પગલા રૂપ દ્રવ્યના પરમાણુ, ઢિપ્રદેશી સ્કન્ય આદિ જે ભેદે છે તેમને દ્રવ્યસ્થાન કહે છે. તેમની જે આયુ-સ્થિતિ હોય છે તેને દ્રવ્યસ્થાનાયુષ્ક કહે છે. અથવા પુદ્ગલ રૂપ દ્રવ્યનું પરમાણુત્વ આદિ રૂપે જે અવસ્થાન છે તેને દ્રવ્યસ્થાન કહે છે, અને આ દ્વવ્યસ્થાન રૂપ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ જે આયું છે, તેને દ્રવ્ય સ્થાનાયુષ્ક કહે છે. એક, બે, આદિ પ્રદેશ દ્વારા પુદ્ગલ દ્વારા જે જે આકાશ પ્રદેશની અવગાહના કરાય છે તે પ્રદેશને ક્ષેત્ર સ્થાને કહે છે. તે ક્ષેત્રસ્થાનની જે સ્થિતિ (આયુકાળ) તેને ક્ષેત્ર સ્થાનાયુષ્ક કહે છે. અથવા આકાશના એક બે આદિ પ્રદેશમાં જે પુલનું રહેવાનું સ્થાન હોય છે, તેને ક્ષેત્રસ્થાન કહે છે. તે ક્ષેત્રસ્થાન રૂપ જે આયુ છે તેને ક્ષેત્ર સ્થાનાયુષ્ક કહે છે. પુગલે આકાશના જે નિયત પરિણામવાળાં પ્રદેશમાં રહે છે, તે પ્રદેશને અવગાહના સ્થાને કહે છે. તે અવગાહના સ્થાનરૂપ જે આયુ છે, તેને અવગાહના સ્થાનાયુષ્ક કહે છે. તથા પુદગલોનું જે શ્યામવ આદિ રૂપે અવસ્થાન છે, તેનું નામ ભાવસ્થાનાયુષ્ક છે. “ચા ” પદથી જે પદ ગ્રહણ કરાયાં છે, તે પદેને સમાવેશ કરવાથી આ પ્રકારનો પ્રશ્ન બનશે-હે ભદત ! દ્રવ્ય સ્થાનાયુષ્ક આદિ ચારમાંથી કયું કે ના કરતાં અલ્પ છે? કયું કેના કરતાં અધિક છે? કયું કોની બરાબર છે અને કહ્યું કે ના કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુ આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે-“નોરમા !છે. ગૌતમ ! (થોરે શેઠ્ઠાણા૩૫) ક્ષેત્ર સ્થાનાયુષ્ક સૌથી અલ્પ પ્રમાણનું હોય છે. (મોબાળા૩ર વેનગુને) ક્ષેત્ર સ્થાનાયુષ્ક કરતાં અવગાહના સ્થાનાયુષ્ક કરતાં અવગાહના સ્થાનાયુષ્ક અસંખ્યાતગણું હોય છે. (વદ્ર - Gsigrn) અવગાહના સ્થાનાયુષ્ક કરતાં દ્રવ્ય સ્થાનાયુષ્ક અસંખ્યાતગણું હોય છે (માવાળા૩ણ અ જ્ઞTળે) દ્રવ્યસ્થાનાયુષ્ક કરતાં ભાવ કથાનાયુષ્ક અસંખ્યાતગણું હોય છે. એ જ વાતનું પ્રતિપાદન કરવા માટે નીચેની સંગ્રહગાથા આપવામાં આવી છે-( વત્તોnt , ) ઈત્યાદિ. અર્થની સ્પષ્ટતા સૂત્રાર્થમાં જ કરેલી છે. આ ક્ષેત્ર સ્થાનાયુષ્ક આદિ ચારેની અલ્પતા તથા અધિકતાનું પ્રતિપાદન કરવા માટે નીચેની ગાથાઓ આપવામાં આવેલી છે– જેરોજ દવે તથા વેત્તાડકુત્તાગો” ઈત્યાદિ. આ ગાથાઓ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે ક્ષેત્રસ્થાનાયુષ્ક, અવગાહના સ્થાનાયુષ્ક, દ્રવ્યથાનાયુષ્ક અને ભાવસ્થાનાયુષ્ક, એ ચારેમાં ક્ષેત્રસ્થાનાયુષ્ક સૌથી ટૂંકું છે, બાકીના ત્રણ તેના કરતાં અસંખ્યાત ગણું છે, એ વાત કેવી રીતે સમજી શકાય છે? તે તેનો જવાબ આપતા સુત્ર કાર કહે છે-ક્ષેત્ર અમૂર્ત હોય છે, તે કારણે તેને કેઈ આકાર તે હોતે નથી; આકાર નહી હોવાથી બંધનના કારણરૂપ નેહ (ચીકાશ) આદિ જે. ગુણ હોય છે તેમને પણ તેમાં અભાવ હોય છે. તે કારણે પ્રદૂગલે ત્યાં લાંબા કાળ સુધી રહી શકતાં નથી. તેથી જ ક્ષેત્રાવસ્થાન કાળ અલ્પ કહો છે. હવે અવગાહનાયુની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ ગાથા કહી છે-(vnar ) ઈત્યાદિ, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાના પૂર્વાર્ધ દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે ક્ષેત્રાવ સ્થાન કાળ કરતાં અવગાહના કાળ અધિક છે અને ઉત્તરાર્ધમાં એ બતાવ્યું છે કે અવગાહન કાળ કરતાં ક્ષેત્રાવસ્થાન કાળ અધિક નથી. આ પ્રમાણે કેવી રીતે બની શકે છે ? આ પ્રશ્નનું સમાધાન કરવાને માટે નીચેની કથા આપી છે-(મોrgવવા, રદ્વા પિાડવાંઢાય ન ૩ બોજEાછો તાત્તિસગઢી ને રૂ) આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પદ્રલેને ક્ષેત્રાવસ્થાન કાળ–અમુક ક્ષેત્રમાં નિયત રૂપે રહેવાને કાળ–અવગાહનાથી અને કિયારહિતપણાથી અવબદ્ધ છે. એટલે કે પુલ અમુક સ્થળમાં નિયતરૂપે ત્યારે જ રહી શકે છે કે જ્યારે તે અમુક અવગાહનાવાળું હોય અને બિલકુલ વિડિય હોય. તેથી પુદ્ગલેનું એકત્ર અવસ્થાન અવગાહના અને નિષ્ક્રિયતાને કાધીન હોય છે. પરંતુ અવગાહનાકાળ ક્ષેત્રાવસ્થાનકાળ માત્રમાં જ સંબદ્ધ નથી, ત્યારે પુલની કોઈ પણ પ્રકારની અવગાહના થાય છે અને તે પ્રલ પિતે જ જ્યારે નિષ્કિય હોય છે, ત્યારે જ પુલોનું ક્ષેત્ર સ્થાન નિયત હોય છે, અને જે એવું ન બને તે તેમનું તે ક્ષેત્રમાં અવસ્થાન સંભવી શકતું નથી આ રીતે પુનું ક્ષેત્રાવસ્થાન, અવગાહના અને નિષ્કયતાની સાથે સંબદ્ધ હોવાથી–એટલે કે તે બન્નેને આધીન હોવાથી એ વાત સિદ્ધ થાય છે કે અવગાહનાકાળ ક્ષેત્રાવસ્થાન કાળની સાથે નિયત તે નથી, કારણ કે ક્ષેત્રાવસ્થાન કાળના અભાવમાં પણ અવગાહના કાળને સદ્ભાવ સંભવી શકે છે. આ વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે (મહા રસ્થSUળરથ , ઈત્યાદિ, તે ક્ષેત્રમાં અથવા બીજા ક્ષેત્રમાં એની એજ અવગાહના કાયમ રહે છે તે કારણે ક્ષેત્રાવસ્થાન કાળ કરતાં અવગાહના કાળ અસંખ્યાતગણ હોય છે. હવે દ્રવ્યાયુષ્કની અધિકતાનું પ્રતિપાદન કરવામાં આવે છે – “-વિશોur ” ઈત્યાદિ ! આકુંચન અને પ્રસરણ દ્વારા અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા પછી પણ પહેલા જેટલા દ્રવ્યનું અવસ્થાન ( અસ્તિત્વ) હતું. એટલા જ દ્રવ્યોનું અવસ્થાન રહે છે. તે અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા બાદ પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, પરંતુ દ્રવ્યની નિવૃત્તિ થયા પછી અવગાહનાની નિવૃત્તિ તે અવશ્ય થાય જ છે. તે કારણે દ્રવ્ય સ્થાનાયુષ્યને અવગાહના સ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંકુચન અથવા પ્રસરણને લઈને દ્રવ્યમાં જ્યારે પહેલાની અવગાહના રહેતી નથી, ત્યારે પણ દ્રવ્ય તે જટલ પહેલાં હતું એટલું જ લાંબાકાળ પર્યત અવસ્થિત (વિદ્યમાન) રહે છે આ રીતે અવગાહનાનું અસ્તિત્વ ન રહેવા છતાં પણ દ્રવ્યોનું અસ્તિત્વ તે રહે છે જ-દ્રવ્યોની નિવૃત્તિ થતી નથી. પરંતુ એવું બને છે કે જ્યારે દ્રવ્યમાં અમુક આકારની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે અવગાહનાની નિવૃત્તિ તો અવશ્ય થઈ જ જાય છે. એજ વાતનું આ ગાથા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે –“સંધાર મેચમો વાઈત્યાદિ, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સંઘર્ષ અથવા ભેદ દ્વારા દ્રવ્ય સ ક્ષિપ્ત થઈ જાય છે, અને સંક્ષિપ્ત થવાને કારણે જ્યારે તે તેના પૂર્વના આકાર કરતાં અન્ય આકારનું થઈ જાય છે, ત્યારે તે દ્રવ્યમાંથી પૂર્વની અવગાહનાનો (આકારને ) વિનાશ અવશ્ય થઈ જ જાય છે. તેમાં જ માત્ર શંકાને સ્થાન જ નથી આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે– પુલ સ્કન્ય જે અવગાહનામાં પહેલાં રહેલું હોય, તે અવગાહનાને સંઘર્ષ દ્વારા (એટલે કે બીજા પુદ્ગલ સ્કન્ધ સાથે તેનો સંઘર્ષ કરીને) અથવા ભેદ દ્વારા-(એટલે કે તેના ટુકડે ટુકડા કરી નાખીને ) સંક્ષિપ્ત કરી નાખીને તેનું અન્ય આકારમાં પરિવર્તન કરવામાં આવે ત્યારે અવગાહના વિનાશ થવા છતાં પણ દ્રવ્યનો વિનાશ થતો નથી. એ જ કારણે અવગાહના સ્થાનાયુષ્ક કરતાં દ્રવ્ય સ્થાનાયુષ્કને અસ ખ્યાતગણું કહ્યું છે. કદાચ અડી કે એવી શંકા ઉઠાવે કે પૂર્વ–કપ સંઘર્ષ દ્વારા સંક્ષિપ્ત થઈ જાય છે. એવી વાત સંભવિત નથી, તે તે શંકા અસ્થાને છે. કારણ કે સંઘાત (સંઘર્ષ) ક્રિયા દ્વારા સ્કન્ય સૂક્ષમતર (વધારે સૂમ) રૂપે પણ પરિણમે છે, એવું કથન સાંભળવામાં આવે છે. હવે અવગાહના નાશ થવાના કારણે બતાવવામાં આવે છે. “શોriદ્ધા , ઈત્યાદિ. દ્રવ્યમાં સંકુચન પ્રસરણને સદ્ભાવ હોવાને કારણે અવગાહનાકાળ અનિથત રૂપે સંબદ્ધ છે-નિયત રૂપે સંબદ્ધ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણ થાય છે ત્યારે તેમાં પૂર્વની અવગાહના રહેતી નથી. તેથી તે તેમાં અનિયત રૂપે સંબદ્ધિત દર્શાવી છે. હા, દ્રવ્યમાં જ્યાં સુધી સંકુચન-પ્રસરણ થતું નથી, ત્યાં સુધી તેમાં પૂર્વ અવગાહના સંબદ્ધિત રહે છે. તેથી જે રીતે સંકુચન પ્રસરણના અભાવમાં અવગાહના દ્રવ્યની સાથે સંબદ્ધિત રહે છે, એજ રીતે દ્રવ્ય સંકુચન પ્રસરણ માત્રથી જ સંબદ્ધિત રહેતું નથી, કારણ કે સંકુચન પ્રસરણ ન થતું હોય ત્યારે પણ દ્રવ્ય તે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ મેાજૂદ રહે જ છે. આ વિષયનું વધારે સ્પષ્ટિકરણ કરવા માટે ટીકાકાર કહે -અવગાહના દ્રવ્યમાં અનિયત રૂપે કેવી રીતે સંબદ્ધ છે, તેનું સ્પષ્ટિકરણ નીચે પ્રમાણે કરી શકાય-દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણના અભાવ હોય ત્યારે જ અવગાહના થાય છે–તેમના સદ્ભાવ હેાય ત્યારે થતી નથી. આ રીતે દ્રવ્યમાં અવગાહના અનિયમિત હોવાને કારણે તેની સાથે અનિયત રૂપે સંબદ્ધ છે, એવું કહેવામાં આવ્યું છે. જેવી રીતે શિતપા’ (સીસમનું લાકડું) વૃક્ષની સાથે નિયત રૂપે સંબદ્ધ નથી અને વ્યાપક રૂપે પણ સંબદ્ધ નથી, કારણ કે એવા કોઇ નિયમ નથી કે જયાં જ્યાં વૃક્ષત્વ હાય ત્યાં ત્યાં ‘ શિસપાત્વ’ પશુ હાવું જ જોઇએ, વૃક્ષહ્ન હેાય ત્યાં સીસમપણુ હાય પણ ખરૂં અને ન પણ હાય, એ જ રીતે એવા પશુ નિયમ નથી કે જ્યાં જ્યાં દ્રષ હાય ત્યાં ત્યાં અવગાહના પણ હોય જ. હા, એવું અવશ્ય જોવા મળે છે કે જ્યાં જ્યાં સીસમપણુ હાય છે ત્યાં ત્યાં વૃક્ષત્ર તે અવશ્ય હાય છે એજ રીતે જ્યાં જ્યાં અવગાહના હોય છે ત્યાં ત્યાં દ્રવ્ય પણ અવશ્ય હેાય છે. આ પ્રમાણે દ્રવ્યની અને અત્રગાહનાની પરસ્પરમા વિષમ વ્યાપ્તિ જ સભવી શકે છે–સમવ્યાપ્તિ સ'ભવતી નથી. દ્રવ્ય વ્યાપક છે અને અવગાહના વ્યાપ્ય છે. વ્યાપક હાય ત્યારે વ્યાપ્ય અવશ્ય હાય જ એવા નિયમ નથી. પણ વ્યાપ્યુ હાય ત્યારે વ્યાપક તે અવશ્ય હોય છે. આ રીતે દ્રવ્ય અને અવગાહનાનું એક સાથે અસ્તિત્વ હાવાની વાત નિયત નથી પણ અનિયત છે, એમ સમજવું. ળ ૩ વ્વ સંશોયવિદ્દોચમિત્તન્મિ સંકä ” આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જેવી રીતે દ્રવ્યની સાથે અવગાહના અનિયત રૂપે સબદ્ધિત છે, એવી રીતે અવગાહનાની સાથે દ્રવ્ય અનિયત રૂપે સબદ્ધિત નથી, તે તે તેની સાથે નિયત રૂપે સબદ્ધિત છે જયાં અવગાહના હશે ત્યાં નિયમથી જ દ્રવ્ય પણ હશે, તેથી દ્રવ્ય અવગાહનાનું વ્યાપક બની જાય છે. જેવી રીતે વૃક્ષત્વના અભાવ હાય તે સીસમના પણ અભાવ જ હાય છે, પણુ સિયમત્વના અભાવ હોય તે વૃક્ષત્વના અભાવ હાય એવું બની શકતું નથી, એજ રીતે જ્યારે સકુચન પ્રસરણુ દ્વારા અવગાહના રૂપ વ્યાપ્ય ધર્મની નિવૃત્તિ થઇ જાય છે ત્યારે વ્યાપક ધર્મ રૂપ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, દ્રવ્ય તે એ પરિસ્થિતિમાં પણ મેાજૂદ રહે છે. તે કારણે અવગાહના સ્થાનાયુષ્ય કરતાં (4 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સ્થાનાયુષ્કને અસંખ્યાતગણું કહ્યું છે. આ ગાથાને સારાંશ નીચે પ્રમાણે છે-સંચન અને પ્રસરણનો અભાવ હોય ત્યારે અવગાહના દ્રવ્યમાં નિયતરૂપે સંબદ્ધ રહે છે. જેવી રીતે વૃક્ષમાં ખદિરત્વ (ખેર નામાના વૃક્ષનું તત્વ) હોય છે, તે પ્રમાણે આ વસ્તુ પણ થાય છે. જ્યારે દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણને અભાવ રહે છે, ત્યારે દ્રવ્યમાં અવગાહના સદૂભાવ રહે છે, અને તેમને સદૂભાવ હોય ત્યારે અવગાહનાને અભાવ રહે છે. આ રીતે દ્રવ્યમાં અવગાહના અનિયત રૂપે સંબદ્ધ છે. દ્રવ્યમાં એના કરતાં વિપરીતતા હોય છે–ભલે દ્રવ્યનું સંકુચન પ્રસરણ થતું હોય, છતાં પણ તે (દ્રવ્ય) નિયતરૂપે અવગાહના સાથે સંબદ્ધ હોતું નથી. જેવી રીતે ખદિરત્વમાં વૃક્ષત્વ સંગદ્ધ હોય છે એવી જ રીતે સંકુચન-પ્રસરણ દ્વારા અવગાહનાને નાશ થઈ ગયા પછી પણ દ્રવ્યને નાશ થતો નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે અવગાહનામાં દ્રવ્ય નિયતપણે સંબદ્ધ હેતું નથી. એ જ વાતને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–“ તારલ્ય ક” ઈત્યાદિ. અવગાહના રહે કે ન રહે, છતાં પણ દ્રવ્ય તે રહે જ છે. તે કારણે અવગાહના કાળ કરતાં દ્રવ્ય સ્થાનાયુ કાળ અસંખ્યાતગણે કહ્યો છે. હવે ભાવાયુષ્કની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે નીચેની ગાથા આપી છે સંઘામે વા” ઈત્યાદિ. આ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–સંઘાત (સંઘર્ષ) અથવા ભેદ હાર દ્રવ્યને વિનાશ થવા છતાં પણ પર્યાનું અસ્તિત્વ તે રહે જ છે. જેવી રીતે ધોઈને સાફ કરવામાં આવેલા વસ્ત્રમાં શુકલાદિ ગુણને સદભાવ રહે છે એજ પ્રમાણે દ્રવ્યની નિવૃત્તિ થવા છતાં પણ પર્યાયોનું અસ્તિત્વ તે રહે જ છે. જે સમસ્ત ગુણેની નિવૃત્તિને સ્વીકાર કરવામાં આવે તે દ્રવ્યની પણ સત્તા રહી શકતી નથી, અને અવગાહના પણ રહી શકતી નથી. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે પર્યાયાનું અસ્તિત્વ ચિરકાળ (દીર્ઘકાળ) સુધી રહે છે. આ પ્રકારના કથનનું કારણ શું છે, તેનું નીચેની ગાથા દ્વારા પ્રતિપાદન કરાયું છે. “લંવાર મેચ વષાણુ ” ઈત્યાદિ. આ ગાથાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સંઘાત (સંઘર્ષ) અને ભેદ, આ બે ધર્મો દ્વારા જે બંધ-સંબંધ થાય છે તેનું અનુસરણ કરનારી દ્રવ્યા (દ્રવ્યાય) હોય છે, કારણ કે તે દ્રવ્યોદ્ધા સંધાતાદિના અભાવમાં જ સંભવી શકે છે, પણ જ્યારે સંઘાતાદિને સદ્ભાવ હોય છે ત્યારે સંભવી શકથી નથી. ગુણકાલ ફક્ત સંઘાત અને ભેદના કાળને અધીન હાત નથી, કારણ કે સંઘાત આદિને સદુભાવ હોવા છતાં પણ ગુણની અનુવૃત્તિ જોવામાં આવે છે. હવે આ વિષયને ઉપસંહાર કરતા “કg તથ રથ ' તથા “જા બને તોડ્યું અને વિ રિચાગ્નિ તેમજ “મવ સર ઈત્યાદિ ગાથા દ્વારા સૂત્રકાર કહે છે – શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાઓનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે દ્રવ્યાવસ્થાનમાં, ક્ષેત્રાવસ્થાનમાં તથા અવગાહનાવસ્થામાં એની એજ પર્યાયે રહે છે, તે કારણે ભાવસ્થાનાયક અસંખ્યાતગણું છે. દ્રવ્યને વિનાશ થવા છતાં પણ ગુન અસ્તિત્વ રહે છે. તે આવું કથન અનેકાન્તરૂપ છે, કારણ કે ગુણેમાં વિપરિણામ (બદલવું) પણ થાય છે. ગુણેની વિપરિણતિમાં દ્રવ્યના સ્વભાવમાં પરિણમન થતું નથી. બાકીની ગાથાઓનો અર્થ સરળ છે. સૂ. ૬ નૈરયિક કે અસુરકુમાર આર્દિકો કે ઔર એકેન્દ્રિયાદિ કો કે આરંભ | અનારમ્ભ આદિ કા નિરૂપણ નારકે, અસુર કુમારાદિ દેવે અને એકેન્દ્રિયાદિ જીવોના આરંભ અનારંભ આદિનું નિરૂપણું– “રેરણા લે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ-(ારા મતે! %િ નામા, હરિજહા, હતાઠું લrivમા, વરિહા ?) હે ભદન્ત ! નારક છે શું આરંભ અને પરિગ્રહવાળા હોય છે? અથવા આરંભ અને પરિગ્રહ વિનાના હોય છે ? (જોય!) હે ગૌતમ! (ા રામા, પરિહા, જો ગામ નો પરિngi) નારક છે આરંભ અને પરિગ્રહવાળા હોય છે, તેઓ આરંભ અને પરિગ્રહવિનાના હતા નથી. (જે ળQM ના ગઠ્ઠિા ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારક જીવો આરંભ અને પરિગ્રહવાળા છે, અને આરંભ-પરિગ્રહ વિનાના નથી? (નોરમા ! ચાળ પુáવાર્થ સમાર મતિ, જાવ તરવાયું સમાતિ) હે ગૌતમ ! નારક છે પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તનો સમારંભ કરે છે, (ારા પરિમાફિયા મયંતિ, મા હિ અવંતિ, જિત્તા 5 નિત્તમવિવારં વારું માફિયા મતિ-લે તેf તેમણે શરીરને પરિગ્રહ કરેલો હોય છે, તેઓ કર્મોને પરિગ્રહ કરતા હોય છે, વળી તેઓ સચિત્ત, અચિત્ત અને મિશ્ર (સચિત્તાચિત્ત) દ્રવ્યને પણ પરિગ્રહ કરતા હોય છે. તેથી તેમને આરંભ અને પરિગ્રહવાળા કહ્યા છે. (સુરજૂ મer મંત! f સામા પુછા ?) હે ભદન્ત ! અસુરકુમાર દેવે શું આરંભ અને પરિગ્રહવાળા હોય છે? અથવા આરંભ અને પરિગ્રહ વિનાના હોય છે? (mોચના ! તુરના વારંમ,પરિણાદા, ગળામા નો વnિg) હે ગૌતમ! અસુરકુમાર દેવે આરંભ અને પરિગ્રહવાળા હોય છે, તેઓ આરંભ અને પરિ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગ્રહથી રહિત હોતા નથી. ( i ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અસુરકુમારે આરંભ અને પરિગ્રહથી યુક્ત છે, તેનાથી રહિત નથી ? (નોમાં!) ગૌતમ! (બકુરનારાdi gaવિવાર્થ સમારંભાતિ, જ્ઞાવ સાથં સમારંમતિ ) અસુરકુમાર દેવે પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તના જીવન સમારંભ કરે છે. (ar પરિફિચા મવત્તિ, gramફિયા મતિ) તેમના વડે શરીર પરિગ્રહીત હોય છે, કર્મ પરિગ્રહીત હોય છે, તેમના પરિવાહિયા મતિ) અને ભવનો પરિગ્રહીત હોય છે. (સેવા, રેવીનો, મજુરા, મg શી, રિજિનોળિયા સિરિઝોળી છો વરસાચા અવંત્તિ) વળી તેઓ દેવ. દેવીઓ, મનુષ્ય, સ્ત્રીઓ, તિય અને તિર્યંચણીઓને પણ પરિગ્રહ કરે કરે છે. (કારણ, સંચળ, મંત્તો , વાળા પરિમાહિચ મર્યાતિ) તેઓ આસન. શયન, ભાંડ (રત્નમય પાત્ર), અમત્ર (સુવર્ણમય પાત્ર) અને ઉપકરણોને પરિગ્રહ કરે છે. (નિત્તાવિત્તમોહિયારું વ્યારું પરિણારું મયંતિ) સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય તેમનાથી ગ્રહણ કરાય છે. (જે તે oi તહેર પર્વ જાય બિચકુમાર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરકુમાર દેવ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત નથી. સ્વનિતકુમાર પર્યન્તના દેવ વિષે પણ એજ પ્રમાણે સમજવું. (gવિ દા નેફા) જેમ નારક જીવોને આરંભ અને પરિગ્રહથી યુક્ત કહેલા છે, એજ પ્રમાણે એકેન્દ્રિય જીને પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત સમજવા. (રિયા મરેક્રિ સામા પરિવણ?) હે ભદન્તા બે ઇન્દ્રિય જીવ શું આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે? ( સંવ ના gar mરિવાજા મયંતિ) હે ગૌતમ ! બે ઇન્દ્રિય જીવોના વિષયમાં પણ પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું. “તેમણે શરીર પરિગ્રીહત કરેલાં હોય છે,” આ કથન પર્યન્તન સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (કાફિઝિયા-મમરોલrt વરિયાફિયા મતિ, પર્વ વાવ વિિરચા) બહારથી તેમના વડે ભાંડ, અમત્ર. અને ઉપકરણોનો પરિગ્રહ કરાય છે. ચતુરિન્દ્રિય પર્યન્તના જીવોના વિષયમાં પણું આ પ્રમાણે જ સમજવું. (વિચિ-રિરિલઝોળિયા રે ! હિં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ સરિફિયા) હે ભદન્ત ! શું પંચેન્દ્રિય તિર્યએ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે ? (૪ વેવ નાવ માં પરિણિયા અવંતિ) હે ગૌતમ ! આ વિષયમાં પણ પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવું. “તેમના વડે કર્મ પરિ. ગ્રહીત હોય છે, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. (૪, ST, સેવા, રિહરી, મારા પરિદ્ધિા મયંતિ) પંચેન્દ્રિય તિ વડે ટેક (પર્વત), કુટ (પર્વતના શિખરે), શિલ (મુંડ પર્વત), શિખરી (શિખરવાળે પર્વત) અને પ્રામાર (ચેડા થડા મૂકેલા પર્વત) આદિ સ્થાનેને પરિગ્રહ કરવામાં આવે છે. (૪૪, થરા, વિરુ, ગુ, જેના પરિવા મવતિ) જળ, સ્થળ, બિલ (દર), ગુફા અને પર્વતને છેતરીને બનાવેલાં ઘરે, આદિ સ્થાનોને તેમના વડે પરિગ્રહ કરવામાં આવે છે. (કન્નર, નિઝર, વસ્ત્ર, પશુ, રવિવા પરિચિત અવંતિ) ઉઝરો (પર્વત ઉપરથી નીચે પડતાં ઝરણુએ), નિઝરે, (સામાન્ય ઝરણુઓ) ચિલ (કાદવ મિશ્રિત જળાશયે), પલવલે (પોખરા છેડા પાણીવાળાં ખાબોચિયાઓ), અને ખેતરવાળાં સ્થાનોને પિતાને આધીન કરીને તેઓ ત્યાં રહે છે. (માઢ, તારા, ૨, નવમો, વાવ, પુarળી, રીચિ, गुजालिया, सरा, सरपतियाओ, सरसरपंतियाओ, मिलपतियाओ परिग्गहियाओ અવંત્તિ ) તેઓ કૂવા, તળાવ, દ્રહ (મેટાં જળાશય), નદી, વાવ (ચોખણીયું જળાશય), પુષ્કિરિણી (ગળાકારની વાવ), દીધિંકા (લાંબુ પહોળું જળાશય), ગુજલિકી, (વાંકુંચૂકું જળાશય), સરોવરો, સરોવરની હારમાળાઓ, સરાવરોની પરંપરારૂપ પંક્તિ, નાળાઓ વગેરે સ્થાનને પિતાને ત્યાં આધીન કરીને ત્યાં રહેતા હોય છે. (માયામુ જ્ઞાન, વાંગળાવUTI વાસા, થાણો, Garો મતિ) આરામ સ્થાને ઉદ્યાન, કાનને, વને, વનખંડે, વનરાજી વગેરે સ્થળોને પરિગ્રહ પણ તેઓ કરતા હોય છે. (ાના, અદાઢા, રિસ, હા, પુના, પરિણિયા માં તિ) પ્રાકાર (કેટ) અટ્ટાલિકા (અટારી), ચરિક ( માર્ગ વિશેષ) દ્વાર, પુરદ્વાર, આ બધાં રથાનેને પરિગ્રહ તેઓ કરતા હોય છે. (સાય, ઘર, સરળ, ઢે, બાવળા પરિચિ મતિ ) પ્રાસાદ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ (રાજમહેલ), ઘર, શરણ (પણું ગૃહ), લયન (પર્વતની અંદર કેતરીને બનાવેલાં ઘર ) આપણુ (દુકાન) આદિને પરિગ્રહ પણ તેઓ કરતા હોય છે. (હિંગાસત્ત, તિજ, વર, ૨, ૨૩મુફ, માવ૬, પશિયા મવંત) તેઓ શૃંગાટક, ત્રિક ( જ્યાં ત્રણ રસ્તા મળતા હોય એવું સ્થાન ), ચેક, ચતર્મુખ (ચાર કારવાળું સ્થાન ) અને રાજમાર્ગને પરિગ્રહ કરતા હોય છે. (as, , કાળ, , જિટ્ટિ, થિર્ણિ, સાય, સંમાળિયાઓ-સિફિચાલો મવતિ ) તેઓ ગાડાં, રથ, યાન, યુગ (ઘંસરી), ગિલી (હાથીને હોદ્દો યા ડેલી), થિલ્લી (બગી), શિબિકા, સ્કન્દમાનિકા આદિ વાહને પરિગ્રહ કરતા હોય છે. (ઢો, શ્રાદ્, ડુપુયા, પરિણિયા મયંતિ) તાવ, લોઢાની કડાહી, કરછલી આદિને તેઓ પરિગ્રહ કરે છે, (મવા પરિણિયા મયંતિ) તેઓ ભવનેને પરિગ્રહ કરે છે.) રેવા, રેવીઓ, મજુEા, મgીગો, સિવિનોળિયા, तिरिक्खजोणिणीओ, आसण, सयण, खंड, भंड, सचिताचित्तामीसियाई दव्वाइं परिmદિશા મન્નતિ) દેવ, દેવીઓ, મનુષ્ય, માનવસ્ત્રીઓ તિયચ, તિર્યંચણીઓ, આસન, શયન (શા), ખંડ, ભાંડ, સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્ર વગેરે તેમના વડે પરિગ્રહીત કરાય છે. (જે સેબ ) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે પાંચેન્દ્રિય તિર્યંચ આરંભ અને પરિગ્રહવાળાં છે. (નET નિરિકaોળિયા તા મનુષા વિશે માળિચડ્યા) પંચેન્દ્રિય તિર્યંને આરંભ અને પરિગ્રહવાળા સાબિત કરવા માટે જે વાત ઉપર કહેવામાં આવી છે, એજ વાત મનુષ્યને આરંભ અને પરિગ્રહવાળા સાબિત કરવા માટે કહેવી જોઈએ. ( વાળમંતર જોર કાળિયા કઈ માવાણી તા ને દવા) વાણુમંતર, તિષિક અને વૈમાનિકને ભાવનવાસી દેવાની જેમજ આરંભ અને પરિ. ગ્રહથી યુક્ત સમજવા. ટીકાઈ–આ પહેલાંના પ્રકરણમાં આયુનું નિરૂપણ કરાયું છે. હવે સ્વકાર નારકાદિ આયુષ્યમાન છના આરંભ આદિ વિષયના પ્રશ્નો પૂછીને ચોવીસ દંડકને અનુલક્ષીને આ પ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ચાળે મરે ! દિ નામા સરિ. WI[, તું અળામા વિના!) હે ભદન્ત 1 નારક છ શુ આરંભ (આરંભાત્મક ક્રિયા) અને પરિગ્રહથી યુક્ત છે કે તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત છે? આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે – “ મા ! ” હે ગૌતમ! (નેરા સારંમા-સરિણા, ને બારમા જો અરજણ) નારક છ આરંભાત્મક ક્રિયાઓથી અને પરિગ્રહથી યુક્ત છે. તેથી તેઓ અનારંભી અને અપરિગ્રહી નથી. તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (સે રે જાવ અપરિણા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારકે આરંભ અને પરિગ્રહથી રહિત રહેતા નથી? મહાવીર પ્રભુ કહે છે-“નોરમા !” હે ગૌતમ ! (નેચા o geજિsiાં સામતિ, ગવ સાચું મામતિ ) નારક છે પૃથ્વીકાયને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ આરંભ કરે છે અને ત્રસકાય પર્યન્તના જીવને આરંભ કરે છે. એટલે કે આરત્યેના પ્રત્યાખ્યાન તે કરતા નથી, તે કારણે તેઓ સારી હોય છે. અહીં “ના” (પર્યત) પદથી “અષ્કાય, તેજસ્કાય, વાયુકાય” વગેરેને ગ્રહણ કરવામાં આવ્યા છે. ( પરિમારિયા મવતિ ) તે નારકી દ્વારા શરીર ક્રિય શરીર–પરિગ્રહીત કરાયા હોય છે. એટલે કે તેઓ શરીરને પરિગ્રહ કરતા હોય છે. ( મહા મતિ) તેમના દ્વારા કર્મ પણ પરિગ્રહીત કરાયા હોય છે. (હરિત્તાવિર મીસિયા વા વાહિયારું મવતિ) તેઓ સચિત્ત (જીવ સહિતના), અચિત્ત, (જીવ રહિતના) અને મિશ્ર (સચિત્તા ચિત્ત) દ્રવ્યને પરિગ્રહ કરતા હોય છે. કારણ કે તેમનામાં તે દ્રવ્યની વિરતિરૂપ ત્યાગ તે હેતે નથી. (ગળે તેવ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક છ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત લેતા નથી. હવે નીચેના પ્રશ્નોત્તરો દ્વારા સૂત્રકાર અસુરકુમારોના આરંભ આદિનું નિરૂપણ કરે છે– ગૌતમ સ્વામીને પ્ર–(ફુવકુમાર અંતે! જિં સારા પુષ ) હે ભદન્ત ! શું અસુરકુમાર દેવ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે? કે તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત હોય છે? મહાવીર પ્રભુ કહે છે-“નોરમહે ગૌતમ ! (અસુરમા નામ પરિણા) અસુરકુમાર આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, (જે - મા જે પરિમાણ) આરંભ અને પરિગ્રહથી રહિત લેતા નથી. ગૌતમ સ્વામી તેનું કારણું જાણવા માટે મહાવીર પ્રભુને નીચે પ્રશ્ન પૂછે છે( સે હળ ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે અસુરકુમારે આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છેઆરંભ અને પરિગ્રહથી રહિત હતા નથી? પ્રશ્નનું સમાધાન કરતાં મહાવીર પ્રભુ કહે છે-“ચમા !” હે ગૌતમ! (બસુ મારા પુસ્તવિશાર્ચ સમારંમતિ, નાવ તરાચં સમારકંતિ) અસુરકુમાર દેવે પૃથ્વીકાયને આરંભ કરે છે અને ત્રસકાય પર્યન્તના જીને આરંભ કરે છે. અહીં “જાવ” (પર્યન્ત) પદથી અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય” વગેરે પદેને સંગ્રહ કરવામાં આવ્યો તેથી છ કાયના આરંભ કરવાવાળા કહેવાય છે. (ant fજાહિરા મયંતિ) અસુરકુમાર વડે શરીરને–તૈજસ, કામણ અને વૈક્રિય શરીરને–પરિગ્રહ કરાય છે. એટલે કે તેઓ એ ત્રણે શરીરને ધારણ કરતા હોય છે. (પરિયિા મરિ ) તેમના વડે કમ પરિગ્રહીત થયેલાં હોય છે-જ્ઞાનાવરણ આદિ કર્મોથી તેઓ મુક્ત હોય છે. ( મવા ઘomહિવા મરિ ) ભવને પરગ્રહીત હોય છે. (હવા, રેલીગો, પુરણ, જાણીગો, રિવરલ રોળિયા, સિરિયોગિળીગી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિણિયા મતિ) તેઓ દેવ, દેવીઓ, માણસે, સીએ, તિર્યંચ એનિના છ અને તિર્યંચણીઓને પરિગ્રહ કરતા હોય છે. (આસન, સરળ, મંદડમરોવાળા પરિચિ મતિ) તેઓ આસન, શય્યા, ભાંડ (રત્નમય પાત્ર) અમત્ર (સુવર્ણમય પાત્ર), ઉપકરણ (વિમાન, આભૂષણે વગેરે) વગેરે વસ્તુ એને પરિગ્રહ કરે છે, (વિરાત્તિનીસિયારું સારું વાહિયારું મતિ) દેવ આદિ સચિત્ત, કનકકુંડલ આદિ અચિત્ત અને અલંકાર ધારણ કરેલા દે આદિ મિશ્ર (સચિત્તાચિત્ત) દ્રવ્યને પરિગ્રહ કરે છે. (જે તેí તા) હે ગૌતમ! તે કારણે અસુરકુમાર દેવે આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તેઓ અનારંભી અને અપરિગ્રહી હોતા નથી ( કાર નિયમri) નાગકુમાર થી લઈને સ્વનિતકુમાર પર્યન્તના દેવેને પણ અસુરકુમારોની જેમ જ આરંભ અને પરિગ્રહથી યુક્ત સમજવા, અહીં “ના” (પર્યત) પદથી નાગકુમાર આદિ આઠ ભવનપતિ દેવને ગ્રહણ કરવામા આવેલા છે. (રિયા કા દિયા ) એકેન્દ્રિય પૃથ્વી આદિ વનસ્પતિ પર્યન્તના જીવોને પણ નારકની જેમજ આરંભ અને પરિગ્રહથી યુક્ત સમજવા, કારણ કે તેઓ અનારંભી અને અપરિગ્રહી હોતા નથી. (જેરૂંઢિયા મરે ! હં સારંમ સપરિng?) હે ભદન્ત ! શું દ્વીન્દ્રિય ઈ આરંભ અને પરિગ્રહથી યુક્ત છે? કે તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત હોય છે ? (સંવ કાર વીરા પતિ. ક્રિયા અવંતિ) હે ગૌતમ! કન્દ્રિય જીવે પણ નારકની જેમ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત હોતા નથી. તેઓ પણ ઔદારિક, તૈજસ અને કામણ એ ત્રણ શરીરવાળાં હોય છે. તેઓ પૃથ્વી કાયથી ત્રસકાય પર્યન્તને આરંભ કરે છે. (વાહિનિયા અંકમીવાળા પરિપહુ અવંતિ) જેવી રીતે મનુષ્ય વડે બનાવાયેલાં ઘર આદિને તેમનાં આશ્રયસ્થાનેરૂપ માનીને તેમનાં ઉપકરણરૂપ ગણવામાં આવે છે, એજ રીતે પ્રિન્દ્રિય છ વડે બનાવાયેલાં ઘર આદિને પણ તેમના રક્ષક હોવાને કારણે તેમના ઉપકરણરૂપ ગણવામાં આવે છે. (ઘઉં ના વિચા) ચતુરિન્દ્રિય અને પણ દ્વિીન્દ્રિય ની જેમજ આરંભ અને પરિગ્રહથી યુક્ત છે. અહીં “ચાયત્ત' પદથી તેઈન્દ્રિય અને ગ્રહણ કરવામાં આવ્યા છે. હવે ગૌતમ સ્વામી પંચેન્દ્રિય તિર્યંચોના વિષયમાં પ્રશ્ન પૂછે છે– (વિહિતિકણનોળિયાળ મં!) ઇત્યાદિ. હે ભદન્ત ! પચેન્દ્રિય તિર્યંચ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ નિના જે પશુ, પક્ષી આદિ છે હોય છે તેઓ શું આરંભ અને પરિ ગ્રહથી રહિત હોય છે? મહાવીર પ્રભુ કહે છે-(સવ જ્ઞાવ ક્રમાણિ મતિ) હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવું. “તેમના દ્વારા કર્મો પરિગ્રહીત કરાયેલાં હોય છે, ” અહીં સુધીને પૂર્વોક્ત પાઠ અહીં ગ્રહણ કરે જોઈએ. અહીં “વાવર” (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે પંચેન્દ્રિય તિર્યચનિના છ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. તેઓ આરંભ અને પરિગ્રહ વિનાના નથી. હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? હે ગૌતમ ! તેઓ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તના જવાનો સમારંભ કરે છે. તેમના દ્વારા શરીર પણ પરિગ્રહીત કરાયેલાં હોય છે.” (૪, જૂન, લેસ, લિg, મારાં પરિચિા અર્વતિ) પંચેન્દ્રિય તિર્થ એ દ્વારા અંક (ટાંકીઓ દ્વારા કાપેલા પર્વતે), ફૂટ (પર્વતનાં શિખરે), શિલ (મુંડ પર્વત), શિખરી ( શિખેરોવાળાં પર્વતે), પ્રાગૃભાર ( સહેજ સહેજ ઢળતા પ્રદેશ) પરિગ્રહીત થયેલાં હોય છે. એટલે કે તેઓ એ સ્થાન પર રહે છે અને તે સ્થાનેને તેઓ પિતાનાં માને છે. (, થઢ, , ગુણ, જેના પરિણા મવતિ) જળમાર્ગ, સ્થળમાર્ગ, ઉંદર વિ. ના દર, ગુફાઓ, લયન (પર્વતેને છેતરીને બનાવેલાં ઘરો) આદિ સ્થાને ને તેઓ પરિગ્રહ કરે છે. એટલે કે તે સ્થાને પિતાનાં માનીને તેમાં વસવાટ કરે છે. અને તે સ્થાને પર તેમને મમતા બંધાઈ હોય છે. (૩ષાદ, નિઝર વિઝ, પરું, રવિ પરિચિા મયંતિ) અવઝર (પવતની અંદરથી નીચે ઉતરતાં ઝરણુ), નિર્ગર (જમીનમાંથી વહેતાં ઝરણુ), ચિહ્નક-ચિખેલ (કાદવ મિશ્રિત પાણીવાળું જળાશય-ખાબોચિયું), પલવલ અથવા પોખર (ઘેડા પાણીવાળું જળાશય, તલાવડી), વમ્પી (ખેતરોવાળાં અથવા કિનારાવાળા સ્થાને) આદિ સ્થાનમાં પંચેન્દ્રિય તિય રહેતા હોય છે. તેથી તેઓ તે સ્થાને પરિગ્રહ કરે છે, એમ કહેવામાં આવ્યું છે. (, તer, ૬, નાગો વાવિ, પુરિળી, દિવા, ગુનાઢિયા, હા, સરસિયાગો, સરહદવંતિકાગો, રિતિયાઓ પિરિયા પતિ) કુવા, તળાવે, સરોવરો, નદીઓ આદિ સ્થાન પર પંચેન્દ્રિય તિયચ જીવેનાં રહે. ઠાણે હોય છે. તેથી તે સ્થાને ને તેઓ પરિગ્રહ કરે છે, એમ કહેવામાં આવ્યું છે. ચાર ખૂણાવાળા જળાશયને વાપી (વાવ) કહે છે. ગોળાકારના જળાશયને પુષ્કરિણી કહે છે. લાંબું પડેલું જે જળાશય હોય છે તેને દીધિકા કહે છે. વાંકાંચૂંકા જળાશયને શું જાલિકા કહે છે. સામાન્ય તળાવને સર કહે છે. એવાં સરવરેની શ્રેણિયાને સરપતિ કહે છે. સરોવરની પરમ્પરાથી જે સરપંક્તિઓ બને છે. તેમને સસ સરપક્તિ કહે છે. જળાશયમાંથી પાણી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ બહાર કાઢવા માટે જે નાળાએ મૂકેલાં હોય છે તેમને બિલપંક્તિ કહે છે. આ બધાં સ્થાને પર ચેન્દ્રિય તિય રહેતાં હોય છે. તેથી તેમના દ્વારા તેમને પરિગ્રહ કરાય છે, એમ કહેવામાં આવ્યું છે. (કારો[sanvarળના વન ઘઉંs sળા પરિમાહિરા માં તિ) જે સ્થાને વેલા, વક્ષે, ફળ અને ફલેથી સમૃદ્ધ હોય છે, જ્યાં યુવાન દંપતિ આદિ ક્રીડા કરતા હોય છે, એવી વાટિકાઓને આરામગૃહે કહે છે. પુષ્પાદિથી સુશોભિત વૃક્ષવાળાં સ્થાને ઉદ્યાન (બાગ) કહે છે. નગરની નજીક આવેલા વૃક્ષોના સમુહથી યુક્ત સ્થાનને કાનન કહે છે. ત્યાં ઉત્સવ ઉજવવા માટે લેકે એકઠાં થતાં હોય છે. નગ રથી દૂર આવેલા જંગલના પ્રદેશને વન કહે છે. જે સ્થાન પર એકજ જાતનાં વૃક્ષને સમૂહ હોય છે એવા સ્થાનને વનખંડ કહે છે. અનેક જાતનાં વૃક્ષોની હારે જયાં હોય છે એવા સ્થાનને વનરાજી કહે છે. ઉપર્યુક્ત સઘળાં સ્થાને પર પંચેન્દ્રિય તિય રહેતાં હોય છે. તેથી તે સ્થાને તેમના પરિસ્થાનાં સ્થાને કહ્યાં છે. (રામપરાપૂન લાફ, પરિણામો gamહિયારો અવંતિ). દેવકુલ (વ્યન્તર દેવસ્થાન વિશેષ), આશ્રમ (તાપસનું નિવાસ્થાન ) પ્રપા (પશાળા), સૂપ (તરા), ખાતિકા (ઉપરથી વિસ્તીર્ણ અને નીચેથી સાંકડી વિશાળ કુવા જેવી હોય છે તેને ખાતિકા કહે છે), પરખાતિકા (કિલ્લાની ચારે બાજુ પાણીથી ભરેલી ખાઈ–તે ઉપર અને નીચે સરખી પહોળી હોય છે), આદિ સ્થાનેને તેઓ પરિગ્રહ કરે છે. (વાર, ગાઢ, શ, જાર, રોપુ પરિજfજા મરિ) પ્રાકાર (કેટ), અટ્ટાલિકા (અટારી-કિલ્લાની ઉપર આવેલું આશ્રય સ્થાન) ચરિકા (પ્રાસાદથી કોટ સુધીને રસ્તે), દ્વાર (દરવાજા–ઘરમાં પ્રવેશ કરવાને માગ) ગેપુર (નગરમાં પ્રવેશ કરવાના દરવાજા) આદિ સ્થાને તેઓ પરિગ્રહ કરે છે. (પારાય, ઘર, વાણ, લેખ, બાવળા પરિવાણિયા મયંતિ) પ્રાસાદ (રાજમહેલ), ગૃહ (સામાન્ય ઘર), શરણુ (પર્ણકુટીર ), લયણ (પર્વતને કોતરીને બનાવેલું ઘર ), આપણુ (દુકાને બજાર) આદિ સ્થાનેને તેઓ પરિગ્રહ કરે છે. (ર્વિવાણા, હિતા, ર૩૧, , જમ્મુ, મહાપણો પરિચિા મવતિ) શિગડાના આકારના જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તેવા માર્ગને મુંગાટક કહે છે. ચતુષ્ક એટલે જ્યાં ચાર રસ્તા મળતા હોય એવું સ્થાન ચત્વર એટલે જ્યાં અનેક માર્ગે મળતા હોય એવું સ્થાન અથવા ચેક. ચતુર્મુખ એટલે ચાર કારોવાળું સ્થાન. મહાપથ એટલે જમાર્ગ. ઉપર્યુક્ત બધાં સ્થાનેને પંચેન્દ્રિય તિય પરિગ્રહ કરે છે. (s, ૨૬, જ્ઞાન, ગુના, શિી, થિણી, સી, દંભાળિયા વાહિયા મો પત્તિ) શકટ-બળદ વડે ખેંચાતું ગાડું, ઘેડાઓથી ખેંચાતે રથ, યાન (નૌક) ગિલિ (પુરુષે ખંભા ઉપર જેને ઉપાડીને ચાલે છે એવી નાની શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨OO Page #215 -------------------------------------------------------------------------- ________________ પાલખી ), યુગ્મ ( સિંહલદ્વીપમાં વપરાતું એક વાહન), થિલિ ( ઘેાડાગાડી ) શિખિકા ( શીખરના જેવા આકારથી આચ્છાદિત વાહન અથવા મેાટી પાલખી ), સ્વન્દ્વમાનિકા ( મ્યાને ) આદિ વાહનાના તેએ પરિગ્રહ કરતા હોય છે ( સ્રોફી) લાઢાના તાવડા, (સ્રો કાર્) લેાઢાની કડાહી, (જુદછુચ) કડછી આદિના પણ તે પરિગ્રહ કરે છે. ( મવળા ાિાિ મવત્તિ) એતિયચા દ્વારા ભવનેને પણ પરિગ્રહ કરાતા હોય છે. (તેત્રા, ફેવીકો, મનુસા, મનુન્નીઓ, તિવિમોળિયા, તિવિલોગિનીઓ પર ફિચાલો મતિ ) એજ પ્રમાણે દેવ, દેવીએ, મનુષ્યા, મનુષ્ય જાતિની એ, તિયા, તિય 'ચણીએ, આદિ પશુ તેમના વડે પરિગ્રહીત હોય છે. ( બાહ્વળ, ઘમળ, સમ મ`ડ, સત્તિાવિશ્વ નીતિચારૂં લુટારૂં પિિાર્ મતિ) આસન, શયન (શય્યા ), સ્તંભ, ભ’ડ ( ઉપકરણ ), સચિત્ત, અચિત્ત, અને મિશ્ર દ્રબ્યાના પણ તેમનાથી પરિગ્રહ કરાય છે. ( લે તેનદેનં ) ઇત્યાદિ. હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે પંચેન્દ્રિય તિય ચ ચેાનીના જીવે આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તે માર’ભ અને પરિગ્રહથી રહિત હૈાતા નથી. (નન્હા સિવિલનોળિયા જ્ઞા મનુસા વિ માળિયવા) પચેન્દ્રિયાની જેમ મનુષ્યા પણ ખારભ અને પરિગ્રહથી યુક્ત ડાય છે. મનુષ્યે। આરંભ અને પરિગ્રહથી રહિત હાતા નથી, એમ સમજવુ. (૫૫ વાળમંતર, લોડ્સ, વેમળિયા ના મલળવાથી સદ્દા તૈયન્યા) ભવનપતિ દેવાની જેમ વાનભ્યન્તર ધ્રુવા, જ્યાતિષી દેવા, અને વૈમાનિક વાને પણ આરભ અને પરિગ્રહથી યુક્ત સમજવા, કારણ કે તેઓ પણ પૃથ્વીકાયથી લઇને, સચિત્ત, અચિત્ત અને મિશ્ર પર્યન્તના દ્રબ્યાના પરિગ્રહ કરતા હેાય છે. સૂ. ૭ હેતુ કે સ્વરૂપ કા નિરૂપણ શ્રી ભગવતી સૂત્ર : ૪ હતુવક્તવ્યતા— "पंच हेऊ पण्णत्ता ” ઇત્યાદિ— સૂત્રા—( પ ંચદેવળજ્ઞા) હેતુ પાંચ કહ્યા છે. (સ'જ્ઞા) તે આ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે છે—(હેક બાળકૢ) એક હેતુ એટલે કે હેતુમાં વર્તીમાન પુરુષ એ છે કે જે હેતુને જાણે છે. ખીજો હેતુ એ છે કે જે (હેક' પસર) હેતુને દેખે છે. ત્રીજો હેતુ એ છે કે જે (ઢેલ' પુન્નર) હેતુ ઉપર સારી રીતે શ્રદ્ધા રાખે છે. ચાથા હેતુ એ છે કે જે (હે' મિસમાન ઇક્) હેતુની સારી રીતે પ્રાપ્તિ કરે છે. પાંચમા હેતુ એ છે કે જે (હેક' સમથમાં મરૂ) હેતુયુક્ત છદ્મસ્થ મરણને પ્રાપ્ત કરે છે. (4 ( ૫ ફૈઝ જ્ળત્તા ) હેતુ પાંચ કહ્યા છે ( ત'નન્હા ) તે આ પ્રમાણે છે—( દેવળા બાળકૢ) “ એક હેતુ ( અથવા હેતુમાં વર્તમાન પુરુષ) એ છે કે જે હેતુ દ્વારા જાણે છે, ” (ગાવ દેશળા ઇસમન્થમાળ' મરડ્ ) ત્યાંથી શરૂ કરીને “ જે હેતુ દ્વારા છદ્મસ્થ મરણને પ્રાપ્ત કરે છે તે પાંચમે હેતુ છે, ” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (ચ હૈ વળત્તા) હેતુ પાંચ કહ્યા છે. ( તંજ્ઞા) તે નીચે પ્રમાણે છે—( ્ક” ન નાળજ્જ ) “જે હેતુને જાણતા નથી, ” ત્યાંથી શરૂ કરીને (જ્ઞાવ અન્નાનમાં મચ્છુ ) અજ્ઞાન મરણુ પ્રાપ્ત કરે છે” ત્યાં સુધીના પાંચ હેતુ સમજવા. (પદ્મ હૈ વળત્તા ) હેતુ પાંચ કહ્યા છે. (વના) તે આ પ્રમાણે છે-( ્છનાળ બાળકૢ ) જે હતુ દ્વારા જાણુતા નથી, ” અહીંથી લઈને ( નાવ ફેકળા ત્રાળમાં મદ) “હેતુ દ્વારા અજ્ઞાન મરણુ પ્રાપ્ત કરે છે, ” ત્યાં સુધીના પાંચ હેતુ સમજવા. ( જ્ હેઝ વળત્તા, ત'ના) નીચે પ્રમાણે પાંચ અહેતુ કહ્યા છે-( મહેલ ગાળ૬, ભાગ દ્૩ હિમરનું મરડ્ ) “ જે અહેતુને જાણે છે, ” અહીંથી શરૂ કરીને “ જે અહેતુવાળું કેવલમરણ પામે છે,” ત્યાં સુધીના પાંચ અહેતુ સમજવા. (૧૨ અહે વળત્તા, તના) નીચે પ્રમાણે પાંચ અહેતુ કહ્યા છે( ફેઝળા જ્ઞાળા, નાવ શહેરળા દેવહિમરાં મદ્દ) જે અહેતુ દ્વારા જાણે છે, અહીંથી શરૂ કરીને “ જે અહેતુ દ્વારા કૈલિમરણ પામે છે, ” ત્યાં સુધીના પાંચ હેતુ સમજવા. (પૅચ દે વત્તા, ત'ના ) પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે—( અફેર ન ગાળતૢ, નાવ ગદ્દે છકનત્થમાં મમ્ ) અહેતુને જાણતા નથી, ” અહીંથી શરૂ કરીને “ જે અહેતુ છદ્મસ્થમરણ પ્રામ "" 63 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ કરે છે, ” ત્યાં સુધીના પાંચ અહેતુ સમજવા. ( વ'૨ અહેવત્તા) પાંચ અહેતુ કહ્યા છે, ( તંજ્ઞા ) તે આ પ્રમાણે છે( અહે′ળા ન નાગર, ગાય अहेउणा छ उमत्थमरणं मरइ ) “ જે અહેતુ દ્વારા જાણતા નથી, ” અહીથી શરૂ કરીને “ જે અહેતુ દ્વારા છદ્મસ્થમરણ પ્રાપ્ત કરે છે, ” ત્યાં સુધીના પાંચ અહેતુ સમજવા. ( ક્ષેત્રે અંતે ! સેવં મતે ! ત્તિ ) હૈ ભદન્ત ! આપનું કથન સથા સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તેમાં શંકાને માટે અવકાશ જ નથી. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને બેસી ગયા. ટીકા છદ્મસ્થાવસ્થાની અપેક્ષાએ નારક આદિ જીવે, હેતુ દ્વારા વ્યવહાર કરનાર હાવાથી તેમને પેાતાને જ હેતુરૂપે કહેવામાં આવે છે. તેથી હેતુના ભેદો દર્શાવવાને માટે સૂત્રકારે આ પ્રકરણના પ્રાર′ભ કર્યો છે ( વજ્ હે વળત્તા ) હેતુ પાંચ બતાવ્યા છે, ( સંજ્ઞા) જે આ પ્રમાણે છે-( દેવ जाइ, हे पासइ, हे बुज्नइ, हेउ' अभिसमागच्छर, हेउ छमत्यमरणं मरइ ) આ સૂત્રમાં હેતુમાં વર્તમાન પુરુષને જ હેતુરૂપે દર્શાવવામાં આવેલ છે, કારણ કે તે હેતુ જ્ઞાનથી અભિન્ન હાય છે. કહેવાનું તાત્પય` એ છે કે પિરણામ અને પરિણામીમાં અથવા ગુણ અને ગુણીમાં અમુક રીતે અભેદ માનવામાં આવે છે. “ હતુ સાધ્યની સાથે અવિનાભાવી ડાય છે” એટલે કે હેતુ સાધ્ય વિના સંભવી શકતા જ નથી—એવું હેતુનું જ્ઞાન જ્ઞાની આત્માથી ભિન્ન હેાતું નથી, કારણ કે જ્ઞાન આત્માના ગુણ છે. આ રીતે હેતુ જ્ઞાનથી અભિન્ન હાવાને કારણે, જ્ઞાની પુરુષને પોતાને જ અહી' હેતુરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે હેતુ ક્રિયાના ભેદથી પાંચ પ્રકારના હાય છે, જે પ્રકારે આ પ્રમાણે છે (ફેલ' બાળ૬) જે હેતુને પેાતાના સાધ્યની સાથે અવિનાભાવરૂપે જાણે છે, એટલે કે તે વ્યક્તિ એ વાતને જાણે છે કે હેતુ સાધ્યના વિના સ ંભવતા નથી-હેતુ સાધ્યના વ્યાપ્ય હાય છે-તે પાતાના સાધ્યના નિશ્ચય કરાવનારો હાય છે. સમ્યગ્રંષ્ટ હાવાને કારણે જે આ રીતે હેતુને વિશેષરૂપે સારી રીતે જાણે છે. એજ વાતને ( ઘેલું જ્ઞાTM ) દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. કહેવાનું તાત્પય એ છે કે આ પાંચ પ્રકારના જે હેતુ છે એટલે કે આ પાંચ પ્રકારના હેતુ. એમાં વમાન જે પુરુષ છે, તે સમ્યગ્દૃષ્ટિ હાય છે, એવું સમજવું ( મિથ્યાદૃષ્ટિનું વર્ણન હવે પછી કરવામાં આવશે, અત્યારે તેા સભ્યષ્ટિનું જ વણુન ચાલી રહ્યું છે, એમ સમજવું. (હેલું ઘ૬) જે હેતુને પેાતાના શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ સાધ્યની સાથે અવિનાભાવરૂપે સામાન્ય રીતે દેખે છે તે હેતુને બીજો ભેદ છે. ( ગુજ્જ) હેતુ પિતાના સાધ્યની સાથે અવિનાભાવરૂપે રહીને જ હેત રૂપે પ્રકટ થાય છે, એવી જે શ્રદ્ધા રાખે છે, તેને હેતુને ત્રીજો ભેદ કહ્યો છે. અહીં “g ' ધાતુને “સમ્યફ શ્રદ્ધા કરવી ” એવો અર્થ કરવાનો છે. ( 4 મિરાછા) સાધ્યની સિદ્ધિમાં તેને ઉપગ કરવાથી જે તેને પ્રાપ્ત કરી લે છે, આ ચેાથે હેતુ છે. (હે જીવનરથમ નર) અધ્યવસાય આદિ હતુ કે જે મરણના કારણ હોય છે, તેના સંબંધથી છદ્મસ્થમરણને પણ હતરૂપે પ્રકટ કર્યું છે. જે આ પ્રકારના હેતુરૂપ છઘસ્થમરણને પ્રાપ્ત કરે છે, તેને પાંચમો હેતુ કહ્યો છે. કેવલિમરણને અહીં હિતમાં સમાવેશ કરવામાં આ નથી, કારણ કે તે અહેતુક હોય છે. તથા અજ્ઞાનમરણને પણ હેતુમાં સમાવેશ કરાયો નથી, કારણ કે અજ્ઞાનીએ-મિથ્યાષ્ટિએ –એવું મરણ પ્રાપ્ત કરે છે. છઘસ્થમરણ સમ્યજ્ઞાનીઓ પામે છે. અજ્ઞાનમરણનું પ્રતિપાદન આગળ કરવામાં આવશે. આ રીતે છમસ્થમરણને પાંચમે હેતુ કર્યો છે. હવે સૂત્રકાર બીજી રીતે હેતુઓનું પ્રતિપાદન કરે છે–( પurat ) હે ગૌતમ ! હેતુ પાંચ કહ્યાં છે, (નંદા) જેવાં કે (૩ળા જરૂ, ગાવ જેવા મધમાં મર) અનુમાનત્થાપક હેતુ દ્વારા જે અનુમેય પદાર્થને સાધ્યને સમ્યગ્દષ્ટિ હોવાથી જાણે છે, તે પહેલે હેતુ છે. એ જ પ્રમાણે જે હેતુ દ્વારા સામાન્ય રૂપે સાધ્યને દેખે છે, તે બીજે હેતુ છે. એ જ પ્રમાણે જે હેત દ્વારા તેના સાધ્યા પર શ્રદ્ધા રાખે છે, તે ત્રીજો હેતુ છે. હેતુ દ્વારા જે સાધ્યાર્થીને પ્રાપ્ત કરે છે તે એ હેતુ છે. અને અકેવલી હોવાને કારણે જે પ્રશસ્ત અધ્યવસાય આદિરૂપ હેતુ દ્વારા સ્થમરણ મરે છે, તે પાંચમો હેતુ છે, હવે મિથ્યાષ્ટિને અનુલક્ષીને પાંચ પ્રકારના હેતુઓનું પ્રતિપાદન કરવામાં આવે છે-(Gર guત્તા) ક્રિયાના ભેદથી પાંચ હેતુ કહ્યા છે, (રંગા) જે આ પ્રમાણે છે-(૬નાગરૂકાવ કન્નાઇમાં મરવું) મિથ્યાદષ્ટિ પુરુષનેજ અહીં હેતુપદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે કારણ કે તે હેતુ દ્વારા વ્યવહાર કરનારે હોય છે. (દેતું જ્ઞાનારિ ) માં જે “ન” ને પ્રયોગ કુત્સા (નિન્દા ) ના અર્થમાં કરાયેલ છે. મિચ્છાદૃષ્ટિ જીવ હેતને સારી રીતે જાણત નથી પણ વિપરીત રીતે જાણે છે કહેવાનું તાત્પર્ય એ છે કે સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ ધરાવનાર હેતુને જ સાચે હેતુ કહે છે. કહ્યું પણ છે કે ( નાખ્યવિનામવિત્વેર નિશ્ચિત દેaઃ) અન્યતીર્થિકે જે પ્રમાણે માને છે તે પ્રમાણે હેતુ ત્રિરૂપયુક્ત કે પાંચ રૂપયુકત નથી. તેથી મિથ્યાષ્ટિ જીવ હેતુનાં સાચા સ્વરૂપથી અજ્ઞાત હોય છે અને હેતુનું જે વાસ્તવિક સ્વરૂપ હેતું નથી, તેને વાસ્તવિક સ્વરૂપ રૂપે સ્વીકારે છે બીજે હેતુ એ છે કે જે હેતુને સમ્યક રૂપે દેખતે નથી-અસમ્યફ રૂપે દેખે છે. ત્રીજો હેત એ છે કે જે સમ્યક રૂપે હેતની શ્રદ્ધા કરતું નથી–એટલે કે તે અસમ્યક રૂપે હેતુની શ્રદ્ધા કરે છે. ચોથે હેત એ છે કે જે સમ્યક રૂપે હેતુને પિતાના સાધ્યની સાથે પ્રાપ્ત થયેલ પણ માનતો નથી એટલે કે અસખ્ય રૂપે પ્રાપ્ત થયેલ માને છે. અપ્રશસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ અધ્યવ્યવસાય આદિ હેતુ સહિત અજ્ઞાન મરણ મરવું તે પાંચમો હેતુ છે. આ પ્રકારનું મરણ સમ્યગ્દાની મરતે નથી, પણ મિથ્યાષ્ટિ જ આવું મરણ (અજ્ઞાન મરણ) પ્રાપ્ત કરે છે. હવે સૂત્રકાર મિથ્યાદષ્ટિને અનુલક્ષીને બીજી રીતે હેતુઓનું પ્રતિપાદન કરે છે. (વંજ = gumત્તા) હેતુ પાંચ કહ્યાં છે, (સંહ) જે આ પ્રમાણે છે-હેવાળ વાળરૂ, ૩ કળા જાળમvi મર) અહીં પણ “ર” ને પ્રયોગ કુત્સા (નિંદા) ના અર્થમાં થયો છે. તેથી જે અસમ્યક રૂપે સાધને હેતુ દ્વારા જાણે છે, અસમ્યક્ રૂપે સાધ્યને હેતુ દ્વારા દેખે છે, જે અસમ્યક રૂપે સાધ્યની હેતુ દ્વારા શ્રદ્ધા કરે છે, જે અસભ્ય રૂપે સાધ્યને હેતુ દ્વારા પ્રાપ્ત કરે છે, અને જે અપ્રશસ્ત હેતુથી યુક્ત અજ્ઞાન-મરણને પ્રાપ્ત કરે છે, એવા પાંચ હેતુ સમજવા. હેતુઓથી વિપરીત એવા અહેતુઓનું સૂત્રકાર હવે પ્રતિપાદન કરે છે–વંર દે પumત્તા) હે ગૌતમ પાંચ અહેતુ કહ્યા છે, ( સંગël ) જે આ પ્રમાણે છે, અહીં કેવલી ભગવાનને અહેતુ રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ પ્રત્યક્ષાત્મક જ્ઞાનવાળા હોવાથી અહેતુ વ્યવહારી હોય છે. એટલે કે તેઓ હેતુ દ્વારા પિતાનો વ્યવહાર ચલાવતા નથી. કિયાભેદની અપેક્ષાએ અહેતુના પાંચ પ્રકાર કહ્યા છે-કેવલી ભગવાન સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ અનુમાનનો આધાર રાખ્યા વિના જ ધૂમાદિકને અહેતુ રૂપે જાણે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકનું અવલોકન કરે છે, અહેતુ રૂપે તેઓ ધૂમાદિકની શ્રદ્ધા કરે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકને પ્રાપ્ત કરે છે, અને કઈ પણ જાતના હેતુ વિના જ, અનુપમ આયુષ્યવાળા હોવાથી તેઓ કેવલિમરણ પ્રાપ્ત કરે છે. કઈ પણ પ્રબળ નિમિત્ત દ્વારા તેમનું આયુષ્ય વચ્ચેથી છેદા, ભેદાતું નથી, તેથી ભયંકરમાં ભયંકર મરણનાં નિમિત્તો મળવા છતાં, પૂર્ણ આયુષ્ય ભેગવ્યા પહેલાં તેમનું મરણ થતું નથી. તે કારણે કેવલિમરણને નિહેતુક કહ્યું છે. આ રીતે પૂર્વોક્ત પાંચ પ્રકારના કેવલીને અહેતુ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. - હવે સૂત્રકાર અહેતુઓનું બીજી રીતે પ્રતિપાદન કરે છે-( પંઘ પત્તા) પાંચ અહેતુ કહ્યા છે, જેવાં કે (બ) જ્ઞાનરૂ, જ્ઞાવ કકળા ક્રામિણે મારૂ) કેવળી ભગવાન કેવળજ્ઞાની હોય છે. તેથી તેઓ સમસ્ત વસ્તુઓને (ફુરતામઢવવત્ત) હાથમાં રહેલા આમળાંની જેમ પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સ્પષ્ટ રૂપે જાણે છે. આ રીતે જાણવામાં તેઓ હેતુરૂપે કોઈપણ વસ્તુનો ઉપચોગ કરતા નથી, તેથી તેમને અહેતુ રૂપે જ માનવામાં આવેલ છે. તથા તેઓ સમસ્ત વસ્તુઓનું અવલોકન કોઈ પણ હેતુની સહાયતા વિના જ કરે છે. ધૂમાદિક હેતુઓની શ્રદ્ધા અહેતુ ભાવે જ તેમને થતી હોય છે. તથા ધૂમાદિક હેતુઓને તેઓ અહેતુ રૂપે જ પ્રાપ્ત કરે છે. ઉપકમને અભાવ હોવાથી તેઓ કેવલિમરણ પ્રાપ્ત કરે છે, કારણ કે કેવલિમરણ નિહેતુક જ હોય છે. હવે સૂત્રકાર વ્યતિરેક દ્વારા પાંચ અહેતુઓનું પ્રતિપાદન કરે છે-તે પાંચ અહેતુઓ આ પ્રમાણે છે-( જ જ્ઞાન, જાવા દે છ૩મરથમ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ મg) અહિત દ્વારા વ્યવહાર કરનારના જ્ઞાનાદિકના ભેદથી પાંચ પ્રકાર છે ધૂમાદિક લક્ષણે જ અનુમાનના પ્રાદુર્ભાવક (પ્રકટ કરનાર) છે,” એવી એકાન્ત (એક તરફી) માન્યતાને તેઓ માનતા નથી. આ રીતે જેઓ તેમને સર્વથા અહેતુભા જાણતા નથી પણ એવું કંઈક અંશે જાણે છે, આ અહે તુને પહેલે પ્રકાર સમજ. આ પ્રમાણે માનવાનું કારણ એ છે કે અહીં “a”ને અલપનિષેધાર્થક તરીકે પ્રયોગ કરવામાં આવ્યું છે. અવધિજ્ઞાનવાળો જ એવું જાણી શકે છે. અવધિજ્ઞાન આદિ ક્ષાપશમિક જ્ઞાન છે, તે કારણે તે પૂર્ણજ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન તે માત્ર કેવળજ્ઞાન જ છે. કેવળજ્ઞાન સિવાયના જ્ઞાનને અંશતઃ જ્ઞાનરૂપ કહેલ છે. તેથી અવધિજ્ઞાની આદિ ધૂમાદિકને સર્વથા અહેતુભાવ રૂપે જાણતા નથી પણ થોડે અંશે જ અહેતુભાવ રૂપે જાણે છે. એ જ રીતે તેઓ તેને સર્વથા અહેતુરૂપે દેખતા (અવકતા) નથી, પણ થોડે અંશે જ અહેતુ ભાવરૂપે તેમને દેખે છે, એ જ પ્રમાણે તેઓ તેમને સર્વથા અહેતુરૂપે પિતાની શ્રદ્ધાને વિષય બનાવતા નથી પણ ડે અંશે જ પિતાની શ્રદ્ધાનો વિષય બનાવે છે, તથા ડે અંશે જ અહેતુરૂપે તેઓ તેમને પ્રાપ્ત કરે છે. સર્વથા અહેતુરૂપે પ્રાપ્ત કરતા નથી. જો કે ઉપકમના કારણરૂપ અધ્યવસાય આદિના અભાવે તેઓ અહેસુમરણ મરે છે, છતાં પણ તેમના તે મરણને કેવલિમરણ કહેવામાં આવતું નથી પણ છદ્મસ્થ મરણ જ કહેવાય છે, કારણ કે તેઓ કેવળજ્ઞાની હોતા નથી પણ ઇધરથ જ હોય છે. વળી તેમના મરણને અજ્ઞાન મરણ પણ કહી શકાય નહીં. સૂત્રકાર બીજી રીતે અહેતુઓનું પ્રતિપાદન કરે છે–(jર અક ઇત્ત) પાંચ અહેતુ કહ્યા છે, તે નીચે પ્રમાણે છે-( ૩ = ગા, ગાવ શsm કમરથમ મર) અહીં બધા વાક્યોમાં “ર” અલ્પાર્થક છે. એનો અર્થ પણ પૂર્વોક્ત સૂત્રોની જેમ સમજ. અવધિજ્ઞાન આદિ ક્ષાપશમિક જ્ઞાન છે પૂર્ણ જ્ઞાન નથી. તેથી અવધિજ્ઞાન આદિથી યુક્ત આત્મા સાધ્યને અહેત દ્વારા જાણતો નથી–એટલે કે જાણે છે. અને તે આ રીતે થેડે અંશે જ જાણે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે, સંપૂર્ણ રીતે જાણતું નથી, એ અર્થ અહીં ગ્રહણ કરે. એ જ પ્રમાણે પછીનાં ત્રણ પદને અર્થ પણ સમજ, તેઓ છદ્મસ્થમરણ મરે છે, કારણ કે તેઓ અવધિજ્ઞાન આદિ જ્ઞાનવાળા હોય છે. તેથી ઉપકમના કારણને અભાવે તેમનું મરણ છદ્રસ્થ મરણ ગણાય છે. વળી તેઓ અજ્ઞાની મિથ્યાષ્ટિ હોતા નથી તેથી તેમના મરણને અજ્ઞાન મરણ કહી શકાય નહીં. તેઓ કેવળજ્ઞાની હતા નથી તેમને મરણને કેવલિમરણ પણ કહેતા નથી. ભગવાનની આ પ્રકારની દેશના સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું “લે અને ઈત્યાદિ. હે ભદન્ત આપની વાત સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેમને સ્થાને બેસી ગયા. એ સૂત્ર ૮ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાને પાંચમાં શતકને સાતમે ઉદ્દેશક સમાપ્ત . પ-૭ છે આઠર્વે ઉદેશક કે વિષય કા વિવરણ – પાંચમાં શતકના આઠમા ઉદ્દેશકનો આરંભ – પાંચમાં શતકના આઠમાં ઉદ્દેશકના વિષયોનું સંક્ષીપ્ત વિવરણ મહાવીર પ્રભુના શિષ્ય નારદ-પુત્ર અને નિગ્રંથી–પુત્ર વચ્ચે યુદ્ધના વિષયમાં સંવાદ. નારદ-પુત્રની સાથે નિર્ચથી પુત્રની વિસ્તારપૂર્વક ચર્ચા થાય છે. ચર્ચાનો વિષય એ છે કે શું સમસ્ત પુદ્ગલ સાર્ધ (અર્ધભાગ યુક્ત) છે? મધ્યભાગ યુક્ત છે? પ્રદેશ યુક્ત છે? અંતે નારદ-પુત્ર દ્વારા નિગ્રંથી પુત્રના કથનને સ્વીકાર કરવામાં આવે છે, એવું પ્રતિપાદન. પુલની સાર્ધતા આદિ વિષે જાણવાની નારદ-પુત્રની જિજ્ઞાસા અને નિર્ચ થી પુત્ર દ્વારા આ વિષયમાં તેમને જે વાત સમજાવવામાં આવી હતી તેનું વર્ણન. પલેની અલગ અલગ રૂપે અપેક્ષાકૃત ન્યૂનાધિકતા, નિર્ચથી-પુત્ર પાસે નારદ-પુત્રની ક્ષમાયાચના, જીવની વૃદ્ધિ, હાસ અને યથાવસ્થાન (અવસ્થિતિ) વિષે ગૌતમને પ્રશ્ન અને તે પ્રશ્નનું સમાધાન, નારકોથી લઈને વિમાનિક દેવે વિષેના પૂર્વોકત પ્રશ્નોનું પ્રતિપાદન, સિદ્ધોની વૃદ્ધિ હાસ અને સ્થિરતા વિષે વિચાર, જીવોની સર્વ કાળમાં અવસ્થિતિનું કથન. નારકોની વૃદ્ધિ અને હા મ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી, તથા અવસથાન ૨૪ મુહૂર્ત સુધી હોવાનું કથન. એ જ પ્રમાણે સાતે નરક સંબંધી વિશેષતાનું કથન, અસુરકુમાર, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂછિમ, ગર્ભાજ, વાનવન્તર, જોતિષિક, સૌધર્મ, ઇશાન આદિના દેવેની વૃદ્ધિ, હાસ અને સ્થિરતાની વિચારણા, એ જ પ્રમાણે સિદ્ધો વિષે પણ વિચારણા, જી શું ઉપચય સહિત હોય છે ? અને જો શું અપચય સહિત હોય છે ? એવો પ્રશ્ન “ નિરૂપચય અને નિરપચયરૂપ હોય છે,” એ ઉત્તર. સિદ્ધો વિષે પણ એજ પ્રકારની વિચારણું, કાળની અપેક્ષાએ જીવમાત્રને લાગુ પડતી આ પ્રકારની બાબતોની વિચારણા. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલકે સ્વરૂપમાનિરૂપણ पुद्गल वक्तव्यता“તે ક્યારે તેમાં નમi ” ઈત્યાદિ– સ્વાર્થ—(તેoi #ાહે તે મuot) તે કાળે અને તે સમયે (સાય. િત્તામં નચરે ફોઘા) રાજગૃહ નામે નગર હતું. (ઝાવ ના પવિચા) પરિષદ પાછી ફરી ત્યાં સુધી સમસ્ત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવો. ( તેને कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी गारयपुत्ते णाम થનારે રૂમ નવ વિરુ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના નારદ-પુત્ર અણગાર નામના શિષ્ય હતા. તેઓ ભદ્ર પ્રકૃતિવાળા હતા, (યાવત્ ) તપ અને સંયમ પૂર્વક વિચારતા હતા (તેનું શાળ तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जाव अंतेवामी नियंठीपुत्ते णामं अणगारे પૂજારૂમg વાવ વિ ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નિબળી પુત્ર અણગાર નામના બીજા પણ એક શિષ્ય હતા. તેઓ પણ પ્રતિ ભદ્ધ આદિ ગુણવાળા હતા અને તપ અને સંયમ પૂર્વક વિચરતા હતા. (तएण से नियंठीपुत्ते अणगारे जेणामेव नारयपुत्ते अणगारे, तेणामेव उवागच्छद, વઘાછિત્તા તારાપુર ખTI ud વાસી) ત્યારબાદ (પરિષદ વિખરાયા પછી) જ્યાં નારદપુત્ર અણગાર વિરાજમાન હતાં ત્યાં નિગ્રંથીપુત્ર અણગાર આવ્યા. ત્યાં આવીને તેમણે નારદપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું(सव्वपोग्गला ते अज्जो ! किं सअड्ढा, समज्झा, सपएसा, उदाहु अणड्ढा, અમા, માણા?) હે આર્ય ! આપના મતાનુસાર શું સમસ્ત પુદ્ગલે અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત છે? અથવા અર્ધભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત છે? (ગનો ત્તિ નાશg अणगारे नियंठिपुत्तं अगणारं एवं वयासी-सव्वे पुग्गला मे अज्जो ! स अड्ढा, સમક્ષા, સાણસા, ળો અઢા, અમાસા, કપાસા) “હે આર્ય ! ” એવું સંબોધન કરીને નારદપુત્ર અણગારે નિર્ચથીપુત્ર અણગારને એવું કહ્યું કે મારી માન્યતા અનુસાર સમસ્ત પુલિ અર્ધભાગ સહિત મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત હોય છે, તેઓ અધભાગ રહિત, મધ્યભાગ રહિત અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ રહિત હોતા નથી. ( agi તે નિયંત્રિપુત્તે ઉજરે અને પર્વ વચારી ) ત્યારે તે નિગ્રંથીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું-( શરૂ તે કરો! નવ વોરા કઢા, સમકા, સTH, ળો અઢ, અમરજ્ઞા, પuT) હે આર્ય ! જે આપની માન્યતા મુજબ સમસ્ત પદ્રલો અર્ધભાગ સહિત હોય, મધ્યભાગ સહિત હોય, પ્રદેશ સહિત હોય, અર્ધભાગ રહિત ન હોય, મધ્યભાગ રહિત ન હોય અને પ્રદેશ રહિત ન હોય, (किं दव्वादेसेण अज्जो सव्व पोगला स अड्ढा, समज्ज्ञा, सपएसा, णो अणड्ढा, भमज्झा, अपएसा, खेत्तादेसेण अज्जो ! सव्व पोग्गला स अड्ढा, तहचेव। જાણે આજનો ! રેવ માવલે સો ! ?) તે હે આર્ય ! આપ શું દ્રવ્યની અપેક્ષાએ એવી માન્યતા ધરાવે છે એટલે કે શું આપ દ્રવ્યની અપેક્ષાએ એવું કહે છે કે સમસ્ત પુલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશ સહિત હોય છે, અર્થ, મધ્ય અને પ્રદેશથી રહિત નથી? અથવા હે આર્ય ! આપ શું ક્ષેત્રની અપેક્ષા એ એવું કહે છે કે સમસ્ત પકલ અર્ધભાગ આદિથી યુક્ત છે? અથવા હે આર્ય ! આપ શું કાળની અપેક્ષાએ પૂર્વોક્ત માન્યતા ધરાવે છે? અથવા આપ ભાવની અપેક્ષાએ એ પ્રકારની માન્યતા ધરાવે છે ? (ત નારાપુરે બારે નિયટિપુ મારાં પર્વ વરાણી) ત્યારે નારદપુત્ર અણગારે નિગ્રંથી પુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું ( दव्वादेसेण वि मे अज्जो! सव्वपुग्गला, सअडूढा, समझा, सपएसा, णो अणढा, अमज्झा, अपएसा खेत्तादेसेण वि, कालादेसेण वि, भावादेसेण वि ga વ) હે આર્ય! અમારી માન્યતા મુજબ દ્રવ્યની અપેક્ષાએ પણ સમસ્ત પદ્ગલ અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત છે, અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત નથી ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ અમે સમસ્ત પુલને ઉપર કહ્યા પ્રમાણે અર્ધભાગ આદિથી યુક્ત છે એમ માનીએ છીએ. (ત તે નિયંત્રિપુરે કાળારે નારयपुत्तं अणगारं एवं वयासो-जइण हे अज्जो ! व्वादेसेण सव्व पोग्गला स અઢા, ઉમરા, માણસા, જો કઢા, ઉમરા, કાપવા-પડ્યું તે પરમાણુ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ सपएस, પોઢે વ સ પૂછ્હે, મળ્યે, સપ્તે, નો બળઢે, મો, અણ્યે ) નારદ. પુત્ર અણુગારનું આ પ્રકારનું કથન સાંભળીને, નિગ્રંથીપુત્ર અણુગારે તેમને આ પ્રમાણે કહ્યું-હે આ ! આપની માન્યતા અનુસાર જો દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલેાને અભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવામાં આવે અને તેમને અર્ધ ભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત માનવામાં ન આવે, તે એક પરમાણુ પુદ્ગલ કે જે અભાગ, મધ્યભાગ અને પ્રદેશ રહિત છે, તેને પણ અભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવેા પડશે, તેને અભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત માની શકાશે નહીં એજ પ્રમાણે (નફળ અનો! વેત્તા?મેળવિ સબોળચા સપ્રટ્ઠા, સમજ્ઞા, વ' તે વઘ્યો તે વ પોશણે સદૂઢે, સમો, સપ્તે) હે આય! જો ક્ષેત્રની અપેક્ષાએ પણ સમસ્ત પુદ્ગલેને અભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવામાં આવે, તે પુદ્ગલ પરમાણુ કે જે આકાશના એક પ્રદેશમાં રહેલ હોય છે તેને પણ અભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવું પડશે, તેને અન, અમધ્ય અને દેશી માની શકાશે નહીં. (નફળ અનો! જાહારેમેન ભગવોરા સદા, સમજ્ઞા, મલ્લા) હે આય! જે કાળની અપેક્ષાએ સમસ્ત પુèાને અધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવામાં આવે, ( વ તે વાલમર્યાદા વિશેઢે સહકે, ભ્રમન્ને) તે એક સમયની સ્થિતિવાળા પુલને પણુ અભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવું પડશે. (જ્ઞ'નો ! માવામાં કકરો હા सअड्ढा, समज्झा, सपएमा एवं ते एगगुणकालए वि पोग्गले सअइढे, समझे, સપણે તે ચે) હું આ ! જો ભાવની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલેને અર્ધભાગ સહિત અને પ્રદેશ સહિત માનવામાં આવે, તે કૃષ્ણગુણના એક અશ વાળા પુદ્ગલને પણુ અભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવું પડશે. તેને અધ ભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત માની શકાશે નહીં ( તેલ' ન મનરૂ, સો ન ત્તિ-વાટેલાં વિ સવ્વ ોમા પગા, સુત્રા, સપ્ત, નો અઙૂઢા, અમન્ના, અણ્ણા-ય. વેજ્ઞજાહ આવાલેસેળ વિત ન નિષ્ઠા) અને જો તમારી માન્યતા અનુસાર એવું ન શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ હોય, તે આપ એવું જે કહો છો કે “ દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલ અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત છે, અર્ધભાગ રહિત; મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત નથી.” એજ પ્રમાણે ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ આપ પૂર્વોક્ત માન્યતાજ ધરાવે છે, આપની તે માન્યતા અસત્ય સિદ્ધ થાય છે. (તof સે નાથપુ મારે નિયંત્રિપુરં મનોરં ga वयासी-णो खलु देवाणुप्पिया ! एयम8 जाणामो, पासामो, जइण देवाणुप्पिया णो गिलाएंति परिकहित्तए, त इच्छामि ण देवाणुप्पियाणं अतिए एयमढे सोच्चा નિષ્ણ જ્ઞાનત્તર) નિચેથીપુત્ર અણગારનું આ પ્રકારનું યુક્તિયુક્ત (દલીલથી અને પ્રમાણે દ્વારા સમજાવવામાં આવેલ) કથન સાંભળીને નારદપુત્ર અણુગારે તેમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અમે આ અર્થને (વિષયને) જા નથી અને દેખે નથી. તે આપ જે આ વિષયને અધિક સ્પષ્ટતાપૂર્વક સમજાવવાની કૃપા કરો (આપને એમ કરવામાં કોઈ તકલીફ ન હોય તે) તો હું આપની પાસે આ વિષયને સાંભળીને, તથા સમજીને તેને હદયમાં ઉતારવા માગું છું. (તણ તે નિયંત્રિપુરે નારે નારાપુ વાળા પર્વ કાસી) ત્યારે નિર્ચથીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે ह्यु-दव्वादेसण वि मे अज्जो ! सव्वे पोग्गला सपएसा वि अपएसा घि) આય ! અમારી માન્યતા મુજબ (મારી સમજણ પ્રમાણે) દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુલ પ્રદેશ સહિત પણ હોય છે અને પ્રદેશ રહિત પણ હોય છે. કારણ કે (બરા) દ્રવ્ય અનંત હોય છે. (ત્તાક રિ, ' જેવ-જા જ , મવાળ વ વ ) ક્ષેત્રની અપેક્ષાએ પણ એવું જ છે, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ એવું જ છે. તેને શ્વો સારે છે ત્તિઓ નિયમ ઘણે) જે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશ રહિત હોય છે, તે નિયમથી જ ક્ષેત્રની અપેક્ષાએ પણ પ્રદેશ રહિત હોય છે, (ારો , અgણે) અને કાળની અપેક્ષાએ તે પ્રદેશ સહિત હોય પણ છે અને નથી પણ હોતું. આ રીતે કાળની અપેક્ષાએ પ્રદેશ યુકતતાને વિકલપે સ્વીકાર કર્યો છે. એ જ પ્રમાણે (માવો) ભાવની અપેક્ષાએ પણ ( શિવ BJgણે ઉત્તર ભાણે) પ્રદેશ યુકતતાને વિકલ્પે સ્વીકાર કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ને ત્તઓ અTuસે રે વો હિચ પvણે હિચ મvgણે) જે પુલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશ રહિત હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશ સહિત પણ હોઈ શકે છે અને પ્રદેશ રહિત પણ હોઈ શકે છે. (૪ો મચાણ, માવો મળg, ઘા રો ઢગો) કાળની અપેક્ષાએ અહીં વિકપે પ્રદેશ. યક્તતા સમજવી, ભાવની અપેક્ષાએ પણ વિકલ્પ પ્રદેશ યુકતતા સમજવી. જે પ્રમાણે ક્ષેત્રને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે કાળની અપેસાએ અને (માવો) ભાવની અપેક્ષાએ પણ કહેવું જોઈએ. (જે હવળો सपएसे से खेतओ सिय सपएसे सिय अपएसे-एव कालो भावओ वि )२ પદ્રલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશયુકત હોય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત પણ હોઈ શકે છે અને પ્રદેશ રહિત પણ હોઈ શકે છે. કાળની અપેક્ષાએ તથા ભાવની અપેક્ષા એ પણ એમ જ સમજવું. (જે ઉત્તમ રૂપરે રે સૂત્રો नियमा सपएसे, कालओ भयणाए, भावओ भयणाए-जहा दव्यओ तहा कालो મારો વિ) જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશ સહિત હોય છે, તે પ્રદેશની અપેક્ષાએ પણ અવશ્ય પ્રદેશ સહિત હોય છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ પ્રદેશયુકત પણ હોઈ શકે છે અને પ્રદેશ રહિત પણ હોઈ શકે છે. દ્રવ્યની અપેક્ષાએ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે કાળ અને ભાવની અપેક્ષાએ પણ સમજવું. (ge fણ of મંતે ! પોઢામાં સૂવાदेसेणं खेत्तादेसेणं कालादेसेणं भावादेसेणं सपएसाणं अपएसाणं कयरे कयरेहितो जाव વિસાયિા વા) હે ભદન્ત ! દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પ્રદેશયુકત અને પ્રદેશ રહિત એવા આ પુલમાંથી કયાં પુલ કેના કરતાં વધારે છે? (યાવતુ) કયાં પુલો કેના કરતાં વિશેષાધિક છે ? ( નાજagar !) હે નારદપુત્ર ! (સગોવા વાળા ભાષામાં પ્રાણા) જે પગલે ભાવની અપેક્ષાએ પ્રદેશ રહિત છે. તે પલે સૌથી ઓછાં છે (ારાણમાં ગઝTળા ) કાળની અપે. ક્ષાએ જે પુલે પ્રદેશ રહિત છે, તેઓ તેના કરતાં અસંખ્યાત ગણા છે. (હારે અાપણા મલેરાળા) દ્રવ્યની અપેક્ષાએ જે પુલે પ્રદેશ રહિત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ છે, તેઓ કાળની અપેક્ષાએ પ્રદેશ રહિત પુલો કરતાં અસંખ્યાત ગણે છે. (વેત્તાનું સપના લકઝrળા) ક્ષેત્રની અપેક્ષાએ જે પુદ્ગલે પ્રદેશ રહિત છે, તેઓ તેના કરતાં પણ અસંખ્ય ગણે છે. (વેરા વેવ રાજુલા હવે સTળા) તથા જે પુલે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુકત છે. તેઓ તેનાં કરતાં પણ અસંખ્યાત ગણે છે. (દવા સત્તા વિસાફિયા) દ્રવ્યની અપેક્ષાએ જે પુદ્ગલેને પ્રદેશયુકત કહ્યાં છે, તેઓ તે પુલે કરતાં થોડાં વિશેષાધિક છે. (ાસ સાણસા સાચા) કાળની અપેક્ષાએ જે પદ્રને પ્રદેશયુકત કહ્યાં છે, તેઓ પૂર્વોકત વિશેષાધિક પુલે કરતાં પણ વિશેષાધિક હોય છે. (મારેof agga વિશેષાવિા) તથા ભાવની અપે. થાએ જે પદ્રલે પ્રદેશકતા હોય છે, તેઓ પૂર્વોકત વિશેષાધિક પલે કરતાં પણ વિશેષાધિક હોય છે. (તof સે નાથપુજે મારે નિયંત્તિ વળા પદ ) ત્યારબાદ નારદપુત્ર અણગારે નિગ્રંથી પુત્ર અણગારને વંદણા કરી અને તેમને નમસ્કાર કર્યો, (જંપિત્તા રમવા ઘરો બ૬ સભ્ય વિગર મકાનો મુઝો સામે તામિત્તા સંમેoi તત્રતા મcaroi મારેમાળે વિરુ ) વંદણા નમસ્કાર કરીને પિતાના દ્વારા કરાયેલા અર્થને માટે તેમણે વિનયપૂર્વક, વારંવાર તેમની ક્ષમા માગી. ક્ષમા માગીને, સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા તેઓ તેમને સ્થાને વિરાજમાન થઈ ગયા. ટીકર્થ–સાતમાં ઉદ્દેશકમાં પુદ્રની સ્થિતિ આદિનું નિરૂપણ કાળ દિકની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, હવે આ આઠમાં ઉદ્દેશકમાં તેમનું નિરૂપણ પ્રદેશોની અપેક્ષાએ કરવામાં આવે છે –(તે કાળે તે સમur) તે કાળે અને તે સમયે (સાહૈિ નામ ન હૃસ્થા) રાજગુડ નામે નગર હતું. (નાવ જિના વણિયા) પરિષદ સ્વરથાને પાછી ગઈ ત્યાં સુધીનું વર્ણન અહી ગ્રહણ કરવું. અહીં “યવત્ ” (ના) પદથી નીચેનો સૂત્રપાઠ ગ્રહણ કરવાનો છે “રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. ધર્મોપદેશ સાંભળવા પરિપદ તેમની પાસે ગઈ. ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ, આ પ્રકારનો સંબંધ સમજી લો (તેજ વસે તે સમg ) તે કાળે અને તે સમયે (સમરસ મજાવો માવીસ મતેવાજી ( ચપુ તે જમેં ખારે પારૂ મા વાવ વિરૂ) શ્રમણ ભગવાન મહાવીરના નારદપુત્ર અણગાર નામના એક શિષ્ય હતા. તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા ( સરળ સ્વભાવના ) હતા નીચે દર્શાવ્યા પ્રમાણેના ગુણોથી યુક્ત એવાં તે મુનિ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. (લાલ) પદથી અહીં (વપરા-ત્તા, વઝન નોધમાનખાયામઃ, મદ્રેવરાજ, મારી મશઃ વિનિઃ) આ પાઠનો સંગ્રહ કરાય છે. આ પાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે-તેઓ સ્વભાવથી જ ઉપશાત હતા, સ્વભાવથી જ તેમનામાં ક્રોધ, માન, માયા અને લેભ ૩૫ કષાયે અત્યંત મંદ હતા. એટલે કે કષાયનો ઉદય થવાનું નિમિત્ત મળે ત્યારે પણ તેમનામાં ક્રોધાદિ ભાવને તીવ્ર રૂપે ઉદય થતો નહીં, પણ અતિ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ શય મંદરૂપે ઉદય થતો અને તુરત જ એ ભાવે શાન્ત પડી જતા તેઓ અત્યંત કમળ ભાવથી યુકત હતા. ગુરૂનું તેમના પ્રત્યે અનુશાસન ન હોવા છતાં પણ તેઓ અત્યંત ભદ્ર પરિણામી જ રહેતા હતા તથા તેઓ સદા વિનયગુણથી યુકત હતા. ( તેof wાઢેoi તેણં ણમો સમાન માત્ર મહાવિશ્વ સેવાથી નિયંત્રિપુત્તે નામં કરે પn મા કાર વિરુ ” તે કાળે અને તે સમયે મહાવીર પ્રભુના એક બીજા પણ શિષ્ય હતા તેમનું નામ નિથીપુત્ર અણગાર હતું. તેઓ પણ પ્રકૃતિભદ્રથી વિનીતિ પર્યન્તના ગુણોથી યુકત હતા. અહીં પણ “નવ” પદથી ઉપર્યુક્ત પ્રકૃતિ-ઉપશાન્ત આદિ વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. (તpo સે નિચંદyત્ત ૩ળા રે નેનાવ રાયપુરે મારે તેજામેવ વાછરુ) પરિષદ વિખરાયા પછી નિયથીપુત્ર અણગાર, જ્યાં નારદપુત્ર અણગાર બેઠા હતા, ત્યાં આવ્યા ( કવારિકત્તા) ત્યાં આવીને (તારાપુરં વાર વે વયા) તેમણે નારદપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું-(સવાટા સે નો ! ઉ ર અર, નમક, ઘર હતા કાઠુ કાઢા, જમવા, કપા ?) હે આર્ય! આપ શું એવું માને છે કે સમસ્ત મુદ્રલે અર્ધભાગ સહિત છે? મધ્યભાગ સહિત છે? અને પ્રદેશ સહિત છે? અર્ધભાગ રહિત નથી, મધ્યભાગ રહિત નથી અને પ્રદેશ રહિત નથી? નિર્ચથી પુત્ર અણગારને આ પ્રકારનો પ્રશ્ન સાંભળીને નારદપુત્ર અણગારે ( ત્તિ) હે આર્ય ! એવું સંબોધન કરીને (નિયંત્તિ અન નારં પર્વ વવાણી) તેમને (નિર્ગથીપુત્ર અણગારને ) આ પ્રમાણે કહ્યું – (દર વોરા છે અs ! મ ગઢ સમજ્જા, સત્તા નો જળકુંઢા, અમક્ષા, ) હે આર્યો. અમે તો એવું માનીએ છીએ કે સમસ્ત પદ્રવ અર્ધભાગ સહિત છે, મધ્યભાગ સહિત છે અને પ્રદેશ સહિત છે, તેઓ અર્ધભાગથી રહિત નથી, મધ્યભાગથી રહિત નથી અને પ્રદેશથી રહિત પણ નથી. નારદપુત્ર અણગારની આ પ્રકારની માન્યતા (કલ્પના) સાંભળીને નિથીપુત્ર અણગારે તેમને આ પ્રમાણે પૂછયું-(રૂoi તે માનો Hવ વોરા સગઢા, સમા, સારસા, ગો કાઢી, કક્ષા, માણસા) હે આર્ય ! જે આપની માન્યતા અનુસાર એવું જ માનવામાં આવે કે સમસ્ત પુલો અર્ધભાગ સહિત છે, મધ્યભાગ સહિત છે, અને પ્રદેશોથી યુક્ત છે, તથા તેઓ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશોથી રહિત નથી, તે ( વાત મા ! લવ पोग्गला स अड्ढा, समझा, सपएसा, णो अगड्ढा, अमज्झा, अपएसा) हुं આપની પાસેથી એ જાણવા માગું છું કે આપની તે માન્યતા ક્યા આધાર પર અવલંબિત છે? આપ દ્રવ્યની અપેક્ષાએ એ પ્રકારની માન્યતા ધરાવે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે, અથવા ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ એવું માને છે ? જે આપ એમ કહેતા હો કે દ્રવ્યની અપેક્ષાએ અમે પણ એમ જ કહીયે છીએ કે સમસ્ત પુદ્ગલ અર્ધભાગથી, મધ્યભાગથી અને પ્રદેશથી યુક્ત હોય છે, અને ભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત હોતા નથી. એ જ પ્રમાણે એક પ્રદેશની અવગાહના આદિ રૂપ ક્ષેત્રની અપેક્ષાએ આપ એ પ્રમાણે કહેતા હે, તો અમે આપની એ માન્યતા સાથે પણ સંમત છીએ. એટલે કે ક્ષેત્રની અપેશાએ અમે પણ એમ જ માનીએ છીએ કે સમસ્ત પુતલે સાર્ધ (અર્ધભાગ સહિત) સમધ્ય અને સંપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય અને પ્રદેશ રહિત નથી. તથા એક આદિ સમયમાં અવસ્થિત હવા રૂપ કાળની અપેક્ષાએ તથા કૃષ્ણતાના એક આદિ અંશરૂપ ભાવની અપેક્ષાએ અમે તે એમજ સમજીયે છીએ કે સમસ્ત પુદ્ગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત હોય છે, અમધ્ય, અનર્થ અને પ્રદેશ રહિત હોતા નથી. એજ વાત નિર્ચથીપુત્રે “ વારેavi શકો!” ઈત્યાદિ સૂત્રેથી લઈને “માતાનું મો સંવ” ઈત્યાદિ સત્ર સુધી તેમને પ્રશ્નરૂપે પૂછી છે. (વાન વિ જ્ઞો! નવોઢા મઢા, સમજ્જા, સવાણા, નો ગઢ, અમial, ગણા ) આ સૂત્રથી લઈને (મવારે વિ gવંa) આ સૂત્ર સુધીના સૂત્રો દ્વારા તેમના દ્વારા સ્વીકૃત કરાયેલા મંતવ્યને ઉત્તર રૂપે જાણી લીધા પછી નિર્ચથીપુત્ર અણગારે તેમની માન્યતાને સ્વીકાર કરવામાં શી મુશ્કેલી છે તે દર્શાવવા માટે કહ્યું-(ગર્વ છે ! રૂારે પોટા, 8 અઢા, સમક, સત્ત एसा, णो अणड्दा, अमज्झा, अपएसा, एवं ते परमाणुपोग्गले वि सअड्ढे, હમણે રાહણે, નો , અમાણે, ગરપણે ) હે આર્ય ! જે આપની માન્યતા અનુસાર દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત અને અર્ધભાગથી યુક્ત, મધ્યભાગથી યુક્ત અને પ્રદેશોથી યુક્ત માનવામાં આવે, અને તેમને અનર્થ અમધ્ય અને પ્રદેશથી રહિત માનવામાં ન આવે, તો પરમાણુ કે જે પુદ્ગલ દ્રવ્યનું સૌથી સૂક્ષમ અને અવિભાજ્ય અંગ છે, તેને પણ પુદ્ગલ દ્રવ્ય હોવાને કારણે સાઈ, સમધ્ય અને પ્રદેશ માનવું પડશે, પરંતુ સિદ્ધાન્તની માન્યતા અનુ. સાર તે પરમાણુને અનઈ, અમેધ્ય અને પ્રદેશ હિત માનવામાં આવેલ છે. ( પ્રદેશ રહિત એટલે કે બે, ત્રણ આદિ પ્રદેશ વિનાનું ) (di mો ત્તિ સવાટા સ બઢા, સમા, સંપાસા) અને જે ક્ષેત્રની અપેક્ષાએ એવું માનવામાં આવે કે સમસ્ત પુલો અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશોથી યુક્ત હોય છે, તે આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલા પલને પણ સાધ, સમધ્ય અને પ્રદેશોથી યુક્ત માનવું પડશે, તેને અનર્ધ, અમધ્ય અને પ્રદેશથી રહિત માની શકાશે નહીં. એ જ પ્રમાણે (aણો! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ कालादेसेणं सव्वपोग्गला स अडढा, समज्झा, सपएसा-णो अणड्ढा, अमज्झा, gan) હે આર્ય ! જે કાળની અપેક્ષાએ (એક આદિ સમયની સ્થિતિવાળા પદ્રની અપેક્ષાએ) એવું માનવામાં આવે છે કે સમસ્ત મુદ્રલે સાધ, સમધ્ય અને સપ્રદેશ છે, તે (ાન સમણિ વિ જોકે , સમકો, સTaણે તં) એકજ સમયની સ્થિતિવાળાં પુદ્ગલેને પણ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ માનવા પડશે, તેમને અનઈ, અમધ્ય અને અપ્રદેશ કહી શકાશે નહીં. તથા (जइणं अज्जो ! भावादेसेणं सव्व गेग्गला स अड्डा, समझ', सपरसा ) 3 આર્ય ! જે ભાવની અપેક્ષાએ (કૃષ્ણતા આદિના એક એશની અપેક્ષાએ) સમસ્ત પુદ્ગલેને સાર્ધ, સમધ્ય અને પ્રદેશ માનવામાં આવે, અનર્થ અમધ્ય અને અપ્રદેશ માનવામાં ન આવે તે (વુિં તે Twારા જ જો ૪ બર, રન, સYgણે સંવ ) કૃષ્ણતાના એક ગુણવાળા પુલને પણ કૃષ્ણ વર્ણના એક અંશવાળા પુલને પણ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ માનવું પશે. તેને પણ અનઈ, અમધ્ય અને અપ્રદેશ માની શકશે નહીં. ( જ તે gઉં મવરૂ) જો આપ એમ કહેતા હો કે એવું તે બની શકે નહીં, તે ( વ વવ ) આપ એવું જે કહો છો કે (ત્રાસેજ વિ સાવ પાઢા સજા , સમ', સTUસાં, જો બળા , અમરજ્ઞા, ) દ્રવ્યની અપેક્ષાએ પણ સમસ્ત પલે સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે, અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી, (gવં શાસ્ત્રમાવાસળ વિ) ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ એવું જ છે,) (રં જં મિરઝા) તમારી તે માન્યતા ખેટી છે, કારણ કે તમે તેનું પ્રતિપાદન વિપરીત રીતે કર્યું છે. નિર્ગથી પુત્ર અણગારનું આ યુતિયુકત ( યોગ્ય પ્રમાણે દ્વારા સાબિત કરાયેલું) કથન સાંભળીને (તે નારપુરે સારે) નારદપુત્ર અણગારે (નિચં. gિi tari gવં ત્વચાન) નિર્ચથીપુત્ર અણુગારને આ પ્રમાણે કહ્યું વાણુgિયા ! મટું ગાળામાં જણામો) હે દેવાનુપ્રિય ! આપે આ વિષ અને જે અર્થ સમજાવ્યો છે, તે અર્થને આજ સુધી હું જાણતો ન હતો અને આપે જે પ્રકારે તે વિષયને સમજાવ્યો તે પ્રકારે હું તેને સમજતો ન હતો. તે (ાળે સેવાનુcવા ઢાતિ રિત્તિ) જે આપ દેવાનુપ્રિયને આ વિષયનું વિશેષ પ્રતિપાદન કરવામાં કઈ તકલીફ જેવું ન લાગે તે (ત્ત છામિ જે વાચાં પ્રથમ મોરવા નિષ જ્ઞાજિત્તર) હું આપ દેવાનુપ્રિયની પાસે આ અર્થને (મુદ્રના વિષયને) શ્રવણ કરવા માગું છું. શ્રવણ કરીને તેને હદયમાં ઉતારવા માગું છું-એટલે કે આ વિષય પર વિચાર કરીને હું તેને સમજવા માગું છું. (તળું છે રિદિપુરે મળવારે રાયપુરં ગળા ઘર્ષ વયાણી) નારદપુત્ર અણુગારની આ પ્રકારની અભિલાષા જાણને, નિર્ગથી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ પુત્ર અણુગારે તેમને આ પ્રમાણે કહ્યું ( યુવાસેન વિમે બગ્ગો ! અને શેરા સરસા વિ અણ્ણા વિછળતા) હું આય ! હું તે એવું માનું છુ કે દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલ પ્રદેશયુક્ત પણ છે અને પ્રદેશ રહિત પણ છે, કારણ કે તેએ અનત છે. કેાઈ અહી એવી શકા બતાવે કે અહીં તા પુદ્ગલાની સાતા-અનતા આદિનું વર્ણન ચાલી રહ્યું છે, તે મૂળ વિષયને છોડીને અહીં આપ સપ્રદેશતા અને અપ્રદેશતાની ચર્ચા કરવી તેને શું વિષયાંતર ન કહેવાય ? તે આ પ્રકારની શકા અસ્થાને છે, કારણ કે જ્યાં સુધી પ્રદેશ યુકતતા અને પ્રદેશ રહિતતાનું નિરૂપણુ કરવામાં નહી આવે ત્યાં સુધી સાધત્વ, અનવ, સમધ્યત્વ આદિનું નિરૂપણ કરી શકાશે નહીં. તેમનું નિરૂપણ કરવાને માટે આ નિરૂપણુ કરવાનું આવશ્યક બન્યું છે. સપ્રદેશત્વના નિરૂપણુથી સાત્વ અને સમધ્યત્વના અને અપ્રદેશત્મના નિરૂપણુથી અનધત્વ અને અમધ્યત્વના સંગ્રહ (સમાવેશ) થઇ જાય છે. તથા अनन्त ” અનંત શબ્દના પ્રયાગ સંપ્રદેશ અને અપ્રદેશ પુદ્ગલેાનું પરિમાણુ જાણવા માટે કરાયે છે. ( વેત્તારૃલેળવિ વ વેવ) ક્ષેત્રની અપેક્ષાએ પણ સમસ્ત પુદ્ગલ પ્રદેશ યુક્ત પણ છે અને પ્રદેશ રહિત પશુ છે, કારણ કે તેએ અનંત છે. (જ્જાફુલેન વિ માટેસેળ વિદ્યું ચેવ) કાળની અપેક્ષાએ પણ સમસ્ત પુદ્દલે સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે, કારણ કે તેઓ અનત છે. 66 હવે સૂત્રકાર (ને રૂખ્યો સે સે લેત્તો નિયમ બન્ને) આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરે છે કે જે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશ રહિત હાય છે, તે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પણ અવશ્ય પ્રદેશ રહિત હાય છે, પરંતુ ( હાડગો વિય પ્રપણે વિચ બન્ને) કાળની અપેક્ષાએ તે કયારેક પ્રદેશયુકત પણ હાય છે અને કયારેક પ્રદેશ રહિત પણ હાય છે, ( માવો સિય અજ્ઞે સિય બન્ને) તથા ભાવની અપેક્ષાએ પણ તે કયારેક પ્રદેશયુકત હાય છે. અને કયારેક પ્રદેશ રહિત હેાય છે. કહેવાનું તાત્પ એ છે કે જે પુદ્ગલ પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશેાથી રહિત હાય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ નિયમથી જ અપ્રદેશ (પ્રદેશરહિત) હાય છે, કારણ કે તે પુદ્ગલપરમાણુ ક્ષેત્રના એક જ પ્રદેશમાં રહેલ હોય છે. જો તે આકાશના બે, ત્રણ આદિ પ્રદેશમાં રહેલું હાય, તે તે પ્રદેશેાથી રહિત હાતું નથી. અને જો કાળની અપેક્ષાએ તે એક સમયની સ્થિતિવાળું હાય તા તે પ્રદેશેાથી રહિત હાય છે, પણ જો તે અનેક સમયની સ્થિતિવાળું હાય તેા તે પ્રદેશયુકત હાય છે. એજ પ્રમાણે જે તે કૃષ્ણવણું આદિના એક અંશવાળુ હોય તે! તે પ્રદેશ રહિત હોય છે, પણ કૃષ્ણવ આદિના અનેક અશાવાળું હાય તા તે પ્રદેશયુકત હાય છે. હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ (પ્રદેશ રહિત ) પુદ્ગલનું નિરૃપણ કરે છે ને લેત્તઓ વસે, કે યુગો બ્રિચ પ્રપણે ષિય ગણે) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ 66 પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશ રહિત હાય છે, તે દ્રવ્યની અપેક્ષા એ પ્રદેશયુકત પણ હોઇ શકે છે અને પ્રદેશ રહિતપણુ હાઈ શકે છે. જેમકે એ, ત્રણ આદિ અણુઓથી બનેલા સ્કન્ધ જ્યારે આકાશના એક પ્રદેશમાં રહેલે હાય છે, ત્યારે તે ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશવાળા હાય છે, પરન્તુ દ્રવ્યની અપે ક્ષાએ તે પ્રદેશવાળા હાય છે, કારણુ કે તે યણુક ( એ અણુથી બનેલે ) સ્કંધ છે, પણ જ્યારે તે છે, ત્રણ આદિ અણુઓને બનેલા સ્કન્ધ આકાશના અનેક પ્રદેશોની અવગાહના કરીને રહેલા હાય છે, ત્યારે તેને તે પ્રદેશેાની અપેક્ષાએ અનેક પ્રદેશવાળા માનવામાં આવે છે. એજ પ્રમાણે જ્યારે પુદ્ગલનું એક પરમાણુ આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું હાય છે, ત્યારે એ આદિ પ્રદેશ ના અભાવ હાવાને લીધે તેને અપ્રદેશી ( પ્રદેશ રહિત) જ કહેવાય છે. આ રીતે એ વાત સાબિત થઈ જાય છે કે જે એ આદિ અણુવાળું પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રના એક પ્રદેશમાં રહેવાને કારણે અપ્રદેશી હાય છે, તે દ્રવ્યની અપેક્ષાએ સદેશી ( પ્રદેશયુક્ત) પણ હોઈ શકે છે અને પ્રદેશી ( પ્રદેશાથી રહિત ) પશુ હોઈ શકે છે. એ આદિવાળુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશી છે મને પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી છે. પરંતુ (ઢાઢો મચળા૯) કાળની અપેક્ષાએ સપ્રદેશl ( પ્રદેશયુકતતા ) વિકલ્પે સ્વીકારવામાં આવ્યું છે. એટલે કે જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી હશે. આકાશના એક પ્રદેશની અવગાહના વાળું હશે. તે જો અનેક સમયની સ્થિતિ વાળું હશે તેા પ્રદેશેાથી યુકત હશે, પણ જો એક સમયની સ્થિતિવાળુ' હશે તેા પ્રદેશેાથી રહિત હશે. ( વ માત્રઓ મચળા૬) એજ પ્રમાણે જે પુલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી હાય છે ( એટલે કે એક પ્રદેશની અવગાહનાવાળું છે) અને જો તે અનેક ગુણ્ણાના અનેક અંશેાવાળુ હોય છે, તે તેને પ્રદે શૈાથી યુકત માનવામાં આવે છે, પરંતુ જો તે એક પ્રદેશની અવગાહનાવાળું હોવા છતાં પણ કૃષ્ણાદિ વના એક જ અંશવાળું હશે તેા તેને અપ્રદેશી ( પ્રદેશથી રહિત ) માનવુ' પડશે. (ના લેખો વ ાનો માવો) જે રીતે ક્ષેત્રને અનુલક્ષીને અપ્રદેશત્વનું પ્રતિપાદન કરાયું છે એજ રીતે કાળ અને ભાવની અપેક્ષાએ પણ અપ્રદેશત્વનું પ્રતિપાદન કરી લેવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ જેમકે ( ચ: દારુતઃ ગદ્દેશ:-સમસ્થિતિષ્ઠઃ સ द्रव्यतः कदाचित् सप्रदेशः દૂચ જીલાવિરત્યે રિર્થાતદાવા ) જે પુદ્ગલ કાળની અપેક્ષાએ અપ્રદેશી હાય છે,એટલે કે એક સમયની સ્થિતિવાળુ હાય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશી પણ હે.ઇ શકે છે અને અપ્રદેશી પણ હાઈ શકે છે હ્રયણુક (એ અણુવાળા) આદિપુલ સ્કંધ જો એક સમયની સ્થિતિવાળા હાય તે તે અપ્રદેશી હાય છે, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ તેા તેએ પ્રદેશોથી યુકત જ હાય છે. એ જ પ્રમાણે એક સમયની સ્થિ તિવાળું જે પરમાણુ હાય છે તે કાળની અપેક્ષાએ પણ અપ્રદેશી હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષ એ પણ પ્રદેશી હાય છે. જે પુદ્ગલ ભાવની અપેક્ષાએ અપ્રદેશી હાય છે (એટલે કે કૃષ્ણવર્ણ આદિના એક જ અંશવાળું હોય છે), તે દ્રવ્યની અપેક્ષાએ કયારેક સપ્રદેશ પણ હાય છે અને કયારેક અપ્રદેશ પણ હોય છે-દ્રયણુક માદિ સ્કંધ જ્યારે એક ગુણુના એક અશવાળા હોય છે ત્યારે તેમને ભાવની અપેક્ષાએ અપ્રદેશી માનવામાં આવે છે, પણ તેઓ દ્રવ્યની અપેક્ષાએ તા પ્રદેશયુકત જ હાય છે, અને જ્યારે પરમાણુ એ ગુણુના એક અંશવાળું હાય છે ત્યારે ભાવની અપેક્ષાએ પણ તે અપ્રદેશી હાય છે અને દ્રવ્યની અપેક્ષાએ પણ અપ્રદેશી જ હોય છે. (ને વડ્યો સપણે હૈ હેત્તઓ સિય સપડ્યે નિય અપસે) જે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી હાય છે, તે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશી પણ હાઈ શકે છે અને અપ્રદેશી પણ હાઇ શકે છે. જેમકે કાઈ એ અણુવાળા સ્કંધ આકાશના એ પ્રદેશેાની અવગ હના કરીને રહેલા હાય, તા એ સ્થિતિમાં તે દ્રવ્યની અપેક્ષાએ પણ પ્રદેશયુકતજ હાય છે અને ક્ષેત્રની અપેક્ષાએ પણ પ્રદેશયુકત હાય છે. પણ ો એ અણુવાળેા સ્કંધ આકાશ રૂપ ક્ષેત્રના એક જ પ્રદેશની અવગાહના કરીને રહેલા હાય, તે તે પ્રદેશથી રહિત જ હશે. ( ëાહો માવો વિ) એજ પ્રમાણે જે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશયુક્ત હાય છે, તે કાળની અપેક્ષાએ પ્રદેશયુકત પણ હાઈ શકે છે અને પ્રદેશ રહિત પણ હોઈ શકે છે. જેમકે કોઇ એક એ અણુવાળા સ્કંધ કે જે દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી છે, તે જો બે, ત્રણ આદિ સમયની સ્થિતિવાળા હાય તે તે કાળની અપેક્ષાએ પણ પ્રદેશાથી યુક્ત હોય છે. પણ જો તે કધ એક જ સમયની સ્થિતિવાળા હાય તા તે દ્રવ્યની અપે ક્ષાએ સપ્રદેશી હવા છતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી હાય છે, એ આદિ અણુવાળા જે પુદ્ગલ સ્કંધ ભાવની અપેક્ષાએ કૃષ્ણવણુ આદિના બે, ત્રણ આદિ અશાવાળા હાય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પણ સપ્રદેશી છે અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશી છે, પણ જો તેમાં કૃષ્ણુતાનેા એક જ અંશ હોય તેા તે દ્રવ્યની અપેક્ષાએ સપ્રદૅશી હાવા છતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી હાય છે. ( जे खेत्तओ सपए से, से दव्वओ नियमा सपएसे, कालओ भयणाए, भावओ મચાર) જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત હાય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પણ અવશ્ય પ્રદેશયુકત હોય છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ તેમાં વિકલ્પે પ્રદેશયુક્તતા ખતાવવામાં આવી છે. o જેમકે એ આદિ અણુવાળા જે પુદ્ગલ ધ આકાશના બે આદિ પ્રદે શેાની અવગાહના કરીને રહેલા હાય છે, તેને ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુકત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ કહ્યો છે. એક પુદ્ગલ પરમાણુ તે બે આદિ પ્રદેશોની અવગાહનાવાળું હોતું જ નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે એવું પુલ (બે આદિ પરમણવાળો પુદ્ગલ સ્કંધ) દ્રવ્યની અપેક્ષાએ પણ અવશ્ય સપ્રદેશ (પ્રદેશયુકત) હશે, તે અપ્રદેશ હેઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશ ( પ્રદેશયુક્ત) હશે, તે અપ્રદેશ હોઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશવ અને અપ્રદેશવને વિકપે સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે બે, ત્રણ આદિ અણુઓથી બનેલે જે પુદ્ગલ સ્કંધ બે, ત્રણ આદિ પ્રદેશોની અવગાહનાવાળે હોય અને જે તે એક સમયની સ્થિતિવાળે હોય, તે તે કાળની અપેક્ષાએ તે અપ્રદેશી જ ગણાય છે, પણ જે તે બે ત્રણ આદિ સમયની સ્થિતિવાળે હશે તે તેને સપ્રદેશી ગણાશે, આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત પુલમાં કાળની અપેક્ષાએ પ્રદેશયુકતતા હોય છે પણ ખરી અને નથી પણ હતી. એજ પ્રમાણે જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત હોય છે, તે જે ભાવની અપેક્ષાએ કૃષ્ણતા આદિના એક અંશ. વાળું હોય તે તેને અપ્રદેશી માનવું પડશે, પણ જે કૃષ્ણતા આદિના બે, ત્રણ આદિ અંશવાળું હોય તે તેને સપ્રદેશી માનવું પડશે. આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશી પદ્રલમાં ભાવની અપેક્ષાએ સપ્રદેશત્વ અને અપ્રદેશત્વનો વિકપે સ્વીકાર કર્યો છે. (કા રાગો તહ વાઢનો મારો રિ) દ્રવ્યની અપેક્ષાએ જે પ્રમાણે સપ્રદેશવ અને અપ્રદેશત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે કાળ અને ભાવની અપેક્ષાએ પણ પુલના સંપ્રદેશ અને અપ્રદેશત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. વળી જે કાળની અપેક્ષાએ સપ્રદેશ હોય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ સપ્રદેશ પણ હોઈ શકે છે. જે પુલ ભાવની અપેક્ષાએ સપ્રદેશ હોય છે, તે દ્રવ્ય, કાળ અને ક્ષેત્રની અપેસાએ બન્ને પ્રકારના હોઈ શકે છે, - હવે સૂત્રકાર દ્રવ્યાદિકની અપેક્ષાએ તે સપ્રદેશ અને અપ્રદેશ પુલની અલ્પતા અને અધિક્તા વિશેનું કથન કરે છે-(guસ મતે ! પાછા इबादेसेणं खेत्तादेसेण, कालादेसेण', भावादेसेण सपएसाण' अपएसाण कयरे તો સાવ વિરેણાફિયા વા ) નારદપુત્ર અણગાર નિગ્નથીપુત્ર અણગારને પૂછે છે કે હે ભદન્ત ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે પલેને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ સપ્રદેશ અને અપ્રદેશ કહ્યા છે, તેમાંના ક્યાં કયાં પુલે કયાં કયાં યુદ્ધ કરતાં અ૫ (એાછાં) છે? ક્યાં ક્યાં પુલે કયાં ક્યાં પુદ્ર કરતાં વધારે છે? કયાં કયાં પુલે કયાં ક્યાં પુદ્ગલેની બરાબર (તુલ્ય) છે? અને કયાં ક્યાં પુલે ક્યાં કયાં પલે કરતાં વિશેષાધિક છે ? નારદપુત્રના આ પ્રશ્નને ઉત્તર આપતાં નિર્ચથીપુત્રે કહ્યું કે “નાથપુત્તા '' હે નારદપુત્ર ! (સંવત્થો વાહી માત્રામાં માણસા, વાંઢામાં માતા અssTr) ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી (પ્રદેશ રહિત) કહ્યા છે, તે પુલે સૌથી ઓછાં છે, અને કાળની અપેક્ષાએ જેમને અપ્રદેશી કહ્યાં છે, એવાં પુતલે તેમનાં કરતાં અસંખ્યાત ગણા વધારે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે પુલ જે સમયે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂફમત્વ, બાદરત્વ (સ્થૂળતા) આદિરૂપ પરિણામન્તર પામેલ હોય છે, તે પુલને તે અપેક્ષાએ તે સમયે કાળની અપેક્ષાએ પ્રદેશરહિત કહ્યું છે, કારણ કે તે પુલમાં તે બધાં પરિણામે એક સમયે થતાં હોય છે, આ સિવાયનાં બીજાં પરિણામે પણ હેય છે. તે પ્રત્યેક પરિણામે વિચાર કરતાં, પ્રત્યેક પુદ્ગલ કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. તે કારણે ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી કહેલાં છે તે પદ્રલે કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલે અસંખ્યાત ગણું હેય છે. આ થનની વિશેષ સ્પષ્ટતા કરતા સૂત્રકાર કહે છે-પુતલની અંદર પ્રત્યેક સમયે પરિણમન થયા કરે છે. એવો એક પણ સમય નથી કે જ્યારે તેમાં પરિણમન થત ન હોય. એવી પરિસ્થિતિમાં એક સમયે પુલમાં જે પરિણમન થતું હોય છે, તે સામયિક પરિણમનની અપેક્ષાએ તે પુલને અપ્રદેશી માનવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ભાવની અપેક્ષાએ એક સમયમાં થયેલા પરિણમનની અપેક્ષાએ અપ્રદેશી બનેલાં ભિન્ન ભિન્ન પુલે અનેક પ્રકારનાં પરિણમને એક જ સમયમાં કાળની અપેક્ષાએ કરતાં રહે છે–પરિણમન એક પ્રકારનું તે હત નથી, અનેક પ્રકારનાં અનેક પરિણમન થતાં હોય છે. તેથી એક જ સમયમાં સંપાદિત થનારાં એ બધાં પરિણમને તે અપ્રદેશી પુદ્ગલ કરે છે. આ રીતે ભાવની અપેક્ષાએ અપ્રદેશી પલે કરતાં કાળની અપેક્ષાએ અમદેશી પદલે અસંખ્યાત ગણુ છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. તેથી જ સરકારે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહ્યું છે-( જાહેર વાળ કાપણા શierri) આ કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલ અસંખ્ય ગણું વધારે છે, કારણ કે દ્રવ્યમાં ગુણની અધિકતા રહેલી હોય છે. તથા દ્રવ્યમાં કૃષ્ણતા આદિના બેથી લઈને અનન્ત પર્યન્તના ગુણ (અંશ) હોય છે, તેમાં કૃષ્ણતા આદિને એક અંશ તે અલ્પ જ રહે છે. રાઇ જવgg Tળા” ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી મુદ્રલે ઉપર્યુક્ત પદલો કરતાં અસંખ્યાતગણું છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-ક્ષેત્ર કે જે કાકાશરૂપ આકાશ છે તેના પ્રદેશે અસંખ્યાત છે. અહીં એવું સમ, જવું જોઈએ કે પુદ્ગલ પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશ છે, આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ છે, એક સમયની સ્થિતિવાળું પુદ્ગલ કાળની અપેક્ષાએ અપ્રદેશ છે, અને કઈ પણ વર્ણાદિના એક ગુણ (અંશ) વાળું પુતલ ભાવની અપેક્ષાએ અપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુલે સૌથી ઓછાં છે, એમ કહેવાનું કારણ એ છે કે પુદ્ગલમાં શ્યામતા આદિના બેથી લઈને અનંત પર્યંતના અંશેની બહુલતા રહે છે. પણ શ્યામતા આદિના એક અંશ ( ગુણ) ની અલ્પતા રહે છે. તે કારણે ભાવની અપેક્ષાએ અપ્રદેશી મુદ્રલે સૌથી ઓછાં કહ્યાં છે. તેમના કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલે અસંખ્યાતગણી છે, તેમાં પરિણામોની બાહુલ્યતા કારણભૂત છે. તે પુલે કરતાં પણ દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી પુલે અસંખ્યાતગણુ છે, કારણ કે દ્રવ્યમાં ગુણોનું બાહુલ્ય હોય છે અને ક્ષેત્ર પ્રદેશ અસંખ્યાત હોય છે. તથા (ત્તામાં રેવ સાક્ષા 1ણે જ્ઞTri) ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશી પુતલે અસંખ્યાતગણુ છે, આવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-એક પ્રદેશની અવગાહનાવાળાં પુદ્રને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી કહ્યાં છે. એવા અપ્રદેશી મુદ્રલે સિવાયનાં બીજાં બધાં પુલો આકાશના બે, ત્રણ આદિ પ્રદેશોની અવગાહ. નાવાળા છે, તે સમદેશી ગણાય છે. ક્ષેત્રની અપેક્ષાએ આવા સંપ્રદેશી પુલે અપ્રદેશી યુદ્ધ કરતાં અસંખ્યાતગણુ છે, કારણ કે તેઓ વધારે અવગાહન શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ સ્થાનવાળાં હોય છે. ( નામેળ સપäા વિશ્લેષાદ્યિા, કાહાક્ષેસેળ સવસા વિસેાિ, માવાનેલેન' ગ્રૂપણ્ણા વિસેલાાિ ) દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી પુર્દૂગલેા, ક્ષેત્રની અપેક્ષાએ સ્રપ્રદેશી પુદ્દગલે કરતાં વિશેષાધિક છે કાળની અપેક્ષાએ સપ્રદેશી પુèા દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલેા કરતાં વિશેષાધિક છે, અને ભાવની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલેા કાળની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલેા કરતાં વિશેષાધિક છે. આ પ્રમાણે જે કહ્યું છે તેનું કારણ એ છે કે-પુદ્ગલ પરમાણુ રૂપ જે અપ્રદેશી યુદ્ધàા છે, તે પ્રમાણમાં ઓછાં છે, અને બે, ત્રણ આદિ પ્રદેશાવાળા જે પુદ્ગલ કન્યા છે તે પ્રમાણમાં વિશેષાધિક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેા કરતાં બે, ત્રણ આદિ સમયની સ્થિતિવાળાં પુદ્ગલ સ્કન્ધા વિશેષાધિક છે. કૃષ્ણુતા આદિના એક આદિના પુદ્ગલેા કરતાં કૃષ્ણુતા આદિના બે, ત્રણ આદિ શવાળા પુèા વિશેષાધિક છે. ( સર્વાં કે નાયપુત્તે અળવારે નિચ'ઝિવ્રુત્ત અળગા થૈવતર્મલક્ નિ થીપુત્ર અણગારને શ્રીમુખે સપ્રદેશી અને અપ્રદેશી પુદ્ગલાને વિષે આ પ્રમાણે સ્પષ્ટીકરણુ સાંભળીને, નારદપુત્ર અણુગારે તેમને વદણા કરી, નમસ્કાર કર્યો. “ યંત્રિત્તા, નર્મષ્ટિTM, ” વંદા નમસ્કાર કરીને “ ચમ સમાં વિળળ મુન્નોર વામેરૂ ” પોતાના દ્વારા પ્રતિપાદિત અસત્ય અન્ય અપરાધને માટે વિનયપૂર્વક વાર વાર ક્ષમા માગી. “ સ્વામિન્ના સંક્રમેળ તણા બાળ મારેમાળે વિરર્ ” ક્ષમા માગીને તેઓ તપ અને સયમથી આત્માને ભાવિત કરવા લાગી ગયા. tt ܕ આ સૂત્રોક્ત અપહ્ત્વ અને અહુત્વને સ્પષ્ટ રૂપે સમજાવવા માટે ગાથાઓ ટીકામાં આપી છે, તેના અર્થ નીચે મુજબ છે— મોરું ા વધુä' ઈત્યાદિ. 6 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ હું ( આ ગાથાઓ દ્વારા ) સપ્રદેશ અને અપ્રદેશ પુલના અલ્પત્વ મહુત્વનું પ્રતિપાદન કરવા માગું છું, दुव्वेण परमाणू દ્રવ્યની અપેક્ષાએ એક પુદ્ગલ પરમાણુ અપ્રદેશી ( પ્રદેશેાથી રહિત ) છે. ક્ષેત્રની અપેક્ષાએ આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ અપ્રદેશી છે. કાળની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળુ પુદ્ગલ અપ્રદેશી છે. ૮ માટેનં અણ્ણા ' ઇત્યાદિ. વર્ણાદિ કાના એક ગુણુ ( અંશ ) થી યુકત જે પુદ્ગલા હોય છે, તે ભાવની અપેક્ષાએ અપ્રદેશી છે. ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા જ સૌથી ઓછાં ડાય છે. કારણ કે સામાન્ય રીતે દ્રવ્યમાં ગુણ્ણાની ( વર્ણાદિના અંશાની ) અધિકતા હાય છે, એટલે કે કૃષ્ણતા આદિ વણુના બે, ત્રણ આદિ અંશેવાળા પુદ્ગલ ઓછા પ્રમાણમાં હાય છે. તે કારણે ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા સૌથી ઓછાં કહ્યાં છે. એ જ વાત तथाच द्रव्ये प्रायेण द्वयादिगुण હાજા અનન્તનુળાકાન્તા મમ્તિ” આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવી છે. (6 ૮ પત્તો હાલાજ્ઞેળ 'ઈત્યાદિ. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાવની અપેક્ષાએ જે પલેને અપ્રદેશી કહ્યાં છે, તેમનાં કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેલાં પુલ અસંખ્યાતગણું છે. તેનું કારણ શું છે? પરિણામના બાહુલ્યને કારણે એવું બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે—જે પુલ જે સમયે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂફમત્વ અને સ્થૂળત્વ આદિ રૂપ પરિણામાસ્તરને પામેલું હોય છે, તે મુદ્દલ તે સમયે તે અપેક્ષાએ કાળની દષ્ટિએ અપ્રદેશી કહેવાય છે. આ પરિણામમાં તે એક સભ્યની સ્થિતિવાળું હોય છે, એ કેટલાક આચાર્યોને મત છે. વળી આટલાં જ પરિણામ હોય છે, એવું પણ નથી. પરિણામ તે ઘણું હોય છે. તે કારણે જ્યારે પુદ્ગલ પ્રત્યેક પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે એક સમયવાળા કાળની અપેક્ષાએ તેમનામાં અપ્રદેશતા સંભવી શકે છે. તે કારણે કાળની ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી કહ્યાં છે, તેમનાં કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેલાં પુદ્ગલે અસંખ્યાતગણ છે. તેનું કારણ શું છે? પરિણામના બાહુલ્યને કારણે એવું બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જે પુતલ જે સમયે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂફમત્વ અને સ્થૂળત્વ આદિ રૂપ પરિણામન્તરને પામેલું હોય છે, તે પુલ તે સમયે તે અપેક્ષાએ કાળની દૃષ્ટિએ અપ્રદેશી કહેવાય છે. આ પરિણામમાં તે એક સમયની સ્થિતિવાળું હોય છે, એવા કેટલાક આચાર્યોને મત છે. વળી આટલાં જ પરિણામ હોય છે, એવું પણ નથી; પરિણામ તે ઘણું હોય છે. તે કારણે જ્યારે પુલ પ્રત્યેક પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે એક સમયવાળા કાળની અપેક્ષાએ તેમનામાં અપ્રદેશતા સંભવી શકે છે. તે કારણે કાળની એક રાશિ થઈ જાય છે. ગુણસ્થાનક રાશિ અનંત હેવાને કારણે કાળની અપે. ક્ષાએ અપ્રદેશ પુદ્ગલ રાશિ અનંત થઈ જાય છે. “gવંતા માવમિ” ઈત્યાદિ. આ પ્રમાણે એકથી લઈને અનંત ગુણ સ્થાનવર્તી વર્ણાદિ રૂપ પરિણામને વિચાર કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશિક પુદ્ગલમનાય છે. એ જ પ્રમાણે દ્રવ્યમાં પણ આ પ્રમાણે જ-ભાવ પરિણામકત-વ્યાખ્યાન સમજવું. મેર હો” ઈત્યાદિ. દ્રવ્ય પરિણામની જેમ જ, ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશમાં રહેલા આદિ પુદગલ ભેદમાં સ્થાનાન્તર ગમનની અપેક્ષાએ કાલા પ્રદેશ (કાળની અપેક્ષાએ અપ્રદેશી) પુદ્ગલેની જેમ ક્ષેત્ર અને અવગાહના આદિથી પણ અપ્રદેશ ,દૂગલની માગણી કરવી જોઈએ, તે આ પ્રમાણે છે – સંશોર વિજોયં વિ” ત્યાદિ. જે રીતે અવગાહનાના સંકેચ અને વિકાચની અપેક્ષાએ કાલા પ્રદેશ પુદગલે છે, એ જ પ્રમાણે સૂમ, બાદર, સ્થિર, શબ્દ મન અને કદિ પરિ. ણામની અપેક્ષાએ કાલા પ્રદેશ પુદ્ગલો છે. gવું છે નવો ” ઈત્યાદિ. આ રીતે આ સમયે પુદગલેનું જે સર્વ પરિણામ હોય છે, તે તે સર્વ પરિણામને અનુલક્ષીને તે મુદ્દગલેનું કાળ દ્વારા અપ્રદેશવ માનવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ સદગળ વા” ઈત્યાદિ દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશવાળા સ્કન્ધ સૌથી ઓછાં છે. અને એ જ પ્રદેશ પ્રદેશાર્થની અપેક્ષાએ અનંતગણ છે. (परमाणुपोग्गला दव्वट्ठयाए, पएसट्टयाए अणतगुणा, संखेज्जपएसिया રહેવા વયાપ વેજ્ઞTri) પરમાણુ પુદ્ગલ દ્રવ્યર્થ અને પ્રદેશાર્થની અપેક્ષાએ અનંતગણ છે. તથા સંખ્યાત પ્રદેશવાળા જે સ્કન્ધ છે, તેઓ દ્રવ્યા કરતાં સંખ્યાતગણુ છે. ( तेचेव पएसट्टयाए असंखेज्मगुणा असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए असंસેનગુણા તેરેક પરચા સંarળ ) અને એજ સંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ પ્રદેશાર્થની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે. અસંખ્યાત પ્રદેશવાળા સ્ક દ્રવ્યર્થની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે અને પ્રદેશાર્થની અપેક્ષાએ પણ અસંખ્યાત ગણું છે. ઉપર કહ્યા પ્રમાણે સંખ્યાત પ્રદેશવાળા સ્કાના આણ સંખ્યામાં ભાગમાં રહે છે અને અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધાના આશુ અસંખ્યાતમાં ભાગમાં રહે છે. uત્ત અવંતળિયા” ઈત્યાદિ શેત્રની અપેક્ષાએ જે પુલો અપ્રદેશી છે, તેઓ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી પલો કરતાં અસંખ્યાત ગણાં છે, એવું સિદ્ધાંતમાં કહ્યું છે. કારણ કે તે સઘળા અણુ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ (પ્રદેશ રહિત) હોય છે. સુવિચારણ” ઈત્યાદિ. પ્રદેશની વૃદ્ધિ પામેલાં દ્વિપ્રદેશિક આદિ સ્થાનમાં પણ ક્ષેત્રની અપે. ક્ષાએ અપ્રદેશ પુલની એક એક રાશિ જ થતી હોય છે. (एत्तो खेत्ताएसे णं चेव सपएसिया असंखगुणा, एगपएसोगाढे मोत्तुं सेसा. TITEMયા ) એક પ્રદેશની અવગાહનાવાળા પુદ્ર સિવાયનાં પતલે કે જે આકાશના બે, ત્રણ આદિ પ્રદેશોની અવગાહના કરીને રહેતાં હોય છે, તેમની અપેક્ષાએ ત્રાદેશથી જ સંપ્રદેશિક પુદ્ગલે અસંખ્યાતગણી છે. (ते पुण दुपएसोगाहणाइया सव्वपोग्गला सेसा, ते य .असंखेज्जगुणा અવળગાડુ) અહી આકાશના બે, ત્રણ આદિ પ્રદેશમાં રહેલાં પુદ્રલેને જે અસંખ્યાતગણુ કહ્યા છે તેનું કારણ એ છે કે અવગાહના સ્થાન અસંખ્યાતગણુ છે. (दव्वेण होंति एत्तो सपएसा पोग्गला बिसेगाहिया कालेण य भावेण य एमेव भवे विसेसाहिया भावाइयावुढी असंसगुणिया जं अपएसाणं, तो सप्पए શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૫. Page #240 -------------------------------------------------------------------------- ________________ રિયામાં તેના વિશેષપરિવુઢી) દ્રવ્યની અપેક્ષાએ જે પુદ્ગલો સપ્રદેશી છે, તેઓ તેમના કરતાં ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશ યુગલો કરતાં) વિશેષાધિક હોય છે. એ જ પ્રમાણે કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ વિશેષાધિકતા સમજવી. જે કારણે અપ્રદેશની ભાવાદિક વૃદ્ધિ અસંખ્યાતગણી થાય છે, તે કારણે સપ્રદેશિકની ક્ષેત્રાદિવૃદ્ધિ વિશેષાધિક થાય છે. (ાળે કાળે વઢ) ઈત્યાદિ પ્રત્યેક સ્થાને ભાવાદિક અપ્રદેશોની જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે, એટલા જ પ્રમાણમાં ભાવાદિક સપ્રદેશની હાનિ થાય છે. (સવા વેત્તારૂi દાસ્તા ફ્રાયt જમણો, તેં રિચ ફેરાનં વરિલa meansi ) અથવા ક્ષેત્રાદિ અપ્રદેશની કમશ: જેટલી હાનિ થાય છે, એટલી જ ક્ષેત્રાદિ સંપ્રદેશની પરિવૃદ્ધિ થાય છે. (ાથે જ તો ૨ ) ઈત્યાદિ. ભાવાદિકની અપેક્ષાએ કમશઃ અપ્રદેશના અંક એક હજાર, બે હજાર, પાંચ હજાર અને દસ હજાર છે. (ાવ પંજળવઘુ બાળક,) ઈત્યાદિ ૯૦ હજાર, ૯૫ હજાર, ૯૮ હજાર અને ૯ હજાર, આ પ્રમાણે કમશઃ સપ્રદેશ પુદ્ગલાના અંક છે. (ાઉિં હું માં) ઈત્યાદિ યથા સંભવ આ રાશિઓને અર્થોપનય કરે અને ચિત્તમાં એ. દઢ વિશ્વાસ રાખ કે શ્રી જિનેન્દ્ર ભગવાને આ રાશિઓને અનંત કહી છે. ધારો કે સપ્રદેશ અને અપ્રદેશ પુદ્ગલે એકંદરે એક લાખ છે. તેમાંથી પૂર્વોક્ત એક હજાર, આદિ ચાર અંક ભાવ, કાળ, દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલેન છે. અને ૯૦૦૦ આદિ અંક સપ્રદેશ પુદ્ગલેના છે. વળી ભાવની અપેક્ષાએ અપ્રદેશી કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશમાં જે એક હજારની વૃદ્ધિ થાય છે, એજ એક હજારની ભાવની અપેક્ષાએ સપ્રદેશી કરતાં કાળની અપેક્ષાએ સપ્રદેશમાં હાનિ થાય છે. એ જ પ્રમાણે ભાવા-પ્રદેશે કરતાં દ્રવ્ય-પ્રદેશમાં પાંચ હજાર, અને ક્ષેત્રપ્રદેશમાં દસ હજાર જે વધે છે, તે પ્રદેશમાં ઘટે છે. આ વાતને સમજાવવા માટે સંસ્કૃત ટીકામાં કઠો આપવામાં આવ્યું છે તે જોઈ સમજી લેવું કે સૂત્ર ૧. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ બીવીકે વૃદ્ધિહારૂ આદિ કા નિરૂપણ જીવની વૃદ્ધિ, હાસ આદિનું નિરૂપણ– “મેતે ! ત્તિ મા જોયમે” ઈત્યાદિ સૂત્રાર્થ –“મેરે રસ મોં જોગમે તેમ કવિ વાણી” “હે ભદન્ત !” એવું સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછયું-(વીરા મતે ! વહેંતિ, ફ્રાતિ ગઠ્ઠિયા?) હે ભદન્ત ! જીમાં શું વધારે થાય છે, ઘટાડો થાય છે, અથવા તો તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે? (નોરમા ! નીવાળો વદંતિ, હૃાાંતિ અર્િચા) હે ગૌતમ ! જીવો વધતાં નથી, ઘટતાં પણ નથી, પણ તેઓ અવસ્થિત રહે છે. (નેરા અંતે ! જ વ૮ તિ, જ્ઞાતિ, અવરિયા ?) હે ભદન્ત ! શું નારકે વધે છે? કે ઘટે છે? કે અવસ્થિત રહે છે? (વોચમ!) હે ગૌતમ! (જોરરૂથા વäતિ શિ, ટ્રાચંતિ વિ અવટિયા વિ) નારકે વૃદ્ધિ પણ પામે છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે. એટલે કે વૃદ્ધિ વગર રહે છે. (વા ને રૂચા ' નાવ જાળિયા) વૃદ્ધિ અને હાનિના વિષયમાં નારકેન વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના વિષયમાં પણ સમજવું. ( સિદ્ધા મતે ! પુછા) હે ભદન્ત ! સિદ્ધોમાં વધારે થાય છે, કે તેઓ અવસ્થિત રહે છે? (જો ના!!) હે ગૌતમ ! (સિદા વઢંતિ, જો gવંતિ, જાચિા શિ) સિદ્ધો વૃદ્ધિ તે પામે છે પણ તેઓ ઘટતા નથી અને અવસ્થિત પણ રહે છે. (કીવા અરે! વાચં વાઢ વદિયા?) હે ભદન્ત ! જી કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? (સાર્દુ) હે ગૌતમ! આ સઘળા કાળ પર્યન્ત અવસ્થિત રહે છે. (નૈયા મેતે ! વાઢ વરિ? હે ભદન્ત! નારકે કેટલા કાળ સુધી વૃદ્ધિ પામે છે? (ચમા !) હે ગૌતમ ! (gi માં રજા બાવઝિયા મહં કામi, va gયંતિ વા ) નારકે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી વધે છે, તેમને ઘટવાને કાળ પણ આ પ્રમાણે જ સમજો. ( તેવામાં તે ! જરાં 8 અવgિયા ?) હે ભદન્ત! નારકે કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ (ાયમા ! ) હે ગૌતમ ! ( જ્ઞોળ' હળ સમય' કોલેળ' ચવીલ મુદ્ગુરુ ) નારક! એછામાં આછા એક સમય સુધી અને વધારેમાં વધારે ચાવીસ મુહૂત સુધી અવસ્થિત રહે છે. (ત્ર' સત્તતુ વિપુથ્વીનુ વઢતિ ફાયતિ, માળિયના નવર અટ્ટપ્રુ ડૂમ બાળસં) આ રીતે સાતે નરકેામાં નારા વધે છે, ઘટે છે એવું કહેવું જોઇએ. પશુ અવસ્થાન કાળમાં આ પ્રમાણે વિશિષ્ટતા છે. ( तं जहा - रयण पभाए अडयालीसं मुहुत्ता, सकरप्पभाए चउदसराई दियाणं व लुयaare मासं पंकप्पभाए दो मासा, धूमप्पभाए चत्तारि मासा, तमाए अट्ठ मासा, તમતમાટ્ચારણમાલા ) જેમકે રત્નપ્રભા પૃથ્વીમાં ૪૮ મુદ્ભુતના, શકરા પૃથ્વીમાં ૧૪ રાત્રિ દિનને, વાલુકા પ્રભામાં ૧ માસના, ધૂમપ્રભામાં ૪ માસના, તમપ્રભામાં ૮ માસના અને તમનમાપ્રભામાં ૧૨ માસના અવસ્થાન કાળ છે. ( અસુરમારાવિવતિ, ફાચત્તિ, ના રેડ્યા ) જેવી રીતે નારકેાની વૃદ્ધિ અને હાસના વિષયમાં કહેવામાં આવ્યુ છે એજ પ્રમાણે અસુર કુમારની વૃદ્ધિ અને હાસ વિષે પણ સમજવું. ( થવા ગળાં હ સમય ધો. મેળ ટચત્તાર મુકુત્તા વ' સવિાદ્રિ) અસુરકુમાશ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૪૮ મુહૂર્તો સુધી અવસ્થિત રહે છે. એજ પ્રમાણે દસે ભવનપતિએ વિષે સમજવું. ( एगिंदिया वइति वि, हायंतिवि अवट्ठिया वि, एए हिं तिहिं वि जहणेणं " સમય', પ્રોસેન આાવહિયા અસંવેર્ માñ) એકેન્દ્રિય જીવા વધે છે પણ ખરાં, ઘટે છે પણ ખરાં અને અવસ્થિત પણ રહે છે. તેમને વૃદ્ધિ, હાનિ ( હાસ ) અને અવસ્થાન કાળ, એછામાં ઓછે એક સમયના અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ જેટલા છે. ( વેવિયા-ત્તિ યિાવ તિ, हायति, तहेव अवट्ठिया, जहणेण एक समय, उकोसेणं दो अतोमुहुत्ता, एव પર વિચા) દ્વીન્દ્રિય અને ત્રીન્દ્રિય જીવા પણ એજ પ્રમાણે વધે છે અને ઘટે છે અને તેમના અવસ્થાન કાળ આછામાં ઓછે એક સમયને અને વધારેમાં વધારે એ અન્તમુહૂત' સુધીના કહ્યો છે. એજ પ્રમાણે ચતુરિન્દ્રિય ન્તના જીવ। વિષે સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ ( अवसेसा सव्वे वडूढति, हायति, तहेव । अवट्ठियाणं णाणत्तं इमं તા) બાકીના બધાં જીવની વૃદ્ધિ અને હાસના વિષયમાં પણ આગળ કહ્યા પ્રમાણે સમજવું. તેમના અવસ્થાન કાળમાં જે ભેદ છે, તે નીચે પ્રમાણે છે (संमुच्छिमपचि दिया तिरिक्खजाणियाणं दो अंतोमुत्ता, गन्भवतियाणं चवीस मुहुत्ता, समुच्छिम मणुस्साणं अवालील मुहुवा, गम्भवतियमणुसाणं चउवासं मुहुत्ता, वाणमतर-जोइस-सोहम्मी-साणेसु अद्वचत्तालीस मुहुत्ता, सणंकुमारे अटारसराइंदियाइ', चत्तालीसयमुहुत्ता, माहिदे चउवीस राइंदियाइं वीसय महत्ता, बंभलोए पंचवत्तालोस राइ दियाई, लंतए नउई राईदियाइ, महासुके सदि राइदियसय, सहस्सारे दो राईदियसयाई, आणयपाणयाणं संखेज्जमासा, आरणऽच्चुयाणं संखेज्जाई वासाई) જે તિર્યંચ સંમૂર્ણિમ પંચેન્દ્રિય છે, તેમને અવસ્થાન કાળ બે અન્તમહને છે. ગર્ભજ તિર્યંચને અવસ્થાન કાળ ૪૮મુહૂર્તોને છે. ૨૪મુહૂર્તને છે. જે મનુષ્ય સંમૂર્ણિમ જન્મવાળાં છે, તેમને અવસ્થાન કાળ એને ગર્ભ જન્મવાળા મનુષ્યને અવસ્થાન કાળ ૨૪ મુહૂતોના છે. વાન વ્યંતર, પતિષિક, સૌધર્મ અને ઈશાનના દેવને અવસ્થાન કાળ ૪૮ મુહૂર્તને છે. સનહમાર દેવલોકના દેવેને અવસ્થાન કાળ ૧૮ રાત્રિ-દિન અને ૪૦ મહને છે. મહેન્દ્ર દેવલોકમાં ૨૪ રાત્રિ-દિન અને ૨૦ મુહૂર્તને, બ્રહ્મલોકમાં ૪૫ રાત્રિ-દિનને, લાંતકમાં ૯૦ રાત્રિ-દિનનો, મહાશક દેવલેકમાં ૧૨ રાત્રિદિનને, સહસ્ત્રાર દેવલોકમાં ૨૦૦રાત્રિ-દિનને, આનત અને પ્રાણત દેવલોકમાં સંખ્યાત મહિનાઓને અને આરણ તથા અશ્રુત દેવલેકેમાં સંખ્યાત વર્ષોને અવસ્થાન કાળ છે. ( નાનું) એ જ પ્રમાણે રૈવેયક દેવોને, તથા (વિકાર, જૈન, જયંત કપાસિયા તેના વારણારૃ ) વિજય, વૈર્યત જ્યન્ત અને અપરાજીતના દેવને અવસ્થાન કાળ પણ અસંખ્યાત હજાર વર્ષને સમજ. ( સિદ્ધ વઢિોવમરણ સંસાર મા) સર્વાર્થ સિદ્ધમાં રવાનો અવસ્થાન કાળ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. (g भाभियव्य बाइटति, हायति, जहण्णेणं एक समयं उकोसेणं आवलियाए असं શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ # માાં) ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવ. લિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી તેઓ વધે છે અને ઘટે છે. એમ સમજવું. (ાવરિયા = મળિચં) તથા તેમનો અવસ્થાન કાળ આગળ કહ્યા પ્રમાણે જ સમજો. ( સિદ્ધાળ મરે! જેઘરું ધારું વદ્ધતિ) હે ભદન્ત! સિદ્ધ પરમાત્મા કેટલા કાળ સુધી વધે છે ? (જોયા! કgvi શોલે પ સમચા) હે ગૌતમ ! સિદ્ધ પરમાત્મા ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી વધે છે. (જરગં જાઢ અાદિયા) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્મા કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? (નો!) હે ગૌતમ! (semi u માં રણોસે ) હે ગૌતમ! સિદ્ધ પરમાત્મા ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છે માસ સુધી અવસ્થિત રહે છે. ટીકાર્થ–પૂર્વ પ્રકરણમાં પુદ્ગલેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પહલે છો ઉપર ઉપકાર કરનારા હોય છે, તેથી હવે સૂત્રકાર એ પલે દ્વારા જેમના ઉપર ઉપકાર કરવામાં આવે છે એવા જીનું નિરૂપણ કરે છે. (મો! ત્તિ મળવું જોને સમજ નાક વં વાસી) “હે ભદન્ત !” એ રીતે સંબધન કરીને ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે (જાળ ! શું વäતિ, જ્ઞાતિ, અવઢિયા ? હે ભદન્ત ! શું એની સંખ્યા વધે છે? કે તેમની સંખ્યા ઘટે છે? અથવા શું વૃદ્ધિ અને હાસ ( હાનિ) ને અભાવ હોવાથી તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે ? એટલે કે તેમનામાં શું બિલકુલ વધઘટ થતી નથી? મહાવીર પ્રભુ આ પ્રશ્નને જવાબ આપતા કહે છે-( જોયા કીના #તિ, જો જ્ઞાતિ, મવાિ ) હે ગૌતમ! જીની સંખ્યા વધતી પણ નથી, ઘટતી પણ નથી, પણ અવસ્થિત ( જેટલી છે એટલી જ ) રહે છે. આ રીતે સામાન્ય જીવમાં વૃદ્ધિ, હાનિના અભાવનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર જુદા જુદા પર્યાયમાં ઉત્પન્ન થયેલાં છના વિષયમાં એજ વાતનું વિશેષ પ્રતિપાદન કરવાને માટે સરકાર નીચેનાં પ્રશ્નોત્તરે આપે છે– શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(નરરૂચાdi મતે ! #િ વäતિ, અવgિ?) હે ભદન્ત ! આપે છમાં વૃદ્ધિ હાનિના અભાવનું પ્રતિપાદન કરીને તેમનામાં જે અવસ્થિતતા ( સંખ્યામાં વધઘટ ન થવી તે) પ્રકટ કરી છે તે હું બરાબર સમજી ગયે; પણ હવે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે શું નારક જેની સંખ્યા વધે છે ખરી? અથવા શું તેમની સંખ્યા ઘટે છે ખરી? અથવા શું તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા મહાવીર પ્રભુ કહે છે-(વોચમા !)હે ગૌતમ ! (નવા વઢતિ , ફાચર fa અયિા વિ) નારક જીવે વધે છે પણ ખરાં, ઘટે છે પણ ખરાં, અને જેટલાં હોય તેટલા પણ રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કઈ જી પૂર્વ ભવમાં નરક ગતિમાં જવા એગ્ય પ્રાણાતિપાત આદિ કુકૃત્ય દ્વારા નરક ગતિને બધ કરતાં હોય છે, અને તેઓ મરીને નરક ગતિમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે બનવાથી નારકની સંખ્યા વધી જાય છે. જે નારક છે નિરકગતિને યોગ્ય પ્રાણાતિપાત આદિ કર્મોની, તેમને ભેળવીને નિર્જર કરી નાખે છે, તેઓ તે પર્યાયમાંથી છૂટી જાય છે. આ રીતે નારકમાં ઘટાડે થાય છે. અને કેટલીક વખત એવું પણ બને છે કે જેટલાં નારક જીવે હતાં એટલા જ રહે છે, તેમાં વધારો કે ઘટાડે થતું નથી, આ રીતે તેમ નામાં અવસ્થિતતા સમજવી. “કા ને ચા gવં ગાય માળિયા” વૈમાનિક પર્યાની દેવાની વૃદ્ધિ, હાનિ અને અવસ્થિતિના વિષયમાં પણ આ પ્રમાણેજ સમજવું. એટલે કે તેઓની સંખ્યા કયારેક વધે છે, કયારેક ઘટે છે, અને કયારેક જેટલી હોય એટલી પણ રહે છે. અહીં “ગાવ” (પર્યન્ત) પદથી ૨૨ દંડક દ્વારા પ્રતિપાદિત કરવા એગ્ય ભવનપતિથી લઈને તિષિક પર્ય. ન્તના દેને ગ્રહણ કરવામાં આવ્યા છે. હવે સિદ્ધ પરમાત્માઓ વિષે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે રિકા મતે! પુછા” હે ભદન્ત ! શું સિદ્ધ પરમાત્માની સંખ્યામાં વૃદ્ધિ થાય છે? અથવા શું તેમની સંખ્યા ઘટે છે? અથવા શું તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! સિદ્ધા વäતિ, જો ટ્રાયંતિ, અવકિયા ફિલ્મ સિદ્ધ પરમાત્માઓમાં વધારો થાય છે, તેમની સંખ્યામાં ઘટાડે થતું નથી. તથા તેમની સંખ્યામાં વધઘટને અભાવ પણ રહે છે. સિદધ પરમાત્મા ઓમાં વૃદ્ધિ થવાનું કારણ નીચે પ્રમાણે છે– કેટલાક છે કે જે પૂર્વભવમાં સિધ્ધ હોતાં નથી, તેઓ તપસ્યા આદિ દ્વારા સમસ્ત કોને ક્ષય કરીને સિધ્ધપદને પ્રાપ્ત કરતા હોય છે. આ રીતે સિદ્ધ પરમાત્માની વૃધ્ધિ થતી હોય છે. જે આત્માઓ એક વાર સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે, તેઓ ફરીથી સંસારમાં આવતા નથી, આ રીતે સિધ્ધ પર માત્માની સંખ્યા ઘટતી નથી. તથા વિરહકાળની અપેક્ષાએ તેઓની સંખ્યા એટલીને એટલી જ રહે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ફરીથી પૂછે છે કે કે (નીવાળું મંરે ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ વિશે જ ટ્રિા?) હે ભદન્ત ! આપે પહેલાં એવું કહ્યું કે જો યથા. વસ્થિત રહે છે, એટલે કે તેમની સંખ્યામાં વધારે ઘટાડો થતું નથી, તે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે તેઓ કેટલા કાળ સુધી એ પ્રમાણે વૃદ્ધિ હાસ વિનાની સ્થિતિમાં રહે છે? ઉત્તર–“દ ” હે ગૌતમ ! આ બધા કાળમાં અવસિથત રહે છે તેમની સંખ્યામાં વધારો કે ઘટાડો થતું નથી. પ્રશ્ન – નેફરા મતે ! દેવચં શરું વäતિ ?) હે ભદન્ત ! નારક છ કેટલા કાળ સુધી વધે છે? ઉત્તર–“ચના !” હે ગૌતમ ! (u માં ૩#ોરે બાવરિયા શકાર માટે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણુ કાળ સુધી નારક છ વધે છે. “gi પાચંતિ ના ” એજ પ્રમાણે તેમની સંખ્યા ઘટવાને કાળ પણ સમજ. પ્રશ્ન-(નેગા મેતે ! વાચં વાઢ મદિરા) હે ભદન્ત! નારકજી કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? એટલે કે વૃદ્ધિ કે હાનિની અભાવાવસ્થામાં તેઓ કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર–(નોમાકgoળે gf સાચું કોણે વાવી મુન્ના) હે ગૌતમ ! નારકો ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૨૪ સુહર્ત સુધી અવરિત રહે છે. તેનું કારણ એ છે કે રત્નપ્રભા આદિ સાતે નરકમાં ૧૨ મુહુર્ત સુધી કેઈ ન નારક જીવ ઉત્પન્ન થતું નથી, અને કઈ પણ જીવ ત્યાંથી મરીને બીજી ગતિમાં ઉત્પન્ન થતું નથી. આ રીતે વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી ત્યાં નારક છમાં વધારે કે ઘટાડો થત નથી. તથા બીજાં ૧૨ મુહુર્ત સુધીમાં જેટલાં નારક છે ઉત્પન્ન થાય છે, એટલાં જ નારક છે ત્યાંથી મરણ પામે છે. આ પ્રમાણે બનતું હેવાને કારણે ૨૪ મદ્દ સુધી નારક જીવનું પ્રમાણ એક સરખું જ રહેતું હોવાથી નારક છમાં વૃદ્ધિ અને હાનિને અભાવ રહે છે. ( હરહુ વિ પુઢવી, વઢંતિ, કાતિ માળિયા) આ રીતે બધાં નારકાની વૃદ્ધિ અને હાનિ થતી હોય છે. એટલે કે રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં નારક જીવની વૃદ્ધિ અને હાનિત થાય છે એમ સમજવું. (નવર ગથ્રિપણું રમે બાળë ) પણ અવસ્થાન કાળમાં નીચે પ્રમાણે તફાવત છે. (રયા-માણ પુત્રવીર જયાહીન મુહુરા) રત્નપ્રભા પૃથ્વીમાં નારક છેને અવસ્થાન કાળ ૪૮ મુહૂર્તને છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં (નરકમાં) ઉત્પાદ, મરણ અને વિરહકાળ ૨૪ મુહૂર્તને કહો છે. ( વ્યુત્ક્રાન્તિ પદમાં એટલે કે પ્રજ્ઞાપના સૂત્રમાં વ્યકાન્તિ નામના પદમાં આ પ્રમાણુ આપેલું છે) તે રત્નપ્રભા આદિ પૃથ્વી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩ર Page #247 -------------------------------------------------------------------------- ________________ એમાં તે નરક જેમાં તે ૨૪ મુહૂર્ત પ્રમાણ ઉપાદ કાળ અને ઉદ્વર્તના કાળ, એ બન્ને સરખી સંખ્યાઓને ભેગી કરવાથી–૨૪ મુહૂર્તથી બમણું ૪૮ મહર્તિને અવસ્થાન કાળ થાય છે. તથા જે વિરહ કાળ છે તે દરેક પદમાં અવસ્થાન કાળ કરતાં અર્ધી થાય છે, આ વાત જાતે જ સમજી લેવી. (સારvમાર વરસાવિયા) શર્કરા પ્રભા નામની બીજી પૃત્રીમાં નાકર અને અવસ્થાન કાળ ૧૪ રાત-દિવસ છે. (વાસુદામાણ માર્સ, જંપૂમાણ હો માસ, ધુમદામાપ વારિમાસા, તમiણ કમાણા, તનતમા વારસાણ) વાલકા પ્રભા નામની ત્રીજી પૃવીમાં નારકેને અવસ્થાન કાળ એક માસને છે, પકપ્રભા નામની ચેથી પૃથ્વીમાં અવસ્થાન કાળ બે માસનો છે, ધૂમપ્રભા નામની પાંચમી પૃથ્વીમાં ચાર માસને, તમારપ્રભા નામની છઠ્ઠી પૃથ્વીમાં આઠ માસ અને તમસ્તમપ્રભા નામની સાતમી પૃથ્વીમાં બાર માસને અવસ્થાન કાળ કહો છે. (અવસ્થાન કાળ એટલે જે સમયે વૃદ્ધિ કે હાનિને અભાવ રહેતા હોય એવો કાળ) (પર્વ મયુરકુમાર ગિ વઢતિ, દાણંતિ, નેતા ) જેવી રીતે નારક માં વધારે અને ઘટાડો થાય છે, એવી જ રીતે અસરકમારોમાં (ભવનપતિ આદિ અસુરકુમારેમાં) પણ વધારે ઘટાડો થયા કરે છે, એમ સમજવું. (અવદિયા soળેvi gઘ સમ, રોગ મટ્ટાત્તાત્રી Tદત્તા) અસુરકુમારને અવસ્થાન કાળ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે ૪૮ મુહૂર્ત સુધી હોય છે “ર્વ રવિ ” આ રીતે નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના દેવમાં વધારો ઘટાડો થયા કરે છે. તેમને અવસ્થાન કાળ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે ૪૮ મુહૂર્તને સમજ. (affવિશાળ વઢતિ વિ ફાતિ વિ) એકેન્દ્રિય જીવોની સંખ્યા વધે પણ છે અને ઘટે પણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિય જીવોમાં વિરહકાળ હેતે નથી, છતાં પણ અનેક અને તે પર્યાયમાં ઉત્પાદ હોવાથી અને ડાં જીવોનું મરણ થવાથી તે એકેન્દ્રિય જ વધે પણ છે, એવું કહે. વામાં આવ્યું છે. તથા અનેક એકેન્દ્રિય જીનું મરણ થવાથી અને થોડા એકેન્દ્રિય જીવોને ઉત્પાદ થવાથી તેમની સંખ્યા ઘટે પણ છે એવું કહ્યું છે. તથા “ક્રિયાવિ ” એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે ઉત્પાદ અને મરણ સમાન પ્રમાણમાં થાય છે, ત્યારે તેઓ અવસ્થિત (હાનિ અથવા વૃદ્ધિના અભાવવાળા) પણ રહે છે. (ug હું ફિવિ કg. mi p સમાં, શોન સાવઢિવાણ બસંવેઝરૂમા) એકેન્દ્રિય ની વૃદ્ધિ, હાનિ અને અવસ્થિતિને કાળ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેનું કારણ એ છે કે ત્યારબાદ યથાયોગ્ય વૃદ્ધિ વગેરે થતું નથી. (રેણિયા વઢતિ, હૃાાંતિ તહેવ) કીન્દ્રિય અને ત્રીન્દ્રિય છે પણ એકેન્દ્રિય જીવની જેમજ વૃધ્ધિ પામે છે અને હાસ (હાનિ) પામે છે. પરંતુ (લવણિયા ગoળે ઘરમાં, રો શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ હો સમુહુરા) તેમને અવસ્થાન કાળ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે બે અંતમુહૂર્તને હોય છે. એક અંતમુહૂર્ત વિરહકાળનું છે અને બીજું અંતમુહૂર્ત સમાન સંખ્યાતવાળાના ઉત્પાદન અને મરણના સમયરૂપ છે. જેટલા જીવે તે પર્યાયયમાં ઉત્પન્ન થાય છે, એટલાં જ જીવે તે પર્યાયમાંથી મરણ પામે છે, એવું તે કથનનું તાત્પર્ય છે. “gવં વરિ હિરા” કીન્દ્રિય અને ત્રીન્દ્રિય જીવની જેમજ ચતુરિન્દ્રિય છે પણ વૃધ્ધિ પામે છે અને હાસ પામે છે. તેમને અવસ્થાન કાળ પણ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે બે અમુહૂર્તને હોય છે. (સવા સવે વઢંતિ હાજંતિ તવ) એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જી સિવાયનાં, પંચેન્દ્રિય જીવોથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના જીવે, ચતુરિન્દ્રિય જીવની જેમજ વધે છે અને ઘટે છે, પરંતુ તેમના અવસ્થાન કાળમાં નીચે પ્રમાણે તફાવત હોય છે. (સંકુમિનિરિતિનિળિયામાં રહે તે મુદુત્તા) સંમૂછિમ જન્મવાળા પંચેન્દ્રિય તિર્યંચાને અવસ્થાન કાળ બે અન્તર્મુહૂર્ત છે. તેમાંનું પહેલું એક અખ્તમુહૂત વિરહકાળનું છે અને બીજી અન્તર્મુહૂર્ત સમાન સંખ્યાવાળાઓના ઉત્પાદન અને મરણના સમયરૂપ છે. (જન્મવતિયા વાવી મત્તા) ગર્ભ–જન્મવાળાં પંચેન્દ્રિય તિયાને અવસ્થાન કાળ ૨૪ મુહૂર્તને છે. (સંકુરિમપુરના અpવત્તાસં મુદત્તા) સંમૂછિમ જન્મવાળા મનુષ્યોને અવસ્થાન કાળ ૪૮ મુહૂર્તને છે. (ામવાતચમપુરા ઘરની દત્તા) તથા ગર્ભ જન્મવાળા મનુષ્યોને અવસ્થાન કાળ ૨૪ મુતને છે. (વાઇનંતરઝોરોસાળનું અવત્તાશ્રીયં મુરા) વનવ્યંતર, તિષિક, સૌધર્મ અને ઇશાન દેવલોકમાં ૪૮ મુહૂર્તને અવસ્થાન કાળ છે. (સMવુમારે કટાસરાફુવિચારું પત્તાશ્રીજમુહુ ) સનકુમાર દેવલોકમાં ૧૮ રાત્રિ-દિવસ અને ૪૦ મુહૂર્તને અવસ્થાન કાળ છે. (માહિરે રાહૃરિવારું વીચ મુહુરા) માહેન્દ્ર દેવલોકમાં ૨૪ રાત્રિ-દિવસ અને ૨૦ મુહૂર્તને અવસ્થાન કાળ છે. (વંઢોણ જંત્તી સાવિચારું') બ્રહ્મલેક નામના દેવલોકમાં ૪૫ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (૪ત૬ નર્ વારું, રિચા) લાન્તક દેવલેકમાં ૯૦ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (માસુ ટ્ટિ રિચરચં) મહાશુક દેવલોકમાં ૧૬૦ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (સાસરે વો વિચા ) સહસ્ત્રાર દેવલોકમાં ૨૦૦ રાત્રિ-દિવસને અવસ્થાન કાળ છે. (શાળવવાના સંકેત માતા) આનતપ્રાણુત દેવલોકમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત માસને અવસ્થાન કાળ છે. સંખ્યાત માસરૂપ વિરહકાળમાં અહીં દ્વિગુણિતા ( બમણું) થવા છતાં પણ સંખ્યાતમાં જ આવે છે એવું સમજવું. (ગરબSgયાન સંગારું વાવાઝું) આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યાત વર્ષોને અવસ્થાન કાળ છે. અહીં પણ સંખ્યાત વર્ષરૂપ વિરહકાળમાં દ્વિગુણિતા થવા છતાં પણ તેને સંખ્યાત રૂપ જ જાણવું જોઈએ. “ g વેરા ) આરણ અને અશ્રુત દેવલોકના દેવેની જેમ વેચકવાસી દેવેને અવસ્થાન કાળ પણ સંખ્યાત વર્ષને સમજ. કે નવ પ્રિયકવાસી દેવામાંના નીચેના ત્રણ વેયકમાં સંખ્યાત વર્ષશતેને, મધ્યના ત્રણ વિકેમાં સંખ્યાત હજાર વર્ષનો, અને સૌથી ઉપરના ત્રણ રૈવેયકોમાં સંખ્યાત લાખ વર્ષને વિરહ કાળ કહ્યો છે. એ બધા કાળને દ્વિગુણિત કરવા છતાં પણ તેમાં સંખ્યાત વર્ષના કાળને કઈ વિરોધ સંમત નથી. તથા (વિનય, વેરાત, જયંત, માનિયા મલેકના વાયરસારું) વિજય, વિજયન્ત, યન્ત અને અપરાજીત દેવલમાં પણ અસંખ્યાત હજાર વર્ષને અવસ્થાન કાળ છે. વિજયાદિકમાં વિરહકાળ અસંખ્યાત રૂપ છે, તેને બમણું કરવા છતાં પણ તે સંખ્યાત રૂપજ આવે છે, તેથી ત્યાં સંખ્યાત વર્ષ પ્રમાણુ અવસ્થાન કાળ હોય છે, એમ કહેવામાં કઈ વાધ આવતું નથી (Hવકૃદ્ધિ પુસ્ત્રિઓમ સંજ્ઞામા) એવું જે કહ્યું છે કે સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ અવસ્થાન કાળ છે, તે તે પણ વિરહકાળને બમણ કરવા છતાં સંખ્યાત ભાગ રૂપ જ રહે છે. એટલે કે ત્યાં પણ વિરહકાળ પાપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે, દ્વિગુણિત અવસ્થાપન્ન થઈ જવા છતાં પણ તેમાં સંખ્યામાં ભાગને જ વ્યવહાર થશે, તેથી અવસ્થિત કાળ પાપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે, એમ કહેવામાં કઈ બાધ (વધે) આવતું નથી (gવં માળિયા વરરંતિ हायति जहण्णेग' एक्कं समय उनकोसेण आवलियाए असंखेज्जइ भागं) 64યુક્ત દેવલેકમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી વૃદ્ધિ અને હાસ (હાનિ, ઘટાડે થયા કરે છે. “શવડ્રિયાનું ૬ મળિથે ” તેમને અવસ્થાન કાળ પહેલા કહ્યા પ્રમાણે સમજ. વળી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (સિદ્ધાળ મતે ! વાહ વાઢ વઢ ત ?) હે ભદન્ત ! સિદ્ધ પરમાતમાઓ કેટલા કાળ સુધી વધે છે? ઉત્તર–(નોરમા !હે ગૌતમ! (નહomi Q સમય ૩જશોલે" બસમયા) સિદ્ધ પરમાત્મા જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા) એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી વધે છે. પ્રશ્ન– વાર માં બાટ્રિયા ?) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્માનો અવસ્થાન કાળ કેટલું છે ? તેને જવાબ મહાવીર પ્રભુ કહે છે-(હોળ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઘોળ કદના) હે ગૌતમ ! તેઓ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી વૃદ્ધિ અને હાનિની અભાવાવસ્થામાં રહે છે–એટલે કે તેમને અવસ્થાન કાળ ઓછામાં ઓછા એક સભ્યને અને વધારેમાં વધારે છ માસ સુધીને સમજ. એ સૂત્ર ૨ “ગોવાળ તે! ” ઈત્યાદિ– સુત્રાર્થ—( જીવા' મંતે ! જિં વવચા, વાવવા, સોરી, રાવરા, નિવરચનિયારા) હે ભદન્ત ! શું છે ઉપચય (વૃદ્ધિ) યુકત હોય છે કે અપચય ( હાસ) યુકત હોય છે? અથવા શું તેઓ ઉપચય અને અપચય, એ બનેથી યુક્ત હોય છે અથવા તેઓ ઉપચય અને અપચયથી રહિત હોય છે ? (નોરમા ! વીવા નો હોવાથી, નો પાવરા, નો રોવર सावचया, निरुवचयनिरवचया, एगिदिया तइयपये, सेसा जीवा च उहि पयेहि માળિચરવા) હે ગૌતમ ! જે ઉપચયથી યુકત હોતા નથી, અપચયથી યુક્ત પણ લેતા નથી, ઉપચય અને અપચય એ બનેથી પણ યુક્ત નથી, પણ તેઓ ઉપચય અને અપચય એ બન્નેથી રહિત હોય છે. એકેન્દ્રિય જીનું ત્રીજા પદ દ્વારા અને બાકીના છાનું ચારે પદ દ્વારા કથન કરવું જોઈએ. (વિવાળ છુટકા) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્માઓ વિષે પણ હું એજ પૂછવા માગું છું-“શું તેઓ ઉપચયથી યુક્ત છે?” ઈત્યાદિ ચારે પૂર્વોક્ત પ્રશ્નો અહીં ગ્રહણ કરવા (નોરમા ! સિદ્ધ , ને સાવચા, નો રોવર નાવરા, નિવવા નિરવના) હે ગૌતમ! સિદ્ધ પરમાત્માઓ ઉપચયથી યુક્ત છે, અપચયથી યુક્ત નથી, સેપચય અને સાપચય પણ નથી, તેઓ નિરૂપચય અને નિરપચય છે. (નીવાળ' અંતે ! દેવચં ા નિવારઉનાવવા) હે ભદન્ત ! જ કેટલા કાળ સુધી ઉપચય અને અપચયથી રહિત હોય છે? (યમા ! લવ તુંહે ગૌતમ ! તેઓ બધા કાળ પર્યક્ત ઉપચય અને અપચયથી રહિત હોય છે. (રેરાશં અંતે ! જેa #ારું સોવરયા) હે ભદન્ત! નારક છ કેટલા કાળ સુધી ઉપચય યુકત હોય છે? (જોયા! કgi gવ માં તેનું માસ્ટિચાણ સંવેરૂમા) હે ગૌતમ ! નારકે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી ઉપચય યુકત હોય છે. (વરૂદં ારું કાવવા ?) હે ભદન્ત ! નારક જીવો કેટલા કાળ સુધી અપચય સહિત હોય છે ? ) હે ગૌતમ! ઉપચય યુકતતાના કાળનું શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ 9 જે પ્રમાણુ આપ્યું છે એજ અપચય યુકતતાનું પણ પ્રમાણ સમજવું. (ચૈત્રચ. હારું' સોનયસાવષયા ? હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળ સુધી ઉપચય અને અપચયવાળાં હોય છે ? ( ત્રં ચૈવ ) હે ગૌતમ ! એનેા કાળ પણ ઉપચય ચુકતતાના કાળ પ્રમાણે સમજવા. ( વ ાહ' નિવરચ નિવત્તયા ! ) હે ભદન્ત ! નારકો કેટલા કાળ સુધી ઉપચય અને અપચયથી રહિત રહે છે ? (પોષમા ! નોળ સમય' જોસેળ વારસમુઢું। ) હું ગૌતમ ! નારક જીવા એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ખાર મુહૂત સુધી ઉપચય અને અપચયથી રહિત રહે છે. ( પત્તિ'નિયા सव्वे सोवचया सावच्या सव्बद्ध, सेसा सव्वे सोवचया वि, सावच्या वि, सोवचयसावच्या वि, जहणेण एक्क समयं उक्कोसेणं आवलियाए अस खेનર્મળ ) સમસ્ત એકેન્દ્રિય જીવેા સકાળે સાપચય અને સાપચય રહે છે. ખાકીના સમસ્ત જીવામાં ઉપચય યુકતતા, અપચય યુકતતા, અને ઉપચય અપચય યુકતતાને કાળ ઓછામાં ઓછે. એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણ કહ્યો છે. (અતૃિર્ત્ત વય 'તિજ્ઞાહો માળિયો ) અવસ્થિતામાં વ્યુત્ક્રાંતિકાળ કહેવા જોઇએ. (વિદ્યાળ' મને ! ગદ્ય' શાજ ઘોવષયા ? ) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્માએ કેટલા કાળ સુધી ઉપચયવાળા રહે છે ? ગોયમા ! ગોળ 'સમય' જોસેળ' અદુખમા ) હે ગૌતમ ! તેએ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી ઉપચય યુકત રહે છે. ( વચ' હ્રાસ નિહવષય-નિવષયા ? હે ભદ્દન્ત ! સિદ્ધ પરમાત્મા કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત રહે છે ? નળેન ક્રૂ'સમય', 'જોલે ઇમ્માચા) હૈ ગૌતમ ! સિદ્ધ પરમાત્માએ એછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ઉપચય–અપચયથી રહિત રહે છે. ( સેવં મતે ! સેવં તે !) હે ભદન્ત ! આપની વાત સાચી છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ છે તે યથાર્થ છે. ટીકાથ—સૂત્રકાર જીવાના વિષયમાં અન્ય પ્રકારે નિરૂપણ કરવા માટે નીચેના પ્રશ્નોત્તર રૂપ કથન કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ (નીવામાં અંતે ! જિં લોવરયા સાવવા?) હે ભદન્ત ! શું જીવો ઉપચયવાળાં હોય છે? અથવા શું તેઓ અપચયવાળાં હોય છે ? (ઉપચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે હાનિ પહેલાં જેટલાં જ હોય તેમાં નવાં જીવની ઉત્પત્તિને કારણે સંખ્યાની જે વૃદ્ધિ થાય છે તેને ઉપચય કહે છે. અને જીનાં મરણ થવાને કારણે જીવોની મૂળ સંખ્યામાં જે ઘટાડો થાય છે તેને અપચય કહે છે.) “રોવરયા સાવવા?” અથવા શું તેઓ ઉપચય–અપચય બન્નેથી યુક્ત હોય છે? (એટલે કે વૃદ્ધિ અને હાનિ બનેથી એક સાથે યુક્ત હોય છે?) અથવા (નિવનિવરયા) શું જીવે ઉપચયઅપચય બનેથી રહિત હોય છે ? (એટલે કે વૃદ્ધિ-હાનિ બનેથી રહિત હોય છે) ગૌતમ સ્વામીએ ઉપર બતાવ્યા પ્રમાણેના ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પડ્યા છે. હવે સૂત્રકાર તે ચારે પ્રશ્નોનું દષ્ટાંતે દ્વારા પ્રતિપાદન કરે છે. તોલમાપ લઈને મૂકી રાખેલા ધાન્યાદિના રાશિમાં (ઢગલામાં) બીજી ધાન્યરાશિ નાખી દેવાથી જેવી રીતે મૂળ ધાન્યરાશિના વજનમાં વધારે થાય છે, તેવી રીતે નિશ્ચિત સંખ્યાની જીવરાશિમાં શું બીજી નવી ઉત્પન્ન થયેલી જીવરાશિને વધારે થવાની તે મૂળ સંખ્યામાં વૃદ્ધિ થાય છે ખરી? આ પહેલે પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે-જેવી રીતે ધાન્યની રાશિમાંથી થોડું ધાન્ય લઈ લેવાથી ધાન્યની રાશિના વજનમાં ઘટાડો થાય છે, એવી રીતે નિશ્ચિત જીવરાશિમાંથી કેટલાક જીવો નીકળી જવાથી અથવા અન્ય પર્યાયમાં ચાલ્યા જવાથી શું તેમની સંખ્યામાં ઘટાડો થાય છે ખરે? ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–એકી સાથે બીજાં જ પેદા થઈને તે જીવરાશિમાં આવી મળવાથી અને મરીને તેમાંથી નીકળી જવાને કારણે જીવસંખ્યામાં એકી સાથે વૃદ્ધિ અને હાનિ બને થાય છે ખરાં ? એ પ્રશ્ન-અથવા ઉત્પત્તિ અને મરણના અભાવે શું ઉપચય–અપચય જેવું કાંઈ પણ હોતું નથી? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા” હે ગૌતમ! (વા નો રોવરયા) જી ઉપચયથી યુકત હોતા નથી, કારણ કે અનુત્પન્ન જીની ત્યાં ઉત્પત્તિ થવાને અભાવ છે. જીવરાશિને ત્યારે જ ઉપચય યુકત માની શકાય કે જ્યારે તેમાં બીજાં નવાં ઉત્પન્ન થયેલાં છે આવીને મળી જાય. પરંતુ ઘટપટાદિ (ઘડા, વસ્ત્ર આદિ) ની જેમ જીવોની નવી ઉત્પત્તિ તે થતી નથી, તેથી જીવરાશિ જેટલી છે, એટલી જ રહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ જીવરાશિને વધારે થવાની તે મૂળ સંખ્યામાં વૃદ્ધિ થાય છે ખરી? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે-જેવી રીતે ધાન્યની રાશિમાંથી ડું ધાન્ય લઈ લેવાથી ધાન્યની રાશિના વજનમાં ઘટાડો થાય છે, એવી રીતે નિશ્ચિત જીવરાશિમાંથી કેટલાક જી નીકળી જવાથી અથવા અન્ય પર્યાયમાં ચાલ્યા જવાથી શું તેમની સંખ્યામાં ઘટાડો થાય છે ખરો? ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–એકી સાથે બીજા જ પિદા થઈને તે જીવરાશિમાં આવી મળવાથી અને મરીને તેમાંથી નીકળી જવાને કારણે જીવસંખ્યામાં એકી સાથે વૃદ્ધિ અને હાનિ બને થાય છે ખરાં? એ પ્રશ્ન–અથવા ઉત્પત્તિ અને મરણના અભાવે શું ઉપચય-અપચય જેવું કાંઈ પણ હોતું નથી ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા!” હે ગૌતમ ! (વા નો રોવાયા) છ ઉપચયથી યુકત હોતા નથી, કારણું કે અનુત્પન્ન જીની ત્યાં ઉત્પત્તિ થવાને અભાવ છે. જીવરાશિને ત્યારે જ ઉપચય યુકત માની શકાય કે જ્યારે તેમાં બીજાં નવાં ઉત્પન્ન થયેલાં છે આવીને મળી જાય. પરંતુ ઘટપટાદિ (ઘડા, વસ્ત્ર આદિ) ની જેમ જીવેની નવી ઉત્પત્તિ તે થતી નથી, તેથી જીવરાશિ જેટલી છે, એટલી જ રહે છે. “જો વાવવા” જીવરાશિ અપચય (હાનિ) થી યુક્ત પણ હોતી નથી, કારણ કે જીવરાશિમાંથી કઈ પણ જીવ કદી પણ અજીવરૂપે પરિણમત નથી. જે તે અવરૂપે પરિણમત હત તે જીવરાશિમાં અપચય (સંખ્યામાં ઘટાડે) થતો હોત. (જો હોવાથલાવવા) એવું પણ બનતું નથી કે એક તરફથી નવીન જીવો ઉત્પન્ન થઈને તેમાં મળી જતાં હોય અને બીજી તરફથી એટલાં જ છે તેમાંથી નીકળી જઈને અન્યરૂપે પરિણમન પામતા હોય. આ રીતે વૃદ્ધિ અને હાનિને અભાવ હોવાથી જીવરાશિ ઉપચય-અપચય બનેથી યુકત પણ નથી. પરંતુ તે “નવરા-નરવા ” ઉપચય-અપચય તે બનેથી રહિત હોય છે. નવીન વૃદ્ધિ અને હાનિને અભાવ હોવાથી જીવોની સંખ્યામાં વધારો કે ઘટાડે સંભવ નથી તેથી યથાવસ્થિતજ રહે છે. શંકા-ઉપચય વૃદ્ધિરૂપ હોય છે અને અપચય હાનિરૂપ હોય છે. આ રીતે ઉપચય અને અપચયના બે ભંગ (વિક) તે બની જાય છે. પણ એકી સાથે ઉપચય અને અપચય યુકતતાનો જે નિષેધ કરાવે છે અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપચય–અપચય રહિતતાને અવસ્થિત રૂપે જે સ્વીકાર કરાય છે, એ કથન તે એક જ પ્રકારનું લાગે છે. આ પ્રકારના કથનથી શું પુનરૂકિત દોષ લાગતું નથી ? ઉત્તર-શંકા કરનાર ઉપર્યુકત કથનને ભાવ સમજ્યા નથી, ત્રીજા ભંગમાં જે કથન કરવામાં આવ્યું છે તે નિષેધને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. અને ચોથા ભંગમાં ( વિક૯પમાં) જે કથન કરવામાં આવ્યું છે, તે વિધિને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. એ દૃષ્ટિએ વિચાર કરવાથી એ બને ભેગે વચ્ચેનો ભેદ દેખાઈ આવશે. બને કથનમાં એકાર્થતા હવા છતાં પણ કથન કરવાની શૈલીમાં ભિન્નતા જ રહેલી છે. તેથી તે કથનમાં પુનરૂકિત દેષને અભાવ જ રહે છે. રિસા સાચા ” એકેન્દ્રિય નું કથન ત્રીજા પદને આધારે કરવું જોઈએ એટલે કે ઉપચય-અપચય બનેથી યુકત એકેન્દ્રિય જીને સમજવા. કારણ કે એકી સાથે ઉત્પાદ (ઉત્પત્તિ) અને ઉદ્ધવર્તન (નાશ) થતું હોવાથી એકેન્દ્રિય માં વૃદ્ધિ અને હાનિને સદ્ભાવ રહે છે. બાકીના ત્રણે ભંગ એકેન્દ્રિય જીવોને લાગુ પડતા નથી. એટલે કે (રોવરયા, સtaરા, નિરવન-નિરવવા) આ ત્રણ ભંગ તેમને લાગુ પડતા નથી, કારણ કે એકેન્દ્રિમાં પ્રત્યેકને ઉત્પાદ, ઉદ્વર્તન અને તેમને વિરહને અભાવ છે. (સેના વવા જવહિં રિ િમાળિયાવા) દ્વાદ્રિયથી લઈને વિમાનિક દે પર્યન્તના છે કે જે ૧૯ દંડકમાં છે, તેમને ચારે ભંગ લાગુ પડે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિના પાંચ દંડકે સિવાયના બાકીના ૧૯ દંડકના જીવોને સેપચયાદિ ચારે ભંગ લાગુ પડી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ વિદ્ધાનં પુછા” હે ભદન્ત ! સિદ્ધ છે શું ઉપચય યુક્ત હોય છે? અથવા અપચય યુક્ત હોય છે ? અથવા ઉપચય અપ ચય બનેથી યુકત હોય છે ? અથવા ઉપચય-અપચય બનેથી રહિત હોય છે ? ઉત્તરો મા ! ” હે ગૌતમ ! (સિદ્ધ વોરા, ળ સાવજ, ળો વરચનાવરા, નિવાસ-નિવવા ) સિદ્ધોમાં વૃદ્ધિ થતી હોવાથી તેઓ ઉપચય ચુકત હોય છે, કારણ કે કર્મોનો ક્ષય કરીને કેટલાક જીવો સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરનારે જીવ ફરીથી સંસારમાં જન્મ લેતો નથી. તે કારણે સિદ્ધોની સંખ્યામાં ઘટાડો થતો નથી. ( નો સાવજયા, ન ઘા સોયangવયા) આ બે ભેગોને સિદ્ધિોમાં અભાવ હોય છે. સિદ્ધપદે પહોંચેલા જીવ સંસારમાં ફરી જન્મ લેતે નથી, તે કારણે તેને અપચય યુકત કહી શકાય નહીં. વળી તેઓ એક સાથે ઉપચય–અપચય બનેથી યુકત હોતા નથી, તે કારણે ત્રીજા ભંગને પણ તેમનામાં નિષેધ કર્યો છે. તેમને પહેલો અને ચે ભંગ લાગુ પડે છે, એટલે કે તેઓ ઉપચયથી યુકત હોય છે અને ઉપચય-અપચયથી રહિત હોય છે. પ્રશ્ન–“ જીજ્ઞા મરે ! ap wા નિવાર-નવજા?” હે હે ભદન્ત ! કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત રહે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર( નોચમા ! ) હે ગૌતમ ! “ સદ્રં ”સકાળ પર્યન્ત જીવા ઉપચય-અપચયથી રહિત રહે છે. કારણ કે તેમનું અવસ્થાન ( અસ્તિત્વ ) બધા કાળમાં હાય છે. પ્રશ્ન--( ને ચાળ. મતે ! ક્ષેત્રચ ા' સોવષયા ? ) હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળ સુધી ઉપચયવાળા રહે છે ? ઉત્તર---“ નોથમાં ! ” હે ગૌતમ ! ( નરૢોળ' ધર્મ સમય થોરેન બાહ્રિચા અને લગ્નમાળ ) નારકે એછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી ઉપચય ચુત રહે છે. વચ' દારું લાવવા'' હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળ સુધી અપચય યુક્ત રહે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે—છ્યું એવુ ક નારક જીવા ઓછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી અપચય ચુકત રહે છે. પ્રશ્ન-( જેવર્ડ્સ' જાહ' સોવષય-સાચા ? ) હે ભદ્દન્ત ! નારકી કેટલા કાળ સુધી ઉપચય-અપચય બન્નેથી યુકત રહે છે ? ઉત્તર— ત્રં ચૈવ ”હું ગૌતમ! નારક જીવાના ઉપચય-અપચય બન્નેથી એકી સાથે યુક્ત રહેવાના કાળ પણઉપચય ચુકત રહેવાના કાળ પ્રમાણે જ સમજવે. એટલે કે તેના એછામાં ઓછે. એક સમયને અને વધારેમાં વધારે આવલિકાના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સમજવા. ( વચ' વાહ' નિવષય-નિશ્વયા ? ” હે ભદ્દન્ત ! નારકેા કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત હાય છે ? ઉત્તર—( નોયમા ! નળેળ' ' સમય, જોસેળ વારસમુદુત્તા ) હે ગૌતમ ! નારકી એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ખાર મુહૂત સુધી ઉપચય-અપચયથી રહિત હૈાય છે. ( નિતિયા સવે સોશવયા સાચા સવદ ) તથા સમસ્ત એકેન્દ્રિય જીવા બધા કાળમાં ઉપચય અપચય સહિત હોય છે. (તેત્રા હવે લોકપયા ત્રિ, સાવયા વિ, સોચયઆવયા વિ, નિષય-નિયા વિ) બાકીના બધાં જીવા (એકેન્દ્રિય સિવાયના બધાં જીવા ) ઉપચયવાળાં પશુ હોય છે, અપચયવાળાં પશુ હાય છે, ઉપચય-અપચય અનેથી પણ એક સાથે યુકત હોય છે, અને ઉપચય-અપચય અન્નેથી રહિત પણ હોય છે. તેમને ઉપચય આદિથી યુકત અથત્રા રહિત રહેવાના કાળ 'जहणेणं' एक्क समय " આછામાં આછે. એક સમયના અને (છોલેન' જ્ઞાનક્રિયાત્ ગતવેજ્ઞ માળ ) વધારેમાં વધારે આલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહ્યો છે. પરંતુ ( ગટ્ટુËTMતાનો માનિ ચક્યો ) નિરૂપચય-નિરપચય રૂપ અવસ્થાનામાં વ્યુત્ક્રાન્તિ કાળ-વિરહુ કાળકહેવા જોઇએ. એટલે કે એકેન્દ્રિયના પાંચ દડકો સિવાયના બાકીના ૧૯ દડકામાં (દ્વીન્દ્રિયાથી વૈમાનિકા ન્તના ૧૯ દડકામાં ) વિરહ-કાળને આધારે અવસ્થિત્ર સમજવું, 66 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ફરીથી પૂછે છે કે ( સિદ્ધા અંતે! દેવફä #ારું રોવાયા ?) હે ભદન્ત ! સિદ્ધો કેટલા કાળ સુધી ઉપચયથી યુકત રહે છે ? ઉત્તર–(જોયા. કહળે રે યમાં ઉ ર્જા બમણા) હે ગૌતમ! સિદ્ધ છે એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી ઉપચય યુકત રહે છે. પ્રશ્ન—(વા વાઢ નિવા -નિરવજયા?) હે ભદન્ત ! સિદ્ધ જીવે કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત હોય છે? ઉત્તર–(ami gવ માં, કોલેજું છાણા) હે ગૌતમ! સિદ્ધ છે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી વૃદ્ધિ અને હાનિની અભાવવસ્થા રૂપ ચોથા ભંગમાં બતાવ્યા પ્રમાણેની સ્થિતિવાળા રહે છે. આ રીતે મહાવીર પ્રભુ દ્વારા યથાર્થરૂપે પ્રતિપાદિત કરાયેલા વિષયને સાંભળીને ગૌતમ સ્વામી તેમાં પોતાની શ્રધ્ધા પ્રકટ કરતા કહે છે- અંતે ! તે મંતે ! ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે યથાર્થ જ છે. સૂ. ૩ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયયન્દ્રિકા વ્યાખ્યાને પાંચમાં શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૫-૮ છે નવર્વે ઉદેશક કે વિષયોં કા વિવરણ પાંચમા શતકના નવમાં ઉદ્દેશકને પ્રારંભ નવમાં ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ “ રાજગૃહ નામનું નગર કઈ વસ્તુ છે?” એવો પ્રશ્ન. “ પૃથ્વિ આદિને રાજગૃહ નગર કહી શકાય છે,” એ ઉત્તર અને તેના કારણેનો ઉલ્લેખ પ્રશ્ન–શું દિવસે પ્રકાશ અને અંધકાર થાય છે? ઉત્તર–હા, થાય છે, તેમાં અનુક્રમે શુભ પુલ અને અશુભ પુલોનું પરિણામ કારણું રૂપ છે, એવું કથન. પ્રશ્ન—નારક જીને ત્યાં (નરકમાં) શું પ્રકાશ હોય છે? અથવા ઉત્તર-અંધકાર જ હોય છે, પ્રકાશ હોતો નથી. પ્રશ્ન-એવું કેમ બને છે? ઉત્તર–અશુભ પુલોનું પરિણામ જ તેને માટે કારણભૂત છે. અસુરકુમારને ત્યાં પ્રકાશ હોય છે, એવું કથન. એકેન્દ્રિય પૃથ્વીકાય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ આદિથી લઈને ત્રીન્દ્રિય પર્વતના જીવનનાં રહેઠાણમાં અંધકાર જ હોય છે, પ્રકાશ હોતું નથી. ચતુરિન્દ્રિજીને પ્રકાશ પણ મળે છે અને અંધકાર પણ મળે છે. એ જ પ્રમાણે મનુષ્ય પર્યંતના વિષયમાં સમજવું. અસુર કુમારની જેમ જ સમસ્ત ભવનપતિ દેવો, વાનવ્યન્તર દેવ, વૈમાનિક દેવે વગેરેને પ્રકાશને સદૂભાવ હોય છે, અંધકારને અભાવ હોય છે. પ્રશ્ન-નરક નિવાસી નારકને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે કે નહિ ? ઉત્તર–તેમને સમયનું જ્ઞાન હેતું નથી. તેનું કારણ શું છે? કાળનું જ્ઞાન આ મર્યલકમાં જ હોય છે એવું પ્રતિપાદન. પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના જીવોના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. મનુબેને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે એવું કથન. દેવને સમય આદિ કાળનું જ્ઞાન હોતું નથી, એવું કથન. પાર્થાપત્ય સ્થવિરો અને મહાવીર પ્રભુને સંવાદ-અસંખ્ય લેકમાં અનંત રાત્રિ-દિવસના વિષયમાં પાર્શ્વનાથના વચનની પ્રમાણુતાનું પ્રતિપાદન. પાર્થાપત્ય સ્થવિરેને મહાવીર પ્રભુની સર્વજ્ઞતા જાણવા મળે છે. યામચતુષ્યને બદલે પાંચયામને સ્વીકાર-સિદ્ધત્વની પ્રાપ્તિ-દેવલ કેની ગણતરી સંગ્રહ-ગાથા-વિહાર, રાજગૃહનગર કે સ્વરૂપ કા નિરૂપણ રાજગૃહનગરના સ્વરૂપનું નિરૂપણું– તે જ સમg' ઈત્યાદિ સૂત્રાર્થ– તે વાન તેજ સમgi') તે કાળે અને તે સમયે (ાય. ત્તિ ના') રાજગૃહ નામનું નગર હતું. (નાર પર્વ વચાતી) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર આદિ કરીને, રાજગૃહ નગર વિષે આ પ્રમાણે પૂછયું-(હિં હું મરે! નજર રાશિહું રિ વઘુવંર્, %િ પુત્રી નચર રાશિક રિ જવુવર, શાક નાં રચહિં રિ પર?) હે ભદન્ત! આ જે રાજગૃહ નગર છે તે શી વસ્તુ છે? એટલે કે રાજગૃહ નગર એવું નામ કોનું છે ? શું પૃથ્વીનું નામ રાજગૃહ નગર છે ? અથવા અપૂકાયા (જળ) નું નામ રાજગૃહ નગર છે? (વાવ વર્ષ ના યજુવર નિં. दिय तिरिक्खजोणियाण वत्तव्यया तहा भाणियव्या-जाव सचित्ताचित्त-मीसियाई સુન્ના રચાં સાચા તિ પવુ ?) વનસ્પતિકાય પર્યન્તના કાને શું રાજગૃહ નગર કહે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ એજનેાવેશકમાં ’પ’ચેન્દ્રિય તિય ચાના પરિગ્રહનું જેવુ. વર્ણન કર્યું. છે, એવું જ વર્ણન અહીં પણ કરવું જોઈએ. ( યાવત ) સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રબ્યાનું નામ શુ' રાજગૃહ નગર છે ? ( નોયમા ! પુન્રી વિનયર' रायमिह ति पच्चर, जाव सचित्ताचित्तमीसियाई दव्वाई नयर रायगिह ति નવુન્નર) હે ગૌતમ ! પૃથ્વિને પણ રાજગૃહ નગર કહી શકાય છે, સચિત્ત દ્રવ્ય, અચિત્ત દ્રવ્ય, અને મિશ્ર દ્રવ્ય પર્યન્તના ઉપયુક્ત સમસ્ત દ્રબ્યાને પણ રાજગૃહ નગર કહી શકાય છે. (સે તેનgi) ૩ ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે ? નોચમા ! પુત્રી નીવડ્ ચ અનીવાર્થ, णय रायगिह ति पच्चइ जाव चित्ताचित्तमीसियाई दव्वाई जीवाइ य अजीवाइ य नयर રાયનિહ.' તિવ્રુષ્ણ ) હે ગૌતમ! પૃથ્વી છવરૂપ પણ છે, અથવરૂપ પણુ છે, તથા સચિત્ત, અને મિશ્રરૂપ જે દ્રવ્યા છે તેએ પણ જીવ અજીવરૂપ છે. તે કારણે તેમને રાજગૃહ નગર રૂપે કહી શકાય છે, કારણ કે રાજગૃહ નગર પેાતે જ જીવ અજીવરૂપ છે. (તે સેળઢેળ ૪ ચૈત્ર) ૩ ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે. ટીકા”—આ પહેલાંના પ્રકરણમાં એવું કહેવામાં આવ્યું છે કે સમસ્ત વસ્તુ ઉપચય અપચયરૂપ છે. તેના અનુસંધાનમાં અહીં રાજગૃહ નગર આદિના સ્વરૂપનું નિરૂપણ કરવાને માટે સૂત્રકારે આ નવમે ઉદ્દેશક શરૂ કર્યો છે— ( સેળ થાયેળ તેળ' સમળ' ) તે કાળે અને તે સમયે (રાશિદ્દ' નામ નચર્ હોસ્થા) રાજગૃહ નામે નગર હતું. (જ્ઞાવ વંચાસી ) તે નગરમાં વિરા જમાન શ્રમણુ ભગવાન મહાવીરને તેમના શિષ્ય ગૌતમ સ્વામીએ વદા નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછયા— kr (કિંતુ મતે ! નચર રાશિદ્દ' ત્તિ વતુચર્ ? ) હે ભદન્ત ! ‘રાજગૃહ” એવા શબ્દ દ્વારા આપ કોને રાજગૃહે નગર કહેા છે ? એટલે કે રાજગૃહ નગર એવું જે નામ છે, તે કયા પદાનું નામ છે? (fř` પુત્રી નર રાનિ ત્તિ મુખ્વક્ ?) શું અહીં જે પૃથ્વી છે તેનું નામ રાજગૃહ નગર છે ? અથવા ( ભાર નચર' રાતદ્' ત્તિ વધુચર્ ?) શું અહીં જે જળ છે ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ રાજગૃહ નગર છે? “જાવ વરણરૂ” શું અહીં જે વનસ્પતિ છે તેનું નામ રાજગૃહ નગર છે? અહીં “જાવ” (પર્યત) પદથી “સેક: વાયુ વા ઘોરતે” આ સૂત્રપાઠ ગ્રહણ કરશે. એટલે કે અહીં જે તેજ છે, અથવા જે વાયુ છે તેનું નામ શું રાજગૃહ નગર છે? “જ્ઞ જિંલિય-તિથિ-વોળિયાનું વક્તવયા તથા માચિવા ” એજદ્દેશકમાં (પાંચમાં શતકના સાતમાં ઉદ્દેશકમાં) જે રીતે પંચેન્દ્રિય તિચેના પરિગ્રહની વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ સમસ્ત કથનને ગ્રહણ કરવું જોઈએ. ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે “દં, કૂ, હેડા, gિge, Tમા રિવાહિયા” પંચેન્દ્રિય તિય ટંક (પર્વત), ફટ (શિખર), શૈલ (મુંડ પર્વત), શિખરી ( શિખરયુક્ત પર્વત), પ્રારભાર (શેડ થોડા મૂકેલા પર્વતે ) આદિ ગ્રહણ કરાયાં છે. અહીં રાજગૃહ નગરને વિષે આ પ્રકારના પ્રશ્નો ગ્રહણ કરવા જોઈએ. રાજગૃહ નગર શું ટૂંક (પર્વત) રૂપ છે ? અથવા શું કૂટ (પર્વતના શિખર ) રૂપ છે? અથવા શું શૈલ ( શિખરવાળા પર્વત) રૂપ છે? અથવા શિખરી રૂપ છે? અથવા પ્રાભાાદિ રૂપ છે? (વાવ વિજ્ઞાન્નિત્તમોતીયા ગાઉં નવા રાહુ તિ ઉgૉ ? અથવા શું રાજગૃહ નગર સચિત્ત દ્રવ્ય (સજીવ પદાર્થ), અચિત્ત દ્રવ્ય (અજીવ પદાર્થ), મિશ્રિત દ્રવ્ય (સજીવાજીવ પદાર્થ) ઈત્યાદિ પદાર્થરૂપ છે? અહીં “જ્ઞાન” (પર્યન્ત) પદથી “જળ, સ્થળ, બિલ, ગુહા, લયન, ઉઝર, નિઝર, ચિખલ, પત્રલ, વીણ, અગડ, તળાવ, હદ, નદી, વાપી, પુષ્કરિણી દીક્વિક, આસન, શયન, સ્તંભ, ભાંડ.” અહીં સુધી સૂત્રપાઠ ગ્રહણ કરાયે છે. આ બધાં પદોના અર્થ પાંચમાં શતકના સાતમાં ઉદ્દેશકના ટીકાર્યમાં આપવામાં આવ્યા છે. આ રાજગૃહ નગર કયા પદાર્થ રૂપ છે,” આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા!” હે ગૌતમ ! (પુવી રિ નજર રાજિક ત્તિ ગુa૬) અહીંની જે પૃથ્વી છે તેને “રાજગૃહ નગર” આ નામે ઓળખી શકાય છે, કારણ કે પૃથ્વી આદિના સમૂહ વિના રાજગૃહ નગર જ સંભવી શકતું નથી. તેથી પૃથ્વી આદિને જે સમુદાય છે તેને રાજગૃહ નગર રૂપે ઓળખવામાં કઈ પણ બાધ આવતો નથી. (નાર વિરાજિત્તનસિપાછું ઉદગારું તાર ચ િનિ જવુજ) એજ કારણે એવું પણ કહી શકાય છે કે અહીં જેટલાં સચિત્ત દ્રવ્ય છે, અચિત્ત દ્રવ્ય છે, અને મિશ્ર દ્રવ્ય છે, તે બધાં રાજગૃહ નગર રૂપ છે અથવા રાજગૃહ નગર એ સમસ્ત દ્રવ્યો રૂપ છે. અહીં “જાવ” (વાવ) પદથી ઉપર્યુક્ત સમસ્ત પાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. હવે ગૌતમ સ્વામી આ પ્રકારને વ્યવહાર કરવાનું કારણ જાણ વાને માટે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“હે છે ?” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? એટલે કે રાજગૃહ નગરને પૃથ્વી, જળ, તેજ આદિ રૂપે આપ શા કારણે ઓળખાવે છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો !” હે ગૌતમ! “gઢવી ના જ અણીવાર રથ ન નિ પરૂબર” રાજગૃહ નગર છવાઇવ સ્વભાવશ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ વાઈ છે. એ વાત પ્રસિદ્ધ છે. આ રાજગૃહ નગર મગધ દેશમાં આવેલ એક પ્રદેશ છે. તે પ્રદેશ જીવાજીવ સ્વભાવરૂપ છે. તેથી જીવાજીવ સ્વભાવ ૩૫ પૃથ્વી રાજગૃહ નગર છે, એવું કહેવામાં કોઈ પણ પ્રકારનો બાધ (વાંધો) સંભવી શકતે નથી. તથા (વાવ વિસ્તાવિત્તની વિચારું વારું, જીવ ચ જીરા ૨ નચ રાશિ તિ વસુદા) સચિત્ત દ્રવ્ય, અચિત્ત દ્રવ્ય અને મિશ્ર દ્રવ્ય પણ જીવાજીવ સ્વભાવ રૂપ છે. તે સઘળાં દ્રવ્ય પણ રાજગૃહ નગરમાં રહેલાં છે, તે કારણે તે દ્રવ્યને રાજગૃહ નગર રૂપ કહેવામાં કોઈ બાધા નડતી નથી. એ વાત તે પહેલાં પ્રકટ કરવામાં આવી ગયેલી છે કે રાજગૃહ નગર મગધ દેશની અંદર આવેલા એક પ્રદેશ રૂપ છે, અને તે મદેશ જીવ અજીવ સ્વભાવ રૂપ છે. “ તે જ રે” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ રાજગૃહ નગર પૃથ્વી આદિ રૂપ જ છે,” આ રીતે કહી શકાય છે. અહીં પણ “ના” પદથી “ ટંકથી ભાંડ પર્યન્તને” પાઠ ગ્રહણ કરાવે છે. • સૂત્ર ૧ ! પ્રકાશ ઔર અલ્પકાર કે સ્વરૂપ કા નિરૂપણ પ્રકાશ અને અંધકારની વક્તવ્યતા– જૂને મરે! ” ઈત્યાદિ– સૂત્રાર્થ-(સે પૂof મંરિચા કરજો, જીરું ધારે?) હે ભદન્ત ! શુ દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે? (દંતા જોયા! કાલ અંધારે) હા, ગૌતમ ! દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે. (૨ or ) હે ભદન્ત ! એવું શા કારણે થાય છે? ( શોચમાં રિયા ગુમ पोग्गला, सुभे पोग्गलपरिणामे, राई असुभा पोग्गला, असुभे पोग्गलपरिणामे) હે ગૌતમ ! દિવસે શુભ મુહૂલ હોય છે અને શુભ પુલ પરિણામ હોય છે, રાત્રે અશુભ પુલ હોય છે અને અશુભ પુલ પરિણામ હોય છે. (જે તેજ) તે કારણે એવું બને છે (ફુવા મં! famોણ પાર ?) હે ભદન્ત! નારક છનાં રહેડામાં શું પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે? (નોના!) હે ગૌતમ ! (નૈયા હશોર અંધારે) નારક છાનાં રહેઠાણમાં મકાશ હોતે નથી, ત્યાં અંધકાર જ હોય છે. (તે કેળને?) હે ભદન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ત્યાં એવું કેમ હોય છે ? (નોરમા !) હે ગૌતમ ! (નેરુચાi સુમાં પોસ્ટ અણુમે વારિણામે) નારકના નિવાસ સ્થાનેમાં અશુભ પુલો હોય છે અને અશુભ પુલ પરિણામ જ હોય છે. (જે તેનટૂi') તે કારણે ત્યાં અંધકાર જ હોય છે. (સુકુમારા મતે વિજ્ઞાણ અંધારે ? ) હે ભદન્ત! અસુરકુમારેનાં નિવાસ સ્થાનમાં શું પ્રકાશ હોય છે, કે અંધકાર હોય છે? (ચમા !) હે ગૌતમ! (કયુરકુમાણof sઝોર ળો બંધારે) અસુરકુમારેનાં નિવાસ સ્થાનમાં પ્રકાશ જ હોય છે, ત્યાં અંધકાર હોતો નથી. (રે જેન?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? (નોરમા !) હે ગૌતમ! (સુકુમાર સુમા પોrી, સુમે પોસ્ટરિનામે) અસુરકુમારનાં નિવાસ સ્થાનોમાં શુભ પુલ હોય છે અને તે પુલોનું પરિણામ શુભ હોય છે. (જે તેni') હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે. (વાવ પૂર્વ કાર ચળયા) હે ગૌતમ ! સ્વનિતકુમાર દે પર્યન્તના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું (પુરિવાજા નાગ તેણિયા નેતા) પૃથ્વીકાયિક એકેન્દ્રિથી લઈને ત્રીન્દ્રિય પર્યન્તના જીવોના વિષયમાં પણ નારક જીવ પ્રમાણે જ સમજવું. (૨૩ાિ મંતે ! દિં ૩૬ના અંધારે) હે ભદન્ત ! ચતુરિન્દ્રિય જીને શું પ્રકાશ મળે છે કે અંધકાર મળે છે ? ( !) હે ગૌતમ! (૩નો રિ બંધયારે વિ) ત્યાં પ્રકાશ પણ હોય છે અને અંધકાર પણ હોય છે. (જે દેખ ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે ? (લોયમા !) હે ગૌતમ! રિવિચાi સુમાયુમાં જ પોrar, હુમાયુમેય પોસ્ટપરિણામે) ચતુરિન્દ્રિય જીવોનાં પુલે શુભ અને અશુભ હોય છે, તે પુલનું શુભ અને અશુભ પુલ પરિણામ હોય છે. ( તેનાં ) તે કારણે મેં એવું કહ્યું છે. (પ) નાવ મજુણા, વાળનંતા-નોરત, માળિયા ના અમુકુમાર) મનુષ્યોને પણ ચતુરિદ્ર જે પ્રમાણે જ પ્રકાશ અને અંધકાર બને મળે છે. વનવ્યન્તર, જતિષિક અને વૈમાનિકના નિવાસસ્થાનેમાં પણ અસુરકુમારની જેમ પ્રકાશ સમજ. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–પુલેને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર પુલનું વિશેષ નિરૂપણ કરવાને માટે નીચેના પ્રશ્નોત્તર આપે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હૈ gui ! હિલા કોઇ પારું અંધારે?) હે ભદન્ત ! એ વાત તે નિશ્ચિત જ છે ને કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–( હંસા જોવા ! જાવ અંધકાર) હા, ગૌતમ! એ વાત તે નિશ્ચિત છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે “બળ? ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે? મહાવીર પ્રભુ કહે છે-“નોરમા !” હે ગૌતમ ! (ટ્રિય કુમ પોટા, તુને પોસ્ટપરિણામે) દિવસે શુભ પુલે હોય છે અને શુભ પુલ પરિણામ હોય છે. એટલે કે સૂર્યનાં કિરાણેના સંપર્કમી પુદ્ગલ પરિણામ શુભ હોય છે, “ગણુમાં જોનારા, કપુરે પોઢાણામે ” રાત્રે અશુભ પુલ હોય છે, અને સૂર્યનાં કિરણેને અભાવે પુદગલ પરિણામ પણ અશુભ હોય છે. “શે તેના હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે, એ વાત નિશ્ચિત છે. હવે ગૌતમ સ્વામી નારકના વિષયમાં પ્રશ્ન પૂછે છે-(રેરાશા' મરે ! કિં પુરો થયા ?) હે ભદન્ત ! નારક જીને ત્યાં પ્રકાશ રહે છે, કે અંધકાર રહે છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– “ જોજના ! ” હે ગૌતમ! (નેચાણં નો કકરો અંધારે) નારક જીનાં નિવાસમાં પ્રકાશ હોતું નથી પણ અંધકાર જ હોય છે? પ્રશ્ન–“જે દે ?હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારકેના નિવાસસ્થાનમાં (નરકેમ) પ્રકાશ હોતો નથી, અંધકાર જ હોય છે. ઉત્તર–“ જોયા! ” હે ગૌતમ! (નૈયા જમુમાં પોઢા, સુમે Tોજાઢવરિ ) નારક જીવોના નિવાસસ્થાનોનાં પુલ અશુભ હોય છે, અને તે ક્ષેત્રને પુલનું પરિણમન પણ અશુભ જ હોય છે, કારણ કે તે પુલેમાં શભતાનું પ્રજનન કરનાર સૂર્યનાં કિરણેને અભાવ હોય છે. આ પ્રમાણે બનવાનું કારણ એ છે કે જ્યોતિષ મંડળ મધ્યલેકમાં જ છે, ઉર્વલોકમાં કે અલોકમાં તિષ મંડળ નથી. “સે તેનડ્રે” તે કારણે મેં એવું કહ્યું છે કે નારક ક્ષેત્રમાં અંધકાર જ રહે છે, પ્રકાશ હેતે નથી. હવે ગૌતમ સ્વામી અસુરકુમારોના વિષયમાં પણ એ જ પ્રશ્ન પૂછે છે (થાણામાળ મરે! વિરોઘ પરે) હે ભદન્ત! અસુરકુમારોનાં નિવાસસ્થાનેમાં શું પ્રકાશ રહે છે કે અંધકાર રહે છે ? ઉત્તર–“ઘોચમા!”હે ગૌતમ ! (શકુમાર ૩૪aો, જો પાસ) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમારોનાં નિવાસસ્થાનોમાં પ્રકાશ જ હોય છે, ત્યાં અંધકાર હોતો નથી. પ્રશ્ન--“શે જેનાં ” ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપે છે-(નોરમા ! સુમvi સુપ વોરા, મુ પોસ્ટપરિણામે) હે ગૌતમ! અસુરકુમારેને નિવાસમાં જે પદ્રલે હોય છે તે શુભ હોય છે અને ત્યાં શુભ પુદ્ગલ પરિણામ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસુરકુમારનાં નિવાસસ્થાને પ્રકાશયુક્ત હોય છે. તેથી તેમનાં પદ્દલ શુભ હોય છે. તે કારણે ત્યાં પ્રકાશ જ રહે છે, અંધકાર રહેતું નથી. જે તેજ » હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરકુમારોનાં આશ્રયસ્થાનમાં પ્રકાશ જ હોય છે, ત્યાં અંધકાર હેતે નથી. (gવં જાવ ઇળિયકુમાર) એજ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકમાર, દિકુકમાર, વાયુકુમાર અને જનનિતકમાનાં ભવને, વિમાનો આદિ આશ્રયસ્થાનમાં પણ પ્રકાશ જ રહે છે, ત્યાં બિલકુલ અંધકાર હોતો નથી, કારણ કે તેમનાં તે આશ્રયસ્થાનો પ્રકાશયુકત હોય છે. (gઢવા જાવ તેરિયા ના તેરા) પૃથ્વીકાયિકથી તેઈન્દ્રિય પર્યન્તના જીનાં આશ્રયસ્થાને નારક છાનાં આશ્રયસ્થાનની જેમ અંધકાર યુક્ત જ હોય છે, ત્યાં પ્રકાશ હોતો નથી. અહીં “sa” (પર્યન્ત) પદથી અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવોને તથા હીન્દ્રિય જીવને ગ્રહણ કરવામાં આવ્યા છે. જો કે પૃથ્વીકાયથી તેઈન્દ્રિય પર્યન્તના જીનાં ક્ષેત્રમાં સૂર્યનાં કિરણે પડતાં હોય છે, પણ તેમને ચક્ષુઈન્દ્રિય ખેતી નથી, તેથી તે દૃશ્ય વસ્તુને તેઓ જોઈ શકતા નથી. આ રીતે શુભ પુદ્ગલે દ્વારા જે શુભ પરિણમન થાય છે તેને લાભ તેઓ લઈ શકતા નથી. તેથી તેમનામાં તે અશુભ પુદ્ગલેને જ સદભાવ રહે છે. તે કારણે તેમનાં ક્ષેત્રને અંધકાર યુક્ત જ બતાવ્યું છે. હવે ગૌતમ સ્વામી ચતુરિન્દ્રિય જીવોના વિષયમાં આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-( જવર રચા મતે ( ૩ નો સંચારે?) હે ભદન્ત ! ચતુરિન્દ્રિય જીનાં આશ્રયસ્થાનમાં પ્રકાશ હોય છે, કે અંધકાર હોય છે? મહાવીર પ્રભુ કહે છે-(કોઇ વિ અંધારે વિ) હે ગૌતમ! તેમનાં આશ્રય સ્થાનમાં પ્રકાશ પણ હોય છે અને અંધકાર પણ હોય છે. જે જીને સ્પર્શન (ચામડી), રસના (જીભ), ઘાણ (નાક), અને ચક્ષુ હોય છે, તેમને ચતુરિન્દ્રિય જી કહે છે. તેઓ ક્યારેક પ્રકાશ સહિત પણ હોય છે અને કયારેક અંધકાર સહિત પણ હોય છે. - હવે તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રકારને પ્રશ્ન પૂછે છે-“હે ળoi” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે ચતુરિન્દ્રિય જીને પ્રકાશ મળે છે પણ ખરો અને અંધકાર પણ મળે છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ મા” છે તમા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ (રવિંચિાi સુમાબુમાર પોરહા અમે s સુમેર વારિણામે) ચતુરિન્દ્રિય છનાં મુદ્દલ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. તેથી જ્યારે તેમને સૂર્યનાં કિરણોને સંપર્ક થાય છે, ત્યારે તે પુલે તેમને દશ્ય પદાર્થનું જ્ઞાન કરાવવામાં કારણભૂત બને છે. તેથી એવાં પદ્રલેને શુભ કહ્યાં છે. પણ જ્યારે સૂર્યનાં કિરણે તેમને સંપર્ક થતું નથી, ત્યારે તે પુલે દૃશ્ય વસ્તુનું જ્ઞાન કરાવી શકતાં નથી, તેથી તેમને અશુભ કહ્યાં છે. અને તે કારછે જ અહીં પલેને પરિણમનને શુભ અને અશુભ બને રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે. “શે તેનr” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ચતુરિન્દ્રિય જીવો પ્રકાશ યુક્ત પણ હોય છે અને અંધકાર યુક્ત પણ હોય છે. “પર્વ જાવ મજુવાળ” ચતુરિન્દ્રિય ની જેમ મનુષ્ય પર્યન્તને જીવે કયારેક પ્રકાશ ચુત અને ક્યારેક અંધકાર યુકત હોય છે. અહીં “ના” (પર્યત) પદથી પંચેન્દ્રિય તિર્યંચ આદિ ને ગ્રહણ કરવાના છે. (જાળાંતર કોષ, વેમાળિયા-ના સુમાર) જેવી રીતે અસુરકુમારનાં, આશ્રયસ્થાનને પ્રકાશ યુક્ત જ દર્શાવવામાં આવ્યાં છે, એવી જ રીતે વાન વ્યન્તર, તિષિક અને વિમાનિક દેવીનાં આશ્રયસ્થાનને પણ પ્રકાશ યુક્તજ સમજવા. અંધકાર યુક્ત સમજવા નહીં. કારણ કે તેમને રહેવાનાં વિમાન આદિ આશ્રયસ્થાને ભાસ્વર (પ્રકાશ યુક્તતા) સ્વભાવવાળાં જ હોય છે. તેથી ત્યાં અંધકારનું નામ પણ હોતું નથી, છે સૂત્ર ૨ નરયિક આદિ જીવોં કે સમયાદિ જ્ઞાન કા નિરૂપણ નારકાદિ ના સમયજ્ઞાનની વક્તવ્યતા– શથિ મરે” ઈત્યાદિ સૂત્રાર્થ—( બસ્થિ મં! વેચાઈ તત્યાયાનું પર્વ પદ્માવતનાસમવાર વા, બાવઢિચાર વા વાવ દિલીફ વા કવિનોદ વા?) હે ભદન્ત! નરક સ્થાનમાં ગયેલા નારક છ દ્વારા એવું કેવી રીતે જાણી શકાય છે (૪૪) કે આ સમય છે, આ આવલિકા છે, આ અવસર્પિણી કાળ છે, આ ઉત્સર્પિણી કાળ છે? ( સુખ ) હે ગૌતમ! એવું બનતું નથી. એટલે કે નારક ને સમયાદિનું જ્ઞાન (ભાન) હેતું નથી. (રે केणठेणं जाव समयाइ वा, आवलियाइ वा, ओसप्पिणीइ वा, उत्सप्पिणीइ वा) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નરક ગતિમાં ગયેલા નારક અને સમય, આવલિકા, અવસર્પિણી કાળ, ઉત્સપિણું કાળ આદિનું જ્ઞાન હેતું નથી ? (જોવા!) હે ગૌતમ! ( સેવિંગ, રૂહ સેસિંગમ, રુ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ तेसि एवं पन्नायए-तजहा-समयाइ वा, जाव उस्सप्पिणीइ वा, से तेणठेण जाव नो एवं पन्नायए-तजहा-समयाइ वा जाव उस्सपिणोइ वा-एवं जाव पचिदिय તિરિવારનોળિયા ) તે સમયાદિકનું માપ આ મનુષ્ય લેકમાં જ હોય છે. તેનું પ્રમાણ પણ આ મનુષ્ય લેકમાં જ હોય છે. અહીં (આ મનુષ્યલકમાં) તેને આ પ્રમાણે જાણવામાં આવે છે – જેમકે “આ સમય છે, આ આવલિકા છે, (કાવત) આ ઉત્સર્પિણી કાળ છે.” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવ આ પ્રમાણે જાણતા નથી કે “આ સમય છે, (યાવત ) આ ઉત્સર્પિણી કાળ છે. ” પંચે. ન્દ્રિય તિર્યંચ પર્યંતના જીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. ( अत्थिणं भंते ! मणुस्साण इह गयाण एवं पन्नायए-जहा-समयाइवा, जाव વરબ્લિળી વા?) હે ભદન્ત ! આ મનુષ્ય લોકમાં રહેલાં મનુષ્યોને શું કાળનું જ્ઞાન હોય છે? શું તેઓ સમયથી લઈને ઉત્સર્પિણી કાળ પર્વતના કાળને જાણે છે ? (ા ચિ) હા, ગૌતમ! તેઓ તે જાણે છે. (સે છે ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે? (જોગમા !) હે ગૌતમ ! (હ તેહિ માળ, રુદ તેત્તિ પમા પર્વ પાચ-સંજ્ઞા-જમવાર વા, નાવ રાણદિqળીદુલારે તેનr) આ મનુષ્યલોકમાં જ તે સમયાદિનું માપ હોય છે, અહીં તેમનું પ્રમાણ હોય છે, અને અહીં જ (આ મનુષ્યલોકમાં જ) તેમને સમયાદિ રૂપે ઓળખવામાં આવે છે. જેમકે “આ સમય છે, (યાવત) આ ઉત્સર્પિણી કાળ છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે. (વાળમંતા, શોષ, જેમાળિયાÉ કા ને ચા) જેવી રીતે સમય આદિનું જ્ઞાન નારકને હેતું નથી, એવી જ રીતે વાતવ્યન્તર દે, તિષિક દે અને વૈમાનિક દેવને પણ સમયાદિકનું જ્ઞાન હોતું નથી તેમ સમજવું. ટીકાર્ય–દ્રવ્ય હેવાને કારણે જેવી રીતે પુલનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એવી રીતે કાળ પણ દ્રવ્ય હેવાથી, સૂત્રકાર પુલનું નિરૂપણ કર્યા પછી આ સૂત્રમાં કાળદ્રવ્યનું નિરૂપણ કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે ( કથિ મેતે ! ને રૂચા તથા પર્વ જ્ઞાચા) હે ભદન્ત! શું એ વાત સંભવિત છે કે નરકગતિમાં રહેલાં નારક જીવો દ્વારા એ જાણી શકાય છે કે (તમારુ વા, ગાજિયાફ્ર વા, જ્ઞાવ શafogrી વા કgિળીરૂ વા?) આ સમય છે, આ અસંખ્યાત સમયેથી બનેલી આવલિકા છે, (કાવત) આ દસ કેડીકેડી સાગર પ્રમાણ અવસર્પિણી કાળ છે, આ દસ કડાકોડી સાગર પ્રમાણુ ઉત્સર્પિણી કાળ છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-શું નારક જીવોને કાળના જુદા જુદા વિભાગોનું જ્ઞાન હોય છે? આ સમય પદાર્થ છે” આ પ્રમાણે સમજીને શું નારકો દ્વારા સમયને જાણવામાં આવે છે ? “ આ આવલિકા છે,” એવું જ્ઞાન નારકોને હોય છે ખરું ? “ આ અવસર્પિણી કાળ છે, આ ઉત્સપિણ કાળ છે,” એવું સમજવાનું જ્ઞાન શું નારકને ય છે ખરું? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ અહીં “જાવ” (યાવતુ) પદથી “આનપ્રાણ, તેક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ. અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષ સહસ્ત્ર, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવર, હલકાંગ, હતુક, ઉત્પલાંક, ઉત્પલ, પદ્માણ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થ નિપુર, અયુતાગ, અમૃત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પોપમ, સાગરોપમ.” આ પદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો ફુટ્ર સમ” હે ગૌતમ! એવું બની શકતું નથી, કારણ કે નરક ગતિમાં રહેલા નારક છે સમય આદિને જાણવાને કઈ પણ રીતે સમર્થ નથી. મહાવીર પ્રભુનો આ પ્રકારનો જવાબ સાંભળીને ગૌતમ સ્વામી તેને કારણ જાણવાના ઉદ્દેશથી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(રે છે રમચા થા, માવત્તિયાર વા, ગોવિળી વા, વિળી જા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નરક ગતિમાં રહેલાં નારક જ સમય, આવલિકા. અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ ઈત્યાદિને જાણ શકતા નથી ? એટલે કે “આ સમય પદાર્થ છે ” એ રીતે સમયને, “ આ આવલિકા છે ” એ રૂપે આવલિકાને, “આ અવસર્પિણી કાળ છે ” એ રૂપે અવસર્પિણી કાળને, “ આ ઉત્સર્પિણી કાળ છે” એ રૂપે ઉત્સર્પિણી કાળને નારકે જાણી શકતા નથી, એવું આપ શા કારણે કહે છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“ચા” હે ગૌતમ! (इह तेसि माणं, इइ तेसिं पमाणं, इह तेसिं एवं पण्णायए-तजहा-समयाइ वा, जाव ओसप्पिणीइ वा-से तेणठेण जाव नो एवं पन्नायए-तजहा-समयाइ वा, જાર રૂnિળી વા) આ મનુષ્ય લેકમાં જ તે સમયાદિક પદાર્થોનું માન (માપ-પરિણામ) હોય છે, કારણ કે સમયાદિકોનું જ્ઞાન સૂર્ય આદિની ગતિ દ્વારા થાય છે. સૂર્યની ગતિ ફક્ત મનુષ્ય લેકમાં જ હોય છે, તેની બહારનાં નરકાદિ ક્ષેત્રમાં તેને અભાવ હોય છે. તે કારણે મનુષ્ય લોકમાં જ તે સમયાદિકેનું જ્ઞાન સંભવી શકે છે, નરક ક્ષેત્રમાં તેનું જ્ઞાન સંભવી શકતું નથી. આ રીતે આ મનુષ્ય લેકમાં જ સમયાદિકનું પ્રકર્ષ રૂપે ( સૂમરૂપે) માન (જ્ઞાન) હોય છે. તેમાં મુહૂર્તને માન કહે છે, માન કરતાં લવ સૂક્ષ્મ હોય છે, તેને પ્રમાણ કહે છે. લવ કરતાં સૂક્ષ્મ હોવાથી લવની અપેક્ષાએ સ્તોકને પ્રમાણુ કહે છે. સ્તોક કરતાં લવ સ્થળ હોય છે, તેથી સ્તકની અપેક્ષાએ તેને માન કહે છે, આ પ્રમાણે સમય સુધી સમજવું. આ રીતે “આ સમય છે” ( યાવત) “ આ ઉત્સર્પિણી કાળ છે ” એવું સમયાદિનું જ્ઞાન તો મનુષ્ય લેકમાં જ સંભવી શકે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે નરક ગતિમાં રહેલાં નારક જી દ્વારા સમયથી લઈને ઉત્સર્પિણી કાળ પર્યન્તના કાળ દ્રવ્યને બિલકુલ જાણી શકાતાં નથી. (હવે સાવ વંવિંચિતિરિવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ઉપર Page #267 -------------------------------------------------------------------------- ________________ નોળિયા) નારક ની જેમજ પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના જીવેને પણ સમયાદિ પદાર્થોનું જ્ઞાન હેતું નથી. જો કે તે પંચેન્દ્રિય તિર્યંચ જ મનુષ્ય લેકમાં રહે છે, પણ તેમનામાં સમયાદિકને જાણી શકવાની ગ્યતા હોતી નથી. અહીં “જાવ” (પર્યત) પદથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે ભવનપતિ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીને પણ સમયાદિકેનું જ્ઞાન હોતું નથી. તથા જે છે આ મનુષ્યલકની બહારનાં ક્ષેત્રમાં રહે છે તેમને પણ સમયાદિ કોનું જ્ઞાન હોતું નથી. કારણ કે મનુષ્ય. લેક સિવાયનાં અન્ય ક્ષેત્રમાં સમયાદિક કાળને અભાવ હોય છે, તે કારણે ત્યાં સમયાદિ રૂપે વ્યવહાર થતું નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (થિi અંતે ! મજુરા હૃmavi ga ઘારા) હે ભદન્ત ! મનુષ્ય લેકમાં રહેલાં મનુજો દ્વારા શું એ જાણી શકાય છે “રંગકે “સમચારૂ વા” “આ સમય છે,” “કાવ કરણદિgnીફ્ટ વા?” (યાવત્ ) “ઉત્સર્પિણી કાળ છે?” એટલે કે મનુષ્યલેકમાં રહેલાં મનુષ્ય શું સમય, આવલિકા, અવસર્પિણી કાળ આદિ કાળદ્રવ્યને જાણી શકવાને શું સમર્થ હોય છે? ઉત્તર– દૂતા ગથિ” હા, ગૌતમ ! તેઓ સમયાદિક પદાર્થને જાણી શકવાને શક્તિમાન હોય છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાને માટે પૂછે છે કે “a ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે મનુષ્ય સમયાદિકને જાણી શકે છે? ઉત્તર–“ મા !” હે ગૌતમ! ( ફુ તેસિં માઇ, રૂ૫ રેસિં પમાd, gવં પત્રાચા) આ મનુષ્યલોકમાં તે સમયાદિકનું માન (પ્રમાણ) હોય છે, આ મનુષ્યલોકમાં તે સમયાદિકેનું પ્રમાણુ ( સૂમસાન ) હોય છે. તે કારણે મનુષ્ય જાણી શકે છે કે “રમવા વા” આ સમય છે, “વાવ વદિળો ” યાવત્ “આ ઉત્સપિણું છે.” અહીં “યાવત્ ' પદથી આવલિકાથી લઈને અવસર્પિણી પર્યન્તના પદનો સંગ્રહ કરાય છે. “તે vi” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે આ મનુષ્યલેટમાં રહેલાં મનુષ્યોને સમયાદિક પદાર્થોનું જ્ઞાન હોય છે. (વાણમંતરકોરૂ-માળિયા ના નેરરૂચ) વાવ્યન્તર, તિષિક અને વૈમાનિક દેવને પણ નારકની જેમ સમયાદિ કેનું જ્ઞાન હોતું નથી, કારણ કે તેઓ મનુષ્યલકની બહારનાં ક્ષેત્રમાં રહે છે. જો કે કેટલાક ભવનપતિ, વાનચન્તર અને જતિષિક દે મનુષ્ય લેકમાં રહે છે, પણ તેમની સંખ્યા ઘણી છેડી છે અને તેમનામાં કાળને વ્યવહાર થતું નથી, તથા બીજા ભવનપતિ આદિ દેવેની સંખ્યા તેમનાં કરતાં ઘણુ જ વધારે છે. આ રીતે બહુતાની અપેક્ષાએ એવું કહેવામાં આવ્યું છે 2 ભવનપતિ, વાનવ્યન્ત, તિષિક વગેરે દેવેને સમયાદિ કેનું જ્ઞાન હોતું નથી. એ સૂત્ર ૩ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ પાર્થાપત્યય સ્થવિર ઔર મહાવીર સ્વામી કા સંવાદ પાર્થાપત્ય (પાર્શ્વનાથના પ્રશિષ્યો ) વિર સાથે મહાવીર પ્રભુને સંવાદ– “તેof oi તેvi Revi” ઈત્યાદિ સૂત્રાર્થ–(સે જેને તે રમi) તે કાળે અને તે સમયે (पासावच्चिज्जा थेरा भगवतो जेणेव समणे भगवौं महावीरे तेणेव उवागच्छति ) શ્રી પાર્શ્વનાથના શિષ્ય ભગવંતે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા (૩વાછિત્તા ) ત્યાં આવીને તેમણે (સમાણ માવો મહાવીરરસ કાફૂરણામંતે હિદત્તા) શ્રમણ ભગવાન મહાવીરની પાસે યથોચિત સ્થાને બેસીને (પૂર્વ વવાણી) આ પ્રમાણે કહ્યું-(સે મતે ! સાંજે ઢો ran mક્રિયા કવિ , વા, વસંતિ વા, ૩ કિનણંતિ વા) હે ભદન્ત ! અસંખ્યાત પ્રદેશવાળા આ લેકમાં શું અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયા છે? ઉત્પન્ન થાય છે? અને ભવિષ્યમાં ઉત્પન્ન થશે? (વિgિ Rા, જાતિ વા, વિછિન્નતિ વા) નષ્ટ થયા છે? નષ્ટ થાય છે? અને નષ્ટ થશે? (પિત્તા राइ दिया उपज्जिसु वा ? उपज्जि तिवा ? उत्पज्जिस्वति वा ? विगच्छि सु वा ? વિજારિસૃતિ વા? વિછિન્નતિ જ્ઞા?) અથવા પરિમિત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે ? ઉતપન્ન થાય છે ? ઉત્પન્ન થશે ? નષ્ટ થયા છે? નષ્ટ થાય છે ? અને નષ્ટ થશે? (દંત કરો અ ને ઢોર અiતા રાજું રિસા, તં રેવ) હા, આર્ય ! અસંખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, ઇત્યાદિ સમસ્ત પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું. (સે દેખoi =ાર વિનિતિ ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે કે અસંખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે, (યાવત) નષ્ટ થશે? ( moi મે કરો અરે કાયા પુપિસાવાળિgoi सासएलोए बुइए, अणादीए, अणवदग्गे परित्ते परिवुडे हेढा वित्थिन्ने, मज्झे, सखित्ते, उपि विसाले, अहे पलियकस ठिए मज्झे वरवइरविग्गहिए, उप्पि સદ્ધપુરંવારીકા) હે આર્ય ! એ વાત નિશ્ચિત છે કે લોકો દ્વારા જેમનાં વચનોને પ્રમાણભૂત માનવામાં આવતાં એવાં અહંત ભગવાન પાર્શ્વનાથ લેકને શાશ્વત અને અનાદિ કહ્યો છે, પરિમિત કહ્યો છે, અલકથી ઘેરાયેલે કહ્યો છે, તથા તેના નીચેના ભાગને વિસ્તીર્ણ અને વચ્ચેના ભાગને સંકીર્ણ (સાંકડો) કહ્યો છે. તેમણે આ લોકને ઉપરના ભાગમાં વિશાળ, નીચે પલંગ ના આકાર અને વચ્ચે ઉત્તમ વજીના જેવા આકારનો અને ઉપરથી ઉર્વ. મુખવાળા મૃદંગના જેવા આકારને કહ્યો છે. (तेसिणं सासयंसि लोगंसि अणादियसि अणवदग्गंसि परिसि परिवुडंसि हेवाप्रविपिछसि मज्झे संवित्तं सि, उपि विसालसि, अहे पलियंक संटिय सि. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ मझे वरवरविग्गहियंसि, उप्पि उद्धमुइंगाकारसठियसि अणता जीवघणा उपज्जित्ता उपज्जित्ता निलीयति-परिता जीवघणा उप्पज्जित्ता उत्पज्जित्ता निलोयंति) આ પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિમિત, પરિવૃત, (અલેાકથી ઘેરાયેલ ), નીચેથી વિસ્તીષ્ણુ, મધ્યમાં સંકીણ', ઉપરથી વિશાળ, નીચે પલં ગના આકાર જેવા, વચ્ચે ઉત્તમ વના જેવા અને ઉપરથી ઉમુખવાળા મૃદ‘ગના આકાર જેવા આ લાકમાં અનંત જીવઘન ( જીવરાશિ) ઉત્પન્ન થઈ થઇને નાશ પામ્યા કરે છે, તથા નિયત (પરિમિત) જીવઘન ઉત્પન્ન થઈ થઈને નષ્ટ થયા કરે છે. (સે જૂન મૂત્ર, ઉન્ને વિર, રળ, ત્રીવેŕ ્ ડ્રોઇ, વોર, ને હોય તે સ્ટોપ) એવા તે લેક ભવન સત્તા ધના ચેાગથી સદ્ભૂત રૂપ છે, ઉત્પાદ ધ યુકત છે, અને વ્યય ધર્મોથી યુક્ત છે, પર્યાયાન્તરાને પ્રાપ્ત કરનારા છે. અજીવા દ્વારા તે લેાકના નિશ્ચય કરી શકાય છે, અને પ્રક નિશ્ચય કરી શકાય છે. તે કારણે તેનું નામ ‹ લેાક ’ પડયું છે. કારણ કે જોવો અલૌ રોજ ” આ વ્યુત્પત્તિ અનુસાર આ વાત પ્રમાણુ દ્વાશ નિશ્ચિત ચેલી છે-પ્રમાણેા દ્વારા તે વાતનું પ્રતિપાદન કરાયું છે. ( 'શા મળવ') હૈ, ભગવન્ ! (સે તેનટેન' લગ્નો ! ં પુખ્ત, અસંવેત્તે તચેવ) ( તે કારણે મેં એવું કહ્યું છે કે અસખ્યાત પ્રદેશવાળા આ લેાકમાં અનંત રાત્રિદિત્રસ ઉત્પન્ન થયા છે ઇત્યાદિ ( અહીં પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવું. ) આ ! 66 ( तप्पभिङ्गं चणं ते पासावच्चेज्जा थेरा भगवंतो भ्रमण भगव' महावीर સન્મમ્મૂ-સવ્વસુરિસીમિજ્ઞાનંતિ ) તે દિવસથી તે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય સ્થવિર ભગવતાએ શ્રમણ ભગવાન મહાવીરને “ સજ્ઞ અને સદેશી છ રૂપે માન્ય કર્યા. ( તાં તે થેરા માલ તો અમાં માત્ર મહાવીર વયંતિ, નર્મસતિ, વત્તા નમંત્રિત્તા વ' વચાલી) ત્યારખાદ તે સ્થવિર ભગવંતાએ શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-( રૂામિ નં મતે ! તુમ 'તિર્ શ્રાપન્નામાનો ધમ્માળો ચમચાદું ઘટિામ ધર્મ વસંગિતાનુંવિત્તિવ્ ) હે ભદન્ત ! મૈ આપની પાસે જ ચાતુમ ધમને ખલે પ્રતિક્રમણ સહિત પાંચ મહા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ વ્રતરૂપ ધર્મને ધારણ કરવા માગીયે છીએ. ( માત્તુ લેવાનુણ્વિયા! મા વિંયં રે ) હૈ દેવાનુપ્રિયા ! આપને જે રીતે સુખ ઉપજે તેમ કરે. પણુ આવા કામમાં વિલંબ કરવા જોઇએ નહીં. ( તાં તે પામ્રાજિષના થા भगवंता जाव चरमेहि' उल्लास निस्सा सेहि सिद्धा जाब सञ्चदुक्खप्प होणा-अत्थे ચા ફેવહોણુ સત્રવન્ના) ત્યારબાદ તે પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવતે પંચમહાવ્રત રૂપ ધર્મને ધારણ કરીને સલેખના આદિ દ્વારા કર્મોના ક્ષય કરીને સમસ્ત દુઃખથી રહિત બની ગયા એટલે કે કેટલાક સિદ્ધપદને પામ્યા. અને તેમાંથી કેટલાક સ્થવિર ભગવતે દેવલાકમાં ગયા. ટીકા—કાળ દ્રવ્યને અધિકાર ચાલી રહ્યો હાવાથી રાત્રિદિવસ રૂપ કાળ વિશેષનુ' સૂત્રકારે આ સૂત્ર દ્વારા નિરૂપણુ કયુ છે. પાર્શ્વનાથના શિષ્યા વિર ભગવતા અને ભગવાન મહાવીરના સવાદ દ્વારા આ સૂત્રમાં તેનુ નિરૂપણ કરવામાં આવ્યું છે. ( તેનં કાઢેળ તેનું સમાં) તે કાળે અને તે સમયે ( પાલાવXિના થરા મળત્રતા)પાર્શ્વનાથ ભગવાનના શિષ્યાના શિષ્ય સ્થવિર ભગવંતા “ મેળેય સમળે માત્ર મહાવીરે ? જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર વિરાજમાન હતા, “ તેમેન કમાવતિ ” ત્યાં આવ્યા. “ ૩[[[[ચ્છત્તા '' ત્યાં આવીને ( સમળસ માવલો મહાવીરસ નૂરસામંતે ઝિવા પત્ર વયાસી ) તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઉચિત સ્થાને બેસી ગયા, અને ત્યાર બાદ તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછા-( લે મૂર્છા મટે ! સંવેગે જોર નંતા રા યિા વિઘ્ન મુ ા, ઉન્નતિ વા, ધ્વવિજ્ઞક્ષતિ વા) હે ભદન્ત ! અસંખ્યાત પ્રદેશાવાળા, ચૌદ રાજૂની ઊંચાઇવાળા આ લેાકમાં શુ' અનત રાત્રિવિસ ઉત્પન્ન થયા છે એ વાત નિશ્ચિત છે ? શુ' અનત રાત્રિદિવસ ઉત્પન્ન થાય છે! શું ભવિષ્યમાં પણ અનત રાત્રિદિવસ ઉત્પન્ન થશે ? ( વિજ્જિતુ થા, નિષ્ઠ'તિ વા, વિચ્છિન્ન'ત્તિ વા ) . એજ પ્રમાણે શું અનંત રાત્રિદિવસ નષ્ટ થયા છે ? નષ્ટ થાય છે ? અને ભવિષ્યમાં પણ નષ્ટ થશે ? તથા ( નવા રાષ્ટ્ર યા સન્નિપુ યથા, ઉજ્જiતિ વા, સત્ત્પત્તિનÆતિ ના ? ) શુ આ લેાકમાં પરિત ( અસંખ્યાત ) રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે ? ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પશુ ઉત્પન્ન થવાના છે ? ( વિનચ્છિતુ વા, વિચ્છેતિ વા, વિત્ઝલ'તિ વા ?) શું આ લાકમાં અસખ્યાત રાત્રિદિવસ નષ્ટ થયા છે ? નષ્ટ થાય છે અને નષ્ટ થશે ? હવે સૂત્રકાર આ પ્રશ્નના આશય સમજાવતા કહે છે-જો લેાક અસ ખ્યાત પ્રદેશાવાળા હાય, તેા તેમાં અનંત રાત્રિદિવસ રૂપ આધેય કેવી રીતે સમાઈ શકે ? કારણ કે લેાક રૂપ આધાર કે જે અસંખ્યાત પ્રદેશેશવાળા છે તે તેના આધેય ( આધાર લેનારી વસ્તુ) કરતાં સ્વલ્પ ( ઘણેા જ નાના ) છે, અને આધેય અનંત હોવાને કારણે આધાર કરતાં વિશાળ છે. લઘુરૂપ આધારમાં વિશાળ આય રહી શકે નહીં. જેવી રીતે અર્ધો શેર સમાવી શકે એવા પાત્રમાં શેરને સમાવી શકાય નહીં, તે અસખ્યાત પ્રદેશવાળા આધા રમાં અનંત પ્રદેશવાળા આધેય પદાર્થ કેવી રીતે સમાવી શકાય! તથા જે રાત્રિદિવસ નિયત પરિમાણવાળાં હોય તે અનંત કેવી રીતે હાઈ શકે છે? કારણુ કે અનંત અને નિયત પરિમાણા તા એક ખીજાના વિરોધી પરિણામે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ તેમના પ્રશ્નને મહાવીર પ્રભુએ આ પ્રમાણે જવાબ આપો- દંતા અરજો અને ઢોઇ, નારંચિ તે રેવ) હે આર્યો ! એ તે નિશ્ચિત છે કે આ લેક અસંખ્યાત પ્રદેશોવાળો છે અને તેમાં અનંત પરિમાણમાં ( પ્રમાણમાં) રાત્રિ દિવસ થઈ ગયાં છે, થાય છે અને ભવિષ્યમાં પણ થતાં રહેશે તથા આ લેકમાં અનંત રાત્રિ દિવસ નષ્ટ થઈ ગયાં છે, નષ્ટ થાય છે અને નષ્ટ થતાં રહેશે. ઈત્યાદિ સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે આ અસંખ્યાત પ્રદેશોવાળા લેકમાં અસંખ્યાત અનેક રાત્રિ દિવસ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, તથા આ લોકમાં અસંખ્યાત રાત્રિ દિવસ નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે, અને નષ્ટ થવાની છે, તેમાં આશ્ચર્ય પામવાનું કેઈ કારણ નથી. જેવી રીતે એક જ ઘર રૂપ આધારમાં હજારો દીપકેના પ્રકાશને સમાવેશ થઈ જાય છે, એ જ રીતે અસંખ્યાત પ્રદેશેવાળા આ લેક રૂપ નાના સરખા આષારમાં પણ એ જ સ્વભાવ હોવાથી અનંત જીવોનો સમાવેશ પણ થઈ શકે છે. અથવા જેવી રીતે એક કૂટવારાલામાં ઘણાં જ માણસને સમાવેશ થઈ શકે છે, એ જ પ્રમાણે અસંખ્યાત પ્રદેશેવાળા આ લેકમાં પણ અનંત જીવેને સમાવેશ થઈ જાય છે. તે જીવે એક જ સમયાદિરૂપ કાળમાં અનંતની સંખ્યામાં ઉપન્ન થાય છે અને નાશ પણ પામે છે. આ સમયાદિ રૂપ કાળ સાધારણ વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા અનંત જેમના પ્રત્યેક (દરેક) જીવમાં તથા પ્રત્યેક વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા નિયત પરિણામવાળા–અસંખ્યાત જેમાંના પ્રત્યેક જીવમાંપ્રત્યેક શરીરમાં રહે છે, કારણ કે તે સમયાદિ રૂપ કાળ જીવોની સ્થિતિરૂપ (પર્યાયરૂપી છે. આમ હોવાથી રાતદિન રૂપ કાળમાં પણ અનંતતા અને પરીતતાને વ્યવહાર શકય બને છે. તેથી અસંખયાત પ્રદેશવાળા લેકમાં પણ અનંત ત્રિદિનની સ્થિતિ માનવામાં કોઈ વાંધો (ખા) આવતો નથી. એજ વાતને સૂત્રકારે અહીં પ્રશ્નોત્તરરૂપે સ્પષ્ટ કરી છે-(સે જેમાં વાવવિદિસંતિ વા?) સ્થવિર ભગવાન મહાવીરને પૂછે છે કે આપ શા કારણે એવું કહે છે કે અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયાં છે, વર્તમાનમાં સંખ્યાત ઉત્પન્ન થાય છે, અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થતાં રહેશે ? એજ પ્રમાણે રાત્રિદિન નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે, અને નષ્ટ થશે ? તથા આ અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં પરીત ( નિયત) રાત્રિદિવસ ઉત્પન્ન થયાં છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે? એ જ પ્રમાણે ત્યાં પરીત રાત્રિદિવસે નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે અને નષ્ટ થશે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–(તે જૂળ અને ! પાસે કરા કુરિસાવાળીuoi Rારણ ઢોણ ) હે આ ! આપના ગુરૂ અહંત પાર્શ્વનાથ કે જેઓને પુરૂષો દ્વારા ગ્રાહા-ઉપાદેય માનવામાં આવેલા છે, તેમણે આ લોકને શાશ્વત (નિત્ય કાયમને માટે જેનું અસ્તિત્વ રહેવાનું શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨પ૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ છે એ ) કહ્યો છે. (પાર્શ્વનાથનાં વચનને લેકે પ્રમાણભૂત ગણતા તેથી તેમને માટે પુરુષ ગ્રાહ્ય અથવા પુરુપાદેય વિશેષણ વપરાયું છે.) ઉત્પત્તિની ક્ષણથી લઈને જ્યાં સુધી પદાર્થ નષ્ટ ન થાય, ત્યાં સુધી પણ પદાર્થને સ્થાયી માનવામાં આવે છે, પરંતુ આ લેક એ પ્રમાણે સ્થાયી નથી. આ લેક તે ( શારી, જીવ, પરિત્તિ પરિવે) અનાદિ છે. જે પદાર્થ અનાદિ હોય છે તે પ્રાભાવની જેમ સાન્ત ( અંતયુકત ) પણ હોઈ શકે છે, પરંતુ આ લેક તો અનંત (અંતરહિત) છે–એટલે કે અવિનાશી છે, અને પ્રદેશોની અપેક્ષાએ તે પરિમિત છે અને અસંખ્યાત પ્રદેશોવાળે છે. આ કથન દ્વારા એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે લેકમાં અસંખ્યાતતા (અસંખ્ય પ્રદેશાત્મકતા) તે પાર્શ્વનાથ ભગવાને પણ સ્વીકારેલી છે. તથા આ લેક અલાકથી ઘેરાયેલું છે. ( દેરા વિસ્થિને બન્ને સંવિત્તિ વૃષિ વિવારે) નીચેના ભાગમાં તે વિસ્તૃત છે, કારણ કે નીચેથી તે સાત રાજુ પ્રમાણ છે, વચ્ચેથી તેને વિસ્તાર એક રાજુ પ્રમાણ હોવાથી વચ્ચેથી તે સંકીર્ણ છે, તેને ઉપરને ભાગ વિશાળ છે કારણ કે બ્રાલેકને વિસ્તાર પાંચ રાજનો છે. એજ વાતને સૂત્રકાર દષ્ટાંતથી સમજાવે છે (અ રિચંન્નતિ) વિસ્તૃત હોવાને લીધે નીચેથી તેને આકાર પલંગના જેવું છે, (અન્ને વરવવિgિe) મધ્યમાં સંકીર્ણ (સાંકડ ) હોવાથી તેના મધ્ય ભાગના આકાર ઉત્તમ વજાના જે છે. ( ૩ સદ્ધપુરસંgિ ) તેના ઉપરના ભાગને આકાર ઉર્ધ્વમુખે રહેલા ઢેલના જે છે, તિરછા મેઢે પડેલા ઢેલ જે તે આકાર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે બે શકેરાના નીચેના ભાગેને એક બીજા સાથે જોડી દેવાથી જેવો આકાર બને છે, એ જ આ લેકને આકાર છે. આ પ્રમાણે જે શરાવસંપુટ ( બે શકરાને સમૂહ ) બને છે તેને નીચે ભાગ વિસ્તૃત, મધ્યનો ભાગ સંકીર્ણ અને ઉપરને ભાગ વિસ્તૃત હોય છે. (तसि च ण सासयसि लोगसि अणादियसी अणवदग्गंसि परित्तासि परिवुडंसि) આ પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિમિત (અસખ્યાત પ્રદેશાત્મક ) અને અલકથી ઘેરાયેલા, (ા વિસ્થિને, મ, સંવિત્તિ, જિ વિસર્જરિ ) નીચેના ભાગમાં વિસ્તૃત, વચ્ચેથી સંકીર્ણ અને ઉપરથી વિસ્તૃત એવા, (પદે पलिय'कसंठियासि, मज्झे वरवइरविगह सि, उपि उद्धमुइंगाकारसंठियांसि ) નીચેથી પલંગના આકારના, વચ્ચેથી ઉત્તમ વજીના આકારના અને ઉપરથી ઉર્ધ્વમુખે રાખેલા મૃદંગના આકારના આ લેકમાં “શાંતા નવઘણા” અનંત જીવઘન “શિકાત્તા યુન્નિત્તા ” ઉત્પન્ન થઈને “નિટીચંતિ” નષ્ટ થયાં કરે છે. અહીં જે “અનંત નીવર” શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે તે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્માદ્ધિ સાધારણ શરીરાને અનુલક્ષીને અથવા જીવસન્તતિની સપ વસાનતાને અનુલક્ષીને કરાયેલ છે. તથા જીવ જ્ઞાનાદિક અનત પાંચાના સમુદાય રૂપ છે, અથવા અસખ્યાત પ્રદેશાના એક પિંજરારૂપ છે, તેથી તેને “ જીવઘન ” કહેલ છે. ( વત્તા લીવ૨ના ઇન્ગિલ્લા ઉજ્ઞિત્તા નિીયંત્તિ ) પરીત-અસખ્યાતપ્રત્યેક શરીરની અપેક્ષાએ અસખ્યાત જીવઘન, અથવા અતીત અનાગત સાન્તતાની અપેક્ષાએ સક્ષિપ્ત જીવઘન ઉત્પન્ન થઈ થઈને નષ્ટ થયાં કરે છે. આ કારણુ અસંખ્યાત પ્રદેશાવાળા લેાકમાં અનંત રાત્રિદિવસને સમાવેશ થઈ જાય છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. કારણ કે અન ́ત અને પરીત એવાં જીવેાના સંબધથી કાળવિશેષને પણ અન'ત અને પરીત રૂપે સ્વીકારી શકાય છે. આ રીતે “ અસંખ્યાત પ્રદેશવાળા આ લેાકમાં અનંત અને અસખ્યાત રાત્રિદિવસેાના સમાવેશ કેવી રીતે થઈ શકે એવી જે વિરોધાત્મક શકા બતાવવામાં આવી છે, તેનું પણ સમાધાન થઈ જાય છે. હવે સૂત્રકાર સ્વરૂપની અપેક્ષાએ લેાકનું પ્રતિપાદન કરે છે કે મૂળ મૂત્રકચ્છને, વિષ, નિલ, અનીવેäિ' સ્ટોર, પોવાર ” જ્યાં વારવાર જીવધન ઉત્પન્ન થઈ થઈને નાશ થયા કરે છે એવે. આ લેક ભવનધમ થી યુક્ત હોવાને કારણે સદ્ભૂત સ્વરૂપ છે. પણ અસદ્ભૂત-સ્વરૂપ નથી. એટલે કે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક મનાય છે. લેાક પણ એક દ્રવ્ય છે, તેથી તે પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના લક્ષણવાળા છે. એજ વાત સૂત્રકારે “ મૂળ વસ્તે વિદ્’ ઇત્યાદ્ધિ પદો દ્વારા પ્રકટ કરી છે. ‘ ભૂત’ પદથી સૂત્રકારે લેાકમાં ધ્રૌવ્ય ધર્મ પ્રકટ કર્યો છે જે પટ્ટાથ અનુત્પન્ન હોય છે તેને પણ નૈયાયિક મતાનુસાર ભૂત-ધવાળા કહ્યો છે, જેમકે આકાશને નૈયાયિક મત પ્રમાણે ભૂતધવાળુ કહ્યું છે. પરંતુ લેાકપદાર્થ આકાશના જેવા ભૂતધવાળા નથી, તે તે સુને ''ઉત્પત્તિધવાળા ( ઉત્પાદ ધર્મવાળા ) છે. ઉત્પાદ ધ વાળે પદાર્થ ઘટાભાવ ( ઘટપ્રઘ્નસાભાવ) ની જેમ અનિશ્વર પણ હોઈ શકે છે, પરંતુ આ લાકપદાય" એવા નથી, આ લેક તે “ વિજ્ઞશ્ ’” વિનાશ ( વ્યય ) ધવાળા છે. વિનાશ ધર્મયુક્ત પદાર્થ નિરન્વય પણ હાઇ શકે છે ( બૌદ્ધ મતની આ પ્રકારની માન્યતા છે.) પરંતુ આ લેાક નિરન્થય વિનાશથી યુક્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૫૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ નથી, “રિng ) આ લેક વિનાશ ધર્મવાળે હોવા છતાં પણ પોતાના મૂળ રૂપમાંથી નાશ પામતે નથી, પણ અન્ય પર્યાને (પર્યાયાતને પ્રાપ્ત કરતે રહે છે. નિરવયનાશ ધર્મવાળો પદાર્થ તો પિતાના મૂળ રૂપમાંથી પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે મૂળ રૂપને નાશ પામ્યા પછી અન્ય પર્યાય પ્રાપ્ત કરવાની વાત જ સંભવી શકતી નથી આ લેક તે પર્યાયાન્તરોને પ્રાપ્ત કરતે રહે છે, તેથી તે નિરન્વયનાશ ધર્મવાળે નથી. આ પ્રકારને લેક છે એને નિશ્ચય કેવી રીતે કરી શકાય છે? સૂત્રકાર હવે એજ પ્રશ્નનું નીચેનાં સૂત્રો દ્વારા સમાધાન કરે છે. ( વીવેટ્ટિ ઢોકડું પરોક્ષ) સત્તાને ધારણ કરનારા-ધ્રૌવ્યરૂપ (ઉપાદ ધર્મવાળાં,) વિનાશ ધર્મવાળા, પરિણમનશીલ અને લોકથી અભિન્ન એવાં અજીવ પગલથી તથા જીવોથી આ લેકને નિશ્ચય કરી શકાય છે, તથા આ લેક ભૂતાદિ ધર્મવાળે છે એ પ્રકર્ષરૂપે નિશ્ચય કરી શકાય છે. તેથી તેનું “લોક” એવું નામ સાર્થક છે. એજ વાતનું પ્રતિપાદન કરતા સૂત્રકાર કહે છે-“જે ઢોર્ જો ” જેને પ્રમાણુ દ્વારા વિવેકી શકાય (જોઈ શકાય) છે, તેનું નામ જ લેક છે. આ લેક ગગનને (આકાશને) પંચાસ્તિકાય રૂપ એક ખંડ છે. “કહે આય! આ વાત સત્ય છે ને ? આ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાનના લેક–સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં વચનને યાદ કરાવીને જ્યારે ભગવાન મહાવીરે પિતાનાં વચનનું સમર્થન કર્યું, ત્યારે સ્થવિરોએ કહ્યું “હૂંતા માવ” હા, ભગવાન ! એવું જ છે. એટલે કે લોકના સ્વરૂપનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય છે. ત્યારે મહાવીર પ્રભુએ તેમને કહ્યું-(તેનટ્રેન અકઝો! ઘડ્યું ગુજરુ, સ ન્ન તેવ) હે આ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં અનંત અને અસંખ્યાત રાત્રિદિવસ ઉત્પન્ન થયાં છે, ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે, ઈત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું "तपभिई च ण ते पासाबच्चेज्जा थेरा भगवतो समण भगव' महावीर તન્ન સદારિતી રિ પ મિઝાતિ” આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરને મુખેથી લેકવિષયક સત્ય પ્રતિપાદનને સાંભળીને તે પાર્થાપત્યય (પાર્શ્વનાથના પ્રશિષ્ય ) સ્થવિરેએ શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી રૂપે નિશ્ચિત કર્યા-ત્યારથી તેઓ તેમને સર્વજ્ઞ અને સર્વદર્શી માનવા લાગ્યા. “તા તે થેરા માવંતો પળ મા મઠ્ઠાવી વંતિ, રમં સંતિ” ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી એટલે કે ગુણોની સ્તુતિ કરી, અને ત્યારબાદ પાંચ અંગે ઝુકાવીને તેમણે તેમને નમસ્કાર કર્યો. “રંહિતા નસિત્તા પર્વ વાવ” વંદણું નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-(રૂછામ નું મં! તુમ તિ વાર તમારો ધમાકો વંચમચારું સાદિમાં ધમ વાસરિકા વિરહ) હે ભદન્ત ! અમે ચાર યામયુક્ત (ચાર મહાવ્રતવાળા) ધર્મને બદલે, આપની સમક્ષ પંચ મહાવ્રતને અને પ્રતિક્રમણ યુક્ત ધમને ધારણ કરવા માગીએ છીએ. આદિ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ જિન (આદિનાથ ભગવાન) અને અન્તિમ જિન (મહાવીર ભગવાન) ને નિયમથી જ પ્રતિક્રમણ યુક્ત ધર્મ અવશ્ય કરવા યોગ્ય છે, એ સિવાયના ૨૨ તીર્થકરોને કયારેક કારણસર જ પ્રતિક્રમણ સહિત આચરવા ગ્ય છે. કહ્યું પણ છે – “सपडिकमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणरस । પશ્ચિમના ઉનાળ વાળનાર પરિક ?” પ્રતિકમણ સહિત ધમ પહેલા જન તથા છેલ્લા અને ભગવાનને ગ્રાહ્ય થાય છે અને મધ્યમ જીનને કઈ પણ કારણ હોય તેજ પ્રતિક્રમણ કરાય છે. જ્યારે તે સ્થવિરેએ આ પ્રમાણે કર્યું ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે તેમને કહ્યું-(ગાઈ તિવારિવા! ઘડિ' કોણ) હે દેવાનુપ્રિયે! આપને જેમ સુખ ઉપજે તેમ કરે, પણ આવા કામમાં વિલંબ કરે જોઈએ નહીં. (તળ તે જાવિત્તિ થર મારો રાવ રામે િવરાહનિરH હિં કિન્ના ) ત્યારબાદ પંચમહાવતરૂપ ધર્મની સંયમ પૂર્વક આરાધના કરીને તે પાર્શ્વનાથ ભગવાનના કેટલાક શિષ્ય સ્થવિર ભગવતે (યાવતું) અંતિમ શ્વાસોથી સિદ્ધપદને પામ્યા. “ નાક હરવટુacqણી” (યાવતું) તેઓ સમસ્ત દુઃખોથી રહિત થઈ ગયા, તથા કેટલાક સ્થવિર એવા પણ હતા કે જેમનાં શુભ કર્મ અવશિષ્ટ (બાકી) હતાં. એવા સ્થવિરે દેવલોકમાં દેવપર્યાયે ઉત્પન્ન થયા. અહીં પહેલા “રાવત” પદથી “સંલેખના આદિ કરીને ” ઈત્યાદિ પાઠ ગ્રહણ કરાય છે, અને બીજા “વાવ” પદથી “શુદ્ધા, gal, પરિનિર્વાહા” આ પાઠ ગ્રહણ કરાય છે. એ સૂત્ર ૪ દેવલોક કે સ્વરૂપના નિરૂપણ દેવલોકની વક્તવ્યતા – “વિઠ્ઠીઈત્યાદિ– સુત્રાર્થ– વિM મં! રાજા બન્નત્તા) હે ભદન્ત ! દેવલકના પ્રકાર કેટલા છે? (જોયારચૈિહા વસ્ત્રોના પન્ના) હે ગૌતમ! દેવલોક ચાર પ્રકારનાં કહ્યાં છે. (તંક) તે ચાર પ્રકારે આ પ્રમાણે છે – (અવળવાણી, વાળમંતર, ગોહચવેમાળ એg) (૧) ભવનવાસી, (૨) વનવ્યન્તર, (૩) તિષિક અને (૪) વૈમાનિક એ ભેદથી (માકાણી - વિદા પન્ના) ભવનવાસી દે દસ પ્રકારના કહ્યા છે, (વાતા વિણા ) વાન વ્યક્તિ આઠ પ્રકારના કહ્યા છે, ( કોરિયા પંજવિહા) જ્યોતિષિક દેવે પાંચ પ્રકારના કહ્યા છે અને (માળિયા કુવા) વૈમાનિક દેવે બે પ્રકારના छ (किमिय रायगिह ति य उज्जोए अधयार समए य, पास तिवासि पुच्छा કવિ ત્રિો ) આ ઉદેશમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ વિષયની સંગ્રહ ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે–“રાજગૃહ નગર ક પદાર્થ છે? દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર કેમ હોય છે? સમય આદિરૂપ કાળનું જ્ઞાન કયા જીવોને હોય છે અને કયા ને હોતું નથી ? રાત્રિ અને દિવસ વિષયક શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રના પ્રશિષ્યના પ્રશ્ન ? દેવક સંબંધી પ્રશ્ન » આટલા વિષયનું આ ઉદેશકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સેવં અરે ! મં!િ રિ” હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે, આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. ટકાથ–પૂર્વ પ્રકરણનું અંતિમ વાક્ય “દેવલોકમાં ઉત્પન્ન થયા છે એવું છે. તેથી દેવકના સ્વરૂપનું નિરૂપણ કરવાને માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તર આપ્યા છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-(વાળ મરે! દેવો mત્તા ?) હે ભદન્ત ! દેવલેક કેટલા પ્રકારના કહ્યાં છે? - ઉત્તરવહી રવિણ તણો ” હે ગૌતમ દેવલોક ચાર પ્રકારનાં કહ્યાં છે. તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-(૧) ભવનવાસી, (૨) વાવ્યન્તર, (૩) તિષિક અને (૪) વૈમાનિક. ભવનવાસી દેવાના નીચે પ્રમાણે દસ પ્રકાર છે-(૧) અસુરકુમાર, (૨). નાગકુમાર, (૩) સુવર્ણકુમાર (૪) વિઘુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. વાણવ્યન્તર દેવેના આઠ પ્રકાર છે–(૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિનર (૬) કિપુરુષ (૭) મહારગ (૮) ગંધર્વ. તિષિક દેનાં પાંચ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારાઓ. વૈમાનિક દેના બે પ્રકાર છે-(૧) કલ્પપપન, (૨) કલ્પાતીત. બાકીનાં પદોને અર્થ સૂત્રાથમાં આપી દીધું છે. સંગહગાથાને અર્થ ચાર પ્રકારનાં કહ્યાં છે. તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-(૧) ભવનવાસી, (૨) વનવ્યન્તર, (૩) તિષિક અને (૪) વૈમાનિક. ભવનવાસી દેવોના નીચે પ્રમાણે દસ પ્રકાર છે-(૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર (૪) વિઘુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. વાણવ્યન્તર દેવેના આઠ પ્રકાર છે-(૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિનર (૬) કિપુરુષ (૭) મહારગ (૮) ગંધર્વ. " તિષિક દેનાં પાંચ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારાઓ. વૈમાનિક દેના બે પ્રકાર છે-(૧) કલ્પપપન, (૨) કલ્પાતીત. ખાદીનાં પદેનો અર્થ વગાથમાં આપી દીધું છે. સંગ્રહગાથાને અ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ પણ સૂત્રાર્થમાં આપી દીધું છે. સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે હે ભદન્ત ! આપ દેવાનુપ્રિય દ્વારા આ વિષયનું જે પ્રતિપ્રાદન કરવામાં આવ્યું છે તે સર્વથા સત્ય જ છે! હે ભદન્ત ! તે સર્વથા સત્ય અને યથાર્થ છે. આ પ્રમાણે કહીને ભગવાન મહાવીરને વંદણ નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. એ સૂત્ર ૫ છે જેનાચાર્ય શ્રી બાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાનો પાંચમાં શતકને નવમે ઉદેરાક સભાસ છે ૫-૯ ચન્દ્રકે સ્વરૂપકા નિરૂપણ પાંચમા શતકને દસમો ઉદ્દેશક– ચન્દ્રની વક્તવ્યતા– તેf of ài Hai” ઈત્યાદિ સૂત્રાર્થ–(તે શાહે તે મuf નામ નગરી) તે કાળે અને તે સમયે ચંપા નામની નગરી હતી. (ક મિશ્નો ઉદેવો તા નેચરો vો વિ નવરંહિમા માળિચડ્યા) જે પ્રમાણે પહેલે ઉદ્દેશક કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ ઉદ્દેશક પણ સમજ. પણ વિશેષતા જ છે કે, એટલી આ ઉદ્દેશકમાં “સૂર્યની જગ્યાએ “ચન્દ્રમા ' કહેવું જોઈએ. ટીકા–નવમાં ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં દેવેનું કથન કરવામાં આવ્યું છે. ચન્દ્રમાં પણ તિષિક દેવ ગણાય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં ચન્દ્રમાનું નિરૂપણ નીચેના પ્રશ્નોત્તરો દ્વારા કર્યું છે– તે જે તે પ્રમgi” તે કાળે અને તે સમયે “ નામ નવરી થા’ ચંપા નામે નગરી હતી “s vઢમિણો વાગો તer નેચવો gો વિ” જે રીતે પહેલા ઉદ્દેશકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ દસમાં ઉદ્દેશકનું પણ પ્રતિપાદન કરવું જોઈએ. “નવાં વંતિકા માળિયદવા” અહીં ફક્ત એટલી જ વિશેષતા છે કે પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકમાં જે આલાપ આપ્યા છે, તે આલાપથ્યમાં “સૂર્યને બદલે “ચન્દ્રમા શબ્દ વાપરીને પ્રશ્નોત્તરોનું કથન થવું જોઈએ. ચન્દ્ર વિષયક આલાપકેની રચના આ પ્રકારની થશે-(તમિન થાજે तस्मिन् समये चंपा नाम नगरी आसोत, वर्णकः तस्यां चंपायां नगर्या पूर्णभद्र ના વઘાનં વાલીત વર) ઈત્યાદિ. તે કાળે અને તે સમયે ચંપા નામે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ નગરી હતી. તે નગરીનું વર્ણન ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. તે નગરીમાં પૂર્ણ ભદ્ર નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં એ ઉધાનમાં પધાર્યા. ધર્મોપદેશ સાંભળવાને લેાકેા ત્યાં એકઠાં થયા. પ્રભુએ શ્રુતચારિત્ર રૂપ ધા ઉપદેશ દ્વીધે. ઉપદેશ સાંભળીને લેાકેા પાતપેાતાને સ્થાને પાછા ફર્યાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ અણુગાર હતા. તેએ ગૌતમ ગેાત્રના હતા. અહીં ગૌતમના ગુણાનું વર્ણન ગ્રહણ કરવું. ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-હે ભદન્ત ! જ’મૂઠ્ઠીપ નામના આ દ્વીપમાં એ ચન્દ્રમા છે. તેએ શું પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ઇશાન કાણમાંથી ઉદય પામીને પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેના અગ્નિકેણુમાં અસ્ત પામે છે? અથવા અગ્નિકાણમાંથી ઉદય પામીને નૈઋત્ય ણુમાં અસ્ત પામે છે ? અથવા નૈઋત્ય કેણુમાંથી ઉદય પામીને વાયવ્ય કોણમાં અસ્ત પામે છે ? અથવા વાયવ્ય કાણુમાંથી ઉદય પામીને ઇશાન ણુમાં અસ્ત પામે છે? ઉત્તર—હા, ગૌતમ ! એવું જ બને છે. “ જબૂદ્વીપ નામના દ્વીપમાં એ ચન્દ્રમા ઇશાન કાણુમાં ઉદય પામીને અગ્નિ કાણુમાં અસ્ત પામે છે, ત્યાંથી શરૂ કરીને ઇશાન કાણુમાં અસ્ત પામે છે. ” ત્યાં સુધીનું પૂર્વોક્ત સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. પ્રશ્ન—હે ભદન્ત ! જ્યારે જ ખૂદ્વીપના દક્ષિણામાં રાત્રિ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હોય છે? અને જ્યારે ઉત્તરા માં રાત્રિ હોય છે, ત્યારે શું જબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હાય છે ? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જમૂદ્રીપના દક્ષિણામાં રાત્રિ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હાય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હાય છે, ત્યારે જમૂદ્રીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હેાય છે. પ્રશ્ન—હે ભદન્ત ! જ્યારે જમૂદ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં રાત્રિ હાય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ શત્રિ હાય છે? અને જ્યારે મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે, ત્યારે શું જખૂદ્વીપમાં મદર પતની ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવસ હોય છે ? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં રાત્રિ હાય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ રાત્રિ હાય છે, અને જ્યારે પશ્ચિમમાં રાત્રિ હોય છે, ત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં દિવસ હેાય છે. પ્રશ્ન-૩ ભદન્ત ! જ્યારે જમૂદ્રીપના દક્ષિણા'માં પણ ૧૮ મુહૂતનીજ રાત્રિ હાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં વધારેમાં વધારે ૧૮ મુહૂર્તની જ રાત્રિ ઢાય છે, ત્યારે મન્દર પર્યંતની પૂર્વ-પશ્ચિમ દિશામાં શું ટુકામાં ટુક ૧૨ મુદ્વૈતના દિવસ થાય છે ? ઉત્તર——હા, ગૌતમ ! એ પ્રમાણે જ મને છે. ( અહીં પ્રશ્નોક્ત કથનજ મહેણુ કરવું. રે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન—હૈ ભઇન્ત ! જ્યારે જમૂદ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં લાંબામાં લાંખી ૧૮ મુહૂર્તની રાત્રિ હાય છે, ત્યારે શું ઉત્તર દક્ષિણ દિશામાં ટુંકામાં ટુંકા ૧૨ મુદ્ભના દિવસ હાય છે ? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે પૂર્વ-પશ્ચિમમાં લાંખામાં લાંબી ૧૮ મુહૂર તની રાત્રિ હોય છે, ત્યારે ઉત્તર-દક્ષિણમાં ટુંકામાં ટુંકા ૧૨ મુહૂત ના દિવસ હાય છે. ઇત્યાદિ સમસ્ત વિષયનું કથન પહેલા ઉદ્દેશમાં કહ્યા પ્રમાણે સમજવું. પ્રશ્ન—હે ભદન્ત ! જ્યારે જમૂદ્રીપમાં દક્ષિણામાં વર્ષાઋતુને પ્રથમ સમય હાય છે, ત્યારે શું ઉત્તરા માં પણ વર્ષાઋતુના પ્રથમ સમય હોય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાના પ્રથમ સમય હાય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવ્યવહિત ( આંતરા રહિત ) ઉત્તર કાળમાં શું વર્ષાને પ્રથમ સમય હાય છે? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જમૂદ્રીપના દક્ષિણામાં વર્ષાના પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષોના પ્રથમ સમય હોય છે, અને જ્યારે ઉત્તરામાં વર્ષાનેા પ્રથમ સમય હાય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અવ્યવહિત ઉત્તરકાળમાં વર્ષોના પ્રથમ સમય હોય છે. પ્રશ્ન-હે ભદન્ત ! જ્યારે જમૂદ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાના પ્રથમ સમય હાય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ વર્ષોના પ્રથમ સમય હાય છે ? અને જ્યારે પશ્ચિમમાં વર્ષાના પ્રથમ સમય હોય છે, ત્યારે શું મન્દર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં અનન્તર પશ્ચાત્કૃત ( ત્યારબાદના સમયમાં) સમયમાં અવ્યવહિત ( આંતરા રહિત ) પૂર્વકાળમાં વર્ષોંના પ્રથમ સમય હાય છે ? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જ'દ્વીપમાં મન્દર પર્યંતની પૂર્વ દિશામાં માંના પ્રથમ સમય હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ વર્ષના પ્રથમ સમય હોય છે અને જ્યારે પશ્ચિમમાંર્ષાના પ્રથમ સમય હોય છે, ત્યારે મન્દર પર્વતની ઉત્તર દક્ષિણુ દિશામાં અનન્તર ( ત્યારખાઇના સમયમાં ) સમયમાં વર્ષાને પ્રથમ સમય હોય છે. જેવી રીતે સમયની અપેક્ષાએ વર્ષોંને આ આલાપક ( પ્રશ્નોત્તર રૂપ સૂત્ર ) કહ્યો છે, એજ પ્રમાણે આવલિકા, આનપ્રાણ, શ્તાક, લવ, મુહૂત, રાત્રિ-દિવસ, પક્ષ, માસ અને ઋતુઓની અપેક્ષાએ પણ વર્ષોના આલાપક કહેવા જોઇએ. પ્રશ્ન-હે ભદન્ત ! જમૂદ્રુપ નામના દ્વીપમાં દક્ષિણ દિશામાં જ્યારે હેમન્ત ઋતુના પ્રથમ સમયના પ્રારંભ થાય ત્યારે શું ઉત્તરમાં પણ હેમન્ત ઋતુના પ્રથમ સમયના પ્રારભ થાય છે ? અને જ્યારે ઉત્તરમાં હેમન્ત ઋતુના પ્રથમ સમયના પ્રારંભ થાય છે, ત્યારે જ દ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં શું ( ત્યારબાદના સમયમાં ) હેમન્ત ઋતુના પ્રારંભ થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—છે ગૌતમ! વર્ષોના આલાપ જેવાં જ હેમન્તના આલાપકે પણ સમજવા. એજ પ્રમાણે શ્રીભગડતુ સંબંધી આલાપકે પણ સમજવા. તથા વર્ષાઋતુના સમય, આવલિકા આદિની અપેક્ષાઓ જેવા આલાપકે કહા છે એવાં આલાપકે હેમન્ત અને ગ્રીષ્મના સમયથી ઋતુ પર્વતના કાળને અનલક્ષીને કહેવા જોઈએ. આ રીતે આ ત્રણે ઋતુઓનું કથન એકસરખું સમજવું. ત્રણે ઋતુના એકંદર ૩૦ આલાપક બને છે. પ્રશ્ન–હે ભદન્ત ! જમ્બુદ્વીપના મન્દર પર્વતના દક્ષિણામાં જ્યારે પહેલા અયનની શરૂઆત થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પહેલા અયનની શરૂઆત થાય છે? ઉત્તર–હે ગૌતમ! સમયના વિષે જેમ કહેવામાં આવ્યું છે તેમ અય. નના વિષયમાં પણ સમજવું. અને તે કથન “ જનતા પશ્ચાદ્ભુતમ કથi વરદં વ્રતિ મતિ ” અહીં સુધી જ ગ્રહણ કરવું. જેવી રીતે અયન વિષેના આલાપકે કહ્યા છે એ જ પ્રમાણે સંવત્સર વિષેના આલાપકે પણ કહેવા જોઈએ. એ જ પ્રમાણે યુગ, વર્ષસહસ્ત્ર, પૂર્વ, પૂર્વ, ત્રુટિતા, ત્રુટિત, અટટા, અટક, અવવા, અવવ, હહુકા, હહક, ઉત્પલા, ઉત્પલ, પ, પદ્મ, નલિના, નલિન, અર્થનિપુરા, અર્થ નિપૂર, અયુતા, અયુત, નયુતા, નયુત, પ્રયુતા, પ્રયુત, ચૂલિકા, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા. શીર્ષ પહેલિકા, પાપમ અને સાગરોપમના વિષયમાં પણ આલાપક કહેવા જોઈએ. પ્રશ્ન––હે ભદત ! જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી શરૂ થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી શરૂ થાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી શરૂ થાય છે, ત્યારે શું જમ્બુદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં ઉત્સર્પિણી પણ હોતી નથી અને અવસર્પિણી હોતી નથી ? તે હે ભદન્ત ! હે દીર્ઘજીવન ! શું ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે ? ઉત્તર–હા, ગૌતમ ! એવું જ છે. એટલે કે પ્રશ્નસૂત્ર પ્રમાણે જ અહીં સમસ્ત કથન સમજવું. જે પ્રકારે અવસર્પિણીના વિષયમાં આલાપક કહ્યો છે, એ જ પ્રમાણે ઉત્સર્પિણીના વિષયમાં પણ આલાપક સમજવો. તથા ચન્દ્રના વિષયમાં ત્રીજે આલાપક આ પ્રમાણે છે – પ્રશ્ન–હે ભદન્ત ! લવણ સમુદ્રમાં બે ચન્દ્રમા ઈશાન કેણમાં ઉદય પામીને શું અગ્નિકેણમાં જાય છે? અગ્નિકેણમાં ઉદય પામીને શું નિત્ય કેણમાં જાય છે ? નૈઋત્ય કેણમાં ઉદય પામીને શું વાયવ્ય કોણમાં જાય છે? વાયવ્ય કોણમાં ઉદય પામીને શું ઈશાન કેણમાં જાય છે? (લવણ શકમાં ચાર ચન્દ્રમાં છે. તેમાંથી પ્રતિદિન ત્યાં બે ભાગમાં બે ચન્દ્ર ઉદય પામે છે, તે કારણે સુત્રપાઠમાં બે ચન્દ્ર' કહ્યા છે. ) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—હે ગૌતમ ! જંબૂદ્વીપના વિષયમાં જે વક્તવ્યતા કહી છે, એજ પ્રમાણેની પૂરેપૂરી વક્તવ્યતા લવણુ સમુદ્રના વિષયમાં પણ સમજવી. વિશેષતા એટલી જ છે કે ત્યાં સૂત્રપાઠમાં આવતા ‘જમૂદ્રીપને ? બદલે અહીં ‘ લવણુ સમુદ્ર ’ સમજવે. જેમકે-“ હે ભદન્ત ! જ્યારે લત્રણસમુદ્રના દક્ષિણા માં દિવસ હાય છે.” ઇત્યાદિ સમસ્ત કથન એ પ્રમાણે જ કહેવું. “ ત્યારે લવણુ સમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે, ” પર્યંતનું કથન અહીં ગ્રહણ કરવું. આ પ્રકારના આલાપકા દ્વારા આ વિષય સાથે સબંધ રાખતા પ્રશ્નોત્તરે અહીં કહેવા જોઇએ. પ્રશ્ન—હે ભદન્ત ! લવણુ સમુદ્રના દક્ષિણામાં જ્યારે પ્રથમ અવસર્પિણી કાળ હાય છે, ત્યારે ઉત્તરાધÖમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હાય છે, અને ઉત્તરા માં પ્રથમ અવસર્પણી કાળ હાય છે, ત્યારે લવણ સમુદ્રની પૂર્વ અને પશ્ચિમમાં અવસર્પિણી કાળ પણ હાતા નથી અને ઉર્પિણી કાળ પણ હાતા નથી. તે શુ ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે ? ઉત્તર—હા, ગૌતમ ! ત્યાં એ પ્રમાણે જ છે. ( હું શ્રમણ આયુષ્મન્ ! પન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું. ) પ્રશ્ન-હે ભદન્ત ! ધાતકી ખંડમાં ખાર ચન્દ્રમા શુ' ઇશાન કાણુમાં ઉદય પામીને અગ્નિ કાણુમાં જાય છે ? અગ્નિ કાણુમાં ઉદય પામીને શુ નૈઋત્ય કાણુમાં જાય છે ? નૈઋત્યમાં ઉદય પામીને શું વાયવ્યમાં જાય છે ? વાયવ્ય કાણમાં ઉદય પામીને શું ઈશાન કાણુમાં જાય છે ? ઉત્તર—હા, ગૌતમ ! આ વિષયમાં જ ખૂદ્રીપની વક્તવ્યતા જેવી જ વક્તવ્યતા સમજવી. તે વક્તવ્યતામાં ‘ જમૂદ્દીપની ’ જગ્યાએ ‘ઘાતકીખંડ ’ પદ્મ મૂકવાથી ધાતકીખંડ વિષેના પ્રશ્નોત્તરો તૈયાર થશે. જેમકે-“ હે ભદન્ત ! જ્યારે ધાતકી ખડના દક્ષિણામાં રાત્રિ હાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હાય છે, ત્યારે ઘાતકીખંડ દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમે શું દિવસ હાય છે ? ૨ ઉત્તર—હા, ગૌતમ ! એવુંજ મને છે. એટલે કે પ્રશ્નમાં કહ્યા પ્રમાણે જ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. પ્રશ્ન—હૈ ભદન્ત ! ધાતકીખડ દ્વીપના એ મન્દર પતાની પૂર્વ દિશામાં જ્યારે રાત્રિ હાય છે, ત્યારે શું પશ્ચિમમાં પણ રાત્રિ હાય છે ? અને જ્યારે પશ્ચિમમાં રાત્રિ હાય છે, ત્યારે શુ ધાતકીખંડ દ્વીપના મન્દર પર્વતાનિ ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવસ હાય છે ? ઉત્તર—હા, ગૌતમ ! એ પ્રમાણે જ હોય છે. એટલે કે “ ઉત્તર દક્ષિણુ દિશામાં દિવસ ડાય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણુ કરવું. "" હે ભદન્ત ! જ્યારે ધાતકીખંડ દ્વીપના દક્ષિણામાં પ્રથમ અવસર્પિણી ડાય છે, ત્યારે શું ઉત્તરા માં પણ પ્રથમ અવસર્પિણી હોય છે ? અને ઉત્ત રાષ્ટ્રમાં પ્રથમ અવસર્પિણી હોય છે, ત્યારે મન્દર પર્વતોની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી પણ હાતી નથી અને ઉત્સર્પિણી પણ હાતી નથી, તે હે ક્ષમણુયુધ્મન્ ! શું ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–હા, ગૌતમ ! એવું જ છે. શ્રમણાયુમ્ન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. લવણ સમુદ્રની આ વક્તવ્યતા પ્રમાણે જ કાલેદની વક્તવ્યતા પણ સમજવી. વિશેષતા એટલી જ છે કે સૂત્રપાઠમાં લવણ સમુદ્રને બદલે “કાલેદ' શબ્દને પ્રગ કરે. પ્રશ્ન–હે ભદન્ત ! આભ્યન્તર પુષ્કરાઈમાં બે ચન્દ્રમાં શું ઈશાન કોણ માંથી ઉદય પામીને અગ્નિ કોણમાં જાય છે? અગ્નિ કેણમાં ઉદય પામીને શું યમાં જાય છે ? નૈઋત્યમાં ઉદય પામીને શું વાયવ્ય કોણમાં જાય છે? શું વાયવ્યમાં ઉદય પામીને ઈશાનમાં જાય છે? ઉત્તર–હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને ધાતકીખંડના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે આભ્યતર પુષ્કરાર્થના સંબંધમાં પણ સમજવું. આ કથનમાં વિશેષતા એટલી જ છે કે “ધાતકીખંડ' શબ્દને પ્રવેશ કર્યો છે તેને બદલે અહીં “આભ્યનર પુષ્કરાઈ ” શબ્દને પ્રગ કર. આ પ્રમાણે ફેરફાર કરીને પ્રશ્નોત્તરે બનાવવા જોઈએ. કયાં સુધી તે કથનને ગ્રહણ કરવું, તે બતાવવા માટે સૂત્રકાર કહે છે-“ આભ્યન્તર પુષ્કરાર્ધમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી કાળ હેત નથી અને ઉત્સર્પિણી કાળ પણ હેતે નથી, કારણ કે ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે,” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. સૂત્રમાં બહુવચનને પ્રવેગ થયેલે હેવાથી એ વાતનું પ્રતિપાદન થાય છે કે લવણુ સમુદ્રમાં ચાર સૂર્ય અને ચાર ચન્દ્રમાં છે, તથા ધાતકી ખંડમાં બાર સૂર્ય અને બાર ચન્દ્રમાં છે. એ સૂત્ર ૧ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના પાંચમા શતકને દશમ ઉદ્દેશક સમાપ્ત અપ-૧૦ પહલે ઉદેશેકે વિષયના સંક્ષિપ્ત વિવરણ છા શતકનો પ્રારંભ શતક-૬ ઉદ્દેશક-૧ છટ્ઠા શતકના ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે-સૌથી પહેલાં તેમાં “વેચન-સાહાર” આદિ ગાથા કહી છે. આ ગાથામાં દસ ઉદ્દેશાઓમાં જે દસ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વિષયે કહ્યા છે. તે દસ વિષયો નીચે પ્રમાણે છે. (૧) વેદના, (૨) આહાર, (૩) મહાવ, (૪) સપ્રદેશ, (૫) તમસ્કાય, (૬) ભવ્ય, (૭) શાલિ, (૮) પૃથ્વી, (૯) કર્મ અને (૧૦) અન્યતીર્થિક. રેવના કરાર” નામના પહેલા ઉદ્દેશકમાં એ પ્રશ્ન પૂછે કે રએ મહાદનાવાળા હોય છે, તેઓ શું મહાનિ જરાવાળા હોય છે કે નથી હોતા ? તથા જેઓ મહાનિર્જરાવાળા હોય છે, તેઓ મહાવેદનાવાળા ય છે કે નથી હોતા? આ પ્રશ્નને ઉત્તર આપે છે તથા એવું પ્રતિપાદન શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે કે મહાવેદનાવાળા અને અલ્પ વેદનાવાળા કરતાં પ્રશસ્ત નિર્જરાવાળા શ્રેષ્ઠ છે. છઠ્ઠો અને સાતમી પૃથ્વી (નરકા) ના નારકની મહાવેદનાનું કથન, મહાવેદનાવાળા નારકે!માં શ્રમણ નિગ્ર શૈાની અપેક્ષાએ અલ્પ નિર્જરાયુક્ત કથન, કમરાગથી રક્ત અને (ખજનરાગ) પતંગ રાગથી રક્ત અને મિલન વજ્રનુ' દૃષ્ટાંત, નારકેાના પાપકમ ચિકણા હાય છે અને તે કારણે તે કનિ ધાઇ નાખવાનુ` કા` ઘણુ જ કઠિન હોય છે, આ વિષયના પ્રતિપાદન માટે એરણનું દૃષ્ટાંત, શ્રમણ નિગ્રંથેના કર્મના ક્ષય કેવી રીતે થાય છે તે ખતાવવા માટે સૂકા તૃણપુંજનું. અગ્નિનું, જળબિન્દુનુ અને તપાવેલી લાખ’ડની કડાહીનું દૃષ્ટાંત. મન, વચન, અને કમ, એ ચાર પ્રકારનાં કરણેનું કથન. નારકા અને પંચેન્દ્રિય જીવેાનાં તે ચાર કરણેનુ' પ્રતિપાદન એકેન્દ્રિય જીવાને કાય અને ક્રરૂપ એ કરણ હોય છે એવું કથન, વિકલેન્દ્રિય જીવાને વચન, કાય અને કમરૂપ ત્રણ કરણ હાય છે એવું કથન. નારક જીવાને કરણ દ્વારા અશાતા વેદના, અસુરકુમારાંથી સ્તનિતકુમાર પન્તના દેવાને કરણ દ્વારા શાતા વેદના, પૃથ્વિકાચા, ઔદારિક શરીરવાળા અને દેવાના વિષયમાં આ મામત (કરણ ) ની ચર્ચા. મહાવેદના મહાનિર્જરા, મહાવેદના અલ્પ નિર્જરા, અલ્પ વેદના મહાનિર્જરા, અલ્પ વેદના અલ્પનિર્જરા, ઈત્યાદિનું કથન. પ્રતિમાધારી મુનિ આમાં મહાવેદના મહાનિર્જરા, છઠ્ઠી અને સાતમી નરકના નારકામાં મહાવેદના અને અનેિરા, શૈલેશીકરણ ચેગવાળા અણુગારામાં અલ્પ વેદના અને મહાનિર્જરા, અનુત્તર પપાતિક દેવેશમાં અલ્પ વેદના અને અલ્પનિજ રા થાય છે એવું કથન. ગૌતમ દ્વારા ભગવાનનાં વચનાને સ્વીકાર, સ’ગ્રહ ગાથા, ઉદ્દેશકની સમાપ્તિ. ઉદ્દેશે કે વિષય સંગ્રાહક ગાથા સંગ્રહગાથા— વેચન ૧, આા ૨, દાઢી ૭, પુથી ૮, कम्म ९, માસૂવે રે, ચ સપલ ૪, સમુચાર ૧, મણિ ફ્ચ, अन्नउत्थि १०, दस छट्ठगम्मिए ॥ १ ॥ આ છઠ્ઠા શતકમાં નીચે પ્રમાણે દસ ઉદ્દેશકે છે-(૧) વેદના (૨) આહાર, (૩) મહાઆસવ, (૪) સપ્રદેશ, (૫) તમસ્કાય, (૬) ભવ્ય, (૭) શાલી, (૮) પૃથ્વિ, (૯) ક` અને (૧૦) અન્યયૂથિક વક્તવ્યતા, ટીકા”—વિચિત્ર અવાળા પાંચમાં શતકની વ્યાખ્યા પૂરી થઈ. હવે છઠ્ઠા શતકની શરૂઆત થાય છે. આ શતકમાં વિવિધ વિષયાનું પ્રતિપાદન થયું છે છઠ્ઠા શતકના દસ ઉદ્દેશક છે. દસે ઉદ્દેશકમાં કયા કયા વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ ઉપર્યુક્ત સંગ્રહ ગાથામાં કહ્યું છે. પહેલા ઉદ્દેશકનું વેદના’ છે, કારણ કે તેમાં મહાવેદના, મહાનિર્જરા વગેરે વિષયાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. બીજા ઉદ્દેશાને ( આહાર્ ઉદ્દેશક ' કહ્યો છે, કારણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ કે તેમાંઆહાર વગેરેનું વણુન કરાયુ છે. ત્રીજા ઉદ્દેશકને ‘મહા ' ઉદ્દેશેા * કહ્યો છે, કારણ કે આસવવાળા જીવા કરૈના ઉદ્દેશ ' કહ્યો છે, કારણ કે ' * " * ?" છે એ મતાવ્યું છે. તમસ્કાય સંબંધી અર્થીનું વિવેચન કરનાર પાંચમા ઉદ્દે શાનું નામ તમસ્કાય ઉદ્દેશા ' છે. જે જીવ મનુષ્ય રૂપે અથવા નારક રૂપે ઉત્પન્ન થવાને ચાગ્ય હેાય છે, તેને ભવ્ય કહે છે. છઠ્ઠા ઉદ્દેશામાં તે ભવ્યનુ પ્રતિપાદન કર્યું છે, તેથી તેને ભગ્ન ઉદ્દેશક ' કહ્યો છે. સાતમા ઉદ્દેશામાં શાલિ ( એક જાતના ચેાખા) આદિ ધાન્યનું વર્ણન કર્યું છે. તેથી તેને શાલિ ઉદ્દેશક ’ કહ્યો છે. આડમાં ઉદ્દેશામાં રત્નપ્રભા આદિ પૃથ્વિઆનું નિરૂ પણ કર્યું" છે તેથી તેને પૃથ્વિ ઉદ્દેશક કહ્યા છે. નવમાં ઉદ્દેશકમાં કાઁબંધનુ વર્ણન કર્યું" છે, તેથી તેને ફ ઉદ્દેશક કહ્યો છે. દશમાં ઉદ્દેશામાં અન્ય તીથિકાની વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે તેથી તેને ‘અન્યયૂયિક ઉદ્દેશક કહ્યો છે. આ પ્રકારના દસ ઉદ્દેશા આ છઠ્ઠા શતકમાં છે. 6 ' આ આસવ ઉદ્દેશામાં એ વાતનું પ્રતિપાદન થયું છે કે મહા અધ કરતા હૈાય છે. ચેથા ઉ શાને સપ્રદેશ ઉદ્દેશામાં જીવ પ્રદેશ સહિત છે કે પ્રદેશરહિત શ્રી ભગવતી સૂત્ર : ૪ આ વેદના નિર્જરાકે સ્વરૂપ કાનિરૂપણ વેદના-નિજ રા–વસ્રવક્તવ્યતા— 66 से णूणं भंते ! ઇત્યાદિ. સૂત્રા—( સે મૂળ મતે ! ને માલેયળે સે મદાવેચળે, માવચળસ ચ અળવેગસ ચ તે સેવ ને જે જીવ મહાવેદનાવાળા હાય છે તે શુ મહાનિ જીવ મહાનિજ રાવાળા હાય છે તે શુ' મહાવેદનાવાળા હાય છે ? તથા મહા વેદનાવાળા અને અપવેદનાવાળા જીવાની અપેક્ષાએ શુ` એ જીવ ઉત્તમ છે કે જે પ્રશસ્ત નિર્જરાવાળા હોય છે ? ( 'ત્તા નોયમા ! ને મહાવેચને વ ચૈત્ર) હા, ગૌતમ ! એવુ જ બને છે. “ જે મહાવેદનાવાળા હાય છે ” ત્યાંથી લઇને સમસ્ત પ્રશ્નોક્ત કથન અહીં ગ્રહણુ કરવુ. (હઠ્ઠી-સત્તમાસુ ાં મટે ! ઘુવીયુ નેચા મહાવેચના ?) હે ભદન્ત ! છઠ્ઠી અને સાતમી નરકના નારકે। શુ· મહાવેદનાવાળા હાય છે ? ( તા માનેચળા ) હા, ગૌતમ ! છઠ્ઠી અને સાતમી નરકના નારકા મહાવેદનાવાળા હોય છે. (સેળ અંશે ! રમતો નિયેહિંતો મહાનિઙ્ગરત્તરા મહાનિøરે બે મહાનિન્ગરે છે સસ્થનિ રાÇ ?) હે ભદન્ત ! રાવાળા હાય છે ? તથા જે ૨૦૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ હે ભદન્ત ! શું છઠ્ઠી અને સાતમી નરકના નારક શ્રમણ નિર્ચ કરતાં મહા નિર્જરાવાળા હોય છે? (જયમા ! નો રૂખે ન ) હે ગૌતમ ! એવું હતું નથી. એટલે કે તેઓ શ્રમણ નિર્ચ કરતાં મહા નિર્જરાવાળા દેતા નથી. ( से केणढण' भंते ! एवं वुच्चइ ? जे महावेयणे जाव पसत्थनिज्जराए) 3 ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે “જે મહાવેદનાવાળા હોય છે” (યાવત) “પ્રશસ્ત નિર્જરાવાળા હોય છે?) (गोयमा ! से जहानामए दुवे वत्था सिया, एगे वत्थे कद्दमरागरत्ते, एगे वत्ये खंजणरागरत्ते, एए सिं थे गोयमा ! दोण्हं वत्थाणं कयरे वत्थे दुद्धोयतराए વેવ, તુલામણ જેસ) હે ગૌતમ ! ધારો કે બે વસ્ત્ર છે, તેમાંનું એક વસ્ત્ર કીચડથી ખરડાયેલું છે અને બીજું વસ્ત્ર ( ખંજન રાગથી રંગેલું ) પતંગ રંગથી, તે હે ગૌતમ! તે બન્ને વસ્ત્રમાંથી કયા વઅને છેવામાં વધારે મુશ્કેલી પડશે ? અને કયા વસ્ત્રપરના ડાઘ દૂર કરવામાં વધારે મુશ્કેલી પડશે ? (સુરિશ્માણ ) અને કયા વસ્ત્રપર ચિત્રાલેખન આદિ કરવું વધારે મુશ્કેલ થશે? તથા (૪) વા વયે સુદ્રોતનrg વેવ, સુવાકરના જેવ, સુનિતા ?) કયું વસ્ત્ર ધેવામાં વધારે સરળતા રહેશે ? કયા વસ્ત્ર ઉપરના ડાઘ કાઢવા સરળ પડશે? કયા વઅપર ચિત્રાલેખન આદિ કરવું સરળ થઈ પડશે? વારે વધે જમત્ત ને વારે વાથે સંકળા ). એટલે કે હે ગૌતમ ! કીચડથી ખરડાયેલા અને ખંજન રાગથી રંગેલા વસ્ત્રોમાંથી કયું વસ્ત્ર શોધ્ય (મુશ્કેલીથી જોઈ શકાય એવું ) હશે, અને કયું વસ્ત્ર સુશધ્ય (સરળતાથી સાફ કરી શકાય એવું ) હશે? (માવં તથof जे से वत्थे कद्दमरागरते, से णं भंते ! वत्थे दुद्धोयतराए चेव, दुवामतराए थेव, ટુરિઝ્મતરાણ રેવ) હે ભગવાન! તે બને વસ્ત્રોમાંથી જે વસ્ત્ર કીચડથી ખરડાયેલું હશે, તે મુશ્કેલીથી ઘેઈ શકાય તેવું, મુશ્કેલીથી ડાઘ દૂર કરાય તેવું અને મુશ્કેલીથી ચિત્રાલેખન કરી શકાય એવું હશે. (હવામે જોયા! नेरइयाणं पावाई कम्माई गाढोकयाई, चिक्कणीकयाई, सिलिट्ठीकयाई, खिलीभूयाई અવંતિ) હે ગૌતમ ! એજ પ્રમાણે નારકેનાં પાપ કમ ગાઢી કૃત ( દૃઢતાથી સંબદ્ધ) ચીકણા, શ્લિષ્ટીકૃત (એકમેકથી અલગ ન કરી શકાય તેવા) અને ખિલીભૂત (ભગવ્યા વિના જેનો નાશ ન થઈ શકે તેવા) હોય છે. (સંદगाढं पि य णं ते वेयण वेएमाणा णो महानिज्जरा, णो महापज्जवसाणा भवति) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ તે કારણે ભયંકરમાં ભયંકર વેદને ભેગવવા છતાં તેઓ મહા નિજેરાવાળા હતા નથી અને પર્યાવસાનવાળા (સર્વથા કર્મથી રહિત) પણ હેતા નથી. " से जहा वा केइ पुरिसे अहिंगरणिं आउडेमाणे महया२ सद्देणं, महया२, घोसेणं, महयार, परंपराघाएण णो संचाएइ तीसे अहिगरणीए केइ अहाबायरे पोग्गले રિસારિતા » ધારો કે કઈ એક માણસ જોર જોરથી હાંકારા પડકારા કરતા કરતે, અને ભયંકર શબ્દ બેલતે બોલતો હથોડા વડે એરણ ઉપર નિરંતર ઘા કર્યા કરે, તે પણ તે માણસ એરણના સ્થૂલ પુગલોને તેમાંથી બહાર કાઢીને તેમને નાશ કરવાને શક્તિમાન થતું નથી, “gવાવ ચકા! જોરइयाण पाबाई कम्माई गाढीकयाई जाव णो महापज्जवसाणाई भवति" सेकस પ્રમાણે છે ગૌતમ ! નારક જીવનમાં જે પાપકર્મો હોય છે તે ગાઢીકૃત (દઢતાથી વળગેલાં) હેય છે, તેથી તેઓ મહાનિર્જરાવાળા હોતા નથી અને તે કર્મોને સર્વથા નાશ કરવાને તેઓ સમર્થ હોતા નથી. (તથ છે જે વધે खंजणरागरत्ते से णं वत्थे सुद्धोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव-एवामेव गोयमा ! समणाणं निगंथाणं अहाबायराई कम्माई सिढिलीकयाई निद्रियाई कडाई विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाइं भवति ) જેવી રીતે ખંજન રાગથી ખરડાયેલું વસ્ત્ર સરળતાથી જોઈ શકાય તેવું સરળતાથી ડાઘ દૂર કરી શકાય એવું અને સરળતાથી ચિત્રાલેખન આદિ કરી શકાય તેવું હોય છે, એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિર્ચન્થના જે સ્થૂલતર સ્કન્ધરૂપ કર્મ હોય છે, તે શિથિલીકૃત હોય છે-એટલે કે વિપાકવાળા હોય છે. તેથી તે કર્મોનો જલદીથી નાશ થઈ જતું હોય છે. (નાવ તાવ વિ તે વેચct વેરૂમાબા, માનિકાર માનવાતા મરિ) જેટલી તેટલી પણ–એટલે કે નાની સરખી પણ વેદનાને ભેગવતા તે શ્રમણ નિગ્રંથો મહાનિર્જરવાળા અને મહાપર્યવસાનવાળા (કર્મોને અન્ત કરનારા) હોય છે. (૨ કા નામ केइ पुरिसे सुक्कं तणहत्थय जायतेय सि पक्खिवेज्जा-से गुणं गोयमा ! से सुक्के तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव मसमसाविज्जइ) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭ર Page #287 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ! કઈ પુરુષ કેઈ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખી દે તે તે સૂકા ઘાસને પૂળે અગ્નિમાં નાખતાની સાથે જ બળી જાય છે કે નહીં? (હૃતા મમતાવિકર્) હા, તે તુરત જ બળી જાય છે. (gવામેવ જોગમા ! મના નિમથાળું ગાવાયારું મારું નાવ માનવતાના મયંતિ) હે ગૌતમ! એજ પ્રમાણે શ્રમણ નિર્ણના સ્થૂલતર સ્કલ્પરૂપ કર્મ બળી જાય છે, તે કારણે તેઓ મહાનિર્જરાવાળા અને મહા પર્યાવસાનવાળા હોય છે. (તે વઠ્ઠા नामए केइ पुरिसे तत्तंसि अयकवल्लुसि उदगचिंदु जाव होता विद्धंस आगच्छइ) જેમ કેઈ પુરુષ તપાવેલી લાલચેળ જેવી કડાહી પર પાણીનું ટીપું નાખે, તે તે ટીપું તુરત જ નષ્ટ થઈ જાય છે કે નહીં? “હા, પ્રભુ! તે તુરત જ નષ્ટ થઈ જાય છે.” (વાવ જોવા ! સમMા નિriથા મહાવઝવાળા મવતિ) હે ગૌતમ! એ જ પ્રમાણે શ્રમણ નિર્ચ થનાં સ્થૂલતર સ્કલ્પરૂપ કર્મ જલ્દી નષ્ટ થઈ જાય છે, તે કારણે તેઓ મહા નિજેરાવાળા અને મહા પર્યવસાનવાળા હોય છે. તેને જે માળે રે મહાનિઝરે જાવ પરિસરા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે મહાવેદનાવાળે હેય છે તે મહાનિર્જરાવાળા હોય છે, (યાવતું) તે પ્રશસ્ત નિર્જરાવાળો હોય છે. ટકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા મહાવેદના અને મહાનિર્જરાનું સ્વરૂપ ફળની અપેક્ષાએ નિરૂપણ કર્યું છે – ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે જૂoi અંતે ! જે મળે તે માન છે, જે મહાનિ કરે તે માળે) હે ભદન્ત! જે જીવ મહાવેદનાવાળે હોય છે, તે શું મહાનિર્જરાવાળે હોય છે? પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે– જે જીવ ઉપસર્ગ આદિથી જનિત વિશિષ્ટ દુવાળે હેય તે શું વિશિષ્ટ કર્મક્ષયરૂપ નિર્જરાવાળા હોય છે? આ પ્રકારની વેદના અને નિરા વચ્ચે શું અવિનાભાવ સંબંધ છે? એ વાત જાણવાને માટે જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે “જે મહાનિ જરાવાળા હોય તે શું મહાવેદનાવાળે હોય છે?” બીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ર૭૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ ,, ‘ માવચળલ ચવવેચળÆ ચ સેવ ને પન્નસ્થનિરાળુ ” મહાવેદનાથી યુક્ત ( અત્યંત દુઃખથી યુક્ત) જીવ અલ્પવેદનાથી યુક્ત જીવમાંથી શું એ જીવ ઉત્તમ હાય છે કે જે કલ્ચાણાનુખ ધી નિજ રાવાળા હાય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“ ્તા નોચમા ! ” હા, ગૌતમ ! (મૈં માવળે પર્વ ચેવ ત્તિ ) એ વાત સાચી છે કે જે જીવ મહાવેઢનાવાળા હાય છે, તે મહાનિર્જરાવાળા હાય છે. આ પહેલા પ્રશ્નના ઉત્તર છે. આવિ ષયમાં ભગવાન મહાવીરે સહન કરેલા મહા ઉપસર્ગાનું દૃષ્ટાંત આપી શકાય. ખીજા પ્રશ્નના ઉત્તર–મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા જીવાની અપેક્ષાએ પ્રશસ્ત-નિર્જરાવાળા (કલ્યાણાનુબંધી નિરાવાળા) જીવ શ્રેષ્ઠ હોય છે. અહીં પણ ઉપસર્ગ અને અનુપસ અવસ્થાને આધારે મહાવીર પ્રભુનું ઉદાહરણ આપી શકાય તેમ છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન પૂછે છે ( ટ્ટિ પ્રત્તમામુ ાં મતે ! પુવીયુ નેફ્યા માત્રેયળ ?) હે ભદન્ત ! છઠ્ઠી અને સાતમી નરકામાં રહેનારા નારક જીવા શુ' મહાવેદનાવાળા હોય છે? ઉત્તર-—' `તા મહાવેચના ” હું ગૌતમ ! તેએ અવસ્ય મહાવેદનાવાળા હાય છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-( તે† મતે ! સમળેોિ નિપંથે હિંતો માનિકળતા ? ) શું છઠ્ઠી અને સાતમી નરકમાં રહેનારા નારો શ્રમણનિગ્રંથા કરતાં મહાનિર્જરાવાળા હૈાય છે ? આ પ્રકારના પ્રશ્ન ઉર્દૂભવવાનું કારણ એ છે કે ગૌતમ સ્વામીના પહેલા પ્રશ્નના જવાખમાં મહાવીર પ્રભુએ કહ્યું હતું કે “ જે જીવ મહાવેદનાવાળે ઢાય છે તે મહાનિજ રાવાળા હાય છે ” જે નારક જીવા છઠ્ઠી અને સાતમી નરકમાં હાય છે તેએ મહાવેદનાવાળા હાય છે. અને ઉપર્યુક્ત જવાબના આધારે તે તેમને મહાનિર્જરાવાળા પણ કહી શકાય ! તે શુ તેએ શ્રમણ નિશ્ચચા કરતાં મહાનિર્જરાવાળા હાય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે, ( ગોયમા ! નો ફળદ્રે અમદ્રે) હે ગૌતમ ! એવું મનતું નથી. મહાવેદનાવાળા શ્રમણ-નિગ્રંથની વાત જ શુ' કરવી ! એટલે કે મહાવેઢનાવાળા શ્રમણનિગ્ર થા તા નારકે! કરતાં મહાનિર્જરાવાળા હોય છે જ. એટલું જ નહી પણુ અલ્પ વેદનાવાળા શ્રમણ-નિચ્ થા પણ છઠ્ઠી અને સાતમી નરકના નારકા કરતાં મહા નિજ રાવાળા હાય છે-તે નારકામાં શ્રમણ નિગ્ર થા કરતાં મઢાનિજ રાયુક્તતા સભવી શકતી નથી. તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે— ( से केणटुणं भंते ! एवं वुञ्चइ जे महावेयणे नाव पसत्यनिज्जराए ? ) હું બદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે જે મહાવેઢનાવાળે હાય છે તે મહાનિર્જરાવાળા ડેાય છે, અને જે મહાનિર્જરાવાળા હાય છે તે મહાવેદનાવાળા હાય છે, તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા જીવાની અપેશ્રાએ પ્રશસ્ત નિર્જરાવાળો જીવ શ્રેષ્ઠ હાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ 66 ક્રિયા તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“ નોચમા ! ” હે ગૌતમ ! (લે. નટ્ટા નામ! રુવે વથા વિચા) જેમકે કેાઇ એ વસ્ર હાય. ( ો થે માત્તે ) તેમાંનું એક વસ્ર કમરાગથી રક્ત હાય-એટલે કે કીચડથી મિલિન થયેલું હાય. અને ખીજું ‘ì યત્યે ગળાÀ” ખીજું વજ્ર ખજનરા ગથી રક્ત હાય-એટલે કે પતંગ ર'ગથી રંગાયેલુ' એટલે મિલન થયેલું હાય. ( ए ए सिं णं गोयमा ! दोन्हं वत्थार्ण कयरे वत्थे दुद्धोयतराए चेव ) ગૌતમ ! તે અને વસ્ત્રોમાંથી કયું વજ્ર દુધી તતરક ” હશે-એટલે કે કયા વજ્રને ધાવાનું વધારે મુશ્કેલ ખનશે ? “ दुवामतराए 'દુર્વામતરક એટલે કે જેના ઉપરથી ડાઘ કાઢવા મુશ્કેલ પડે તેવું હશે ? “ સુવિમ્મતરાણ ” ગ્રુપરિક તરક હશે-એટલે કે જેમાં ચિત્રાલેખન અને ભગકરણાદિ રૂપ ( વિશેષ પ્રકારની રચના કરવા રૂપ કિયા ) કરવામાં મુશ્કેલી પડશે ? આ ત્રણે વિશેષણેા દ્વારા એવા વસ્ત્રમાં દુવિચાષ્યતા ( તેની સફાઈ કરવામાં મુશ્કેલી ) પ્રકટ કરી છે. તથા (ચરે વા વઘે સુગ્રીવત્તાર ચૈન ) કર્યુ વજ્ર સુધીતતરક હશે-એટલે કે કયા વજ્રને સાફ કરવામાં સરળતા રહેશે ! ‘‘સુવામતરાત્ ચેવ ” કયા વજ્રપરથી સરળતાથી ડાઘ દૂર કરી શકાશે ? सुपरिकम्मतराए चैव " યા વષ ઉપર ચિત્રાલેખન અને વિશેષ પ્રકારની રચના કરવી સુગમ થઈ પડશે ? પ્રશ્નના ભાવાર્થ એ છે કે “ ને વા કે વઘે માત્તે, ને વા સે યત્વે વનનાનત્તે ” એક વસ્ત્ર કે જે કીચડથી ખરડાયેલું છે અને ખીજું વજ્ર કે જે પતંગ રંગથી ખરડાયેલું છે, તેમાંથી કયું વજ્ર દુઃÀાધ્ય ( મુશ્કેલીથી સફાઈ કરી શકાય તેવું) હશે અને કયું પ્રુથેાધ્ય (સુગમતાથી સફ્રાઈ કરી શકાય તેવુ.) હશે ? 44 ગાતમ સ્વામીએ કહ્યું “ મળયં” હું પ્રભા ! “તત્ય ાં ને તે વલ્યે મળત્તે” તે બન્નેમાંથી જે વસ્ત્ર કીચડથી ખરડાયેલું હશે (તે નાં મતે ! વઘે યુદ્ધોતરાજ્ ચેય) તે વસ્ત્ર દુષ્કૃતતર ( ધાવામાં મુશ્કેલ હશે, ( દુદામતરાદ્લેન) દુર્વામતરક (ડાઘ કાઢવા મુશ્કેલ પડે એવુ') હશે, અને “દુમિતરાÇ Y દુપરિક તરક ( ચિત્રાલેખન આદિ કરવામાં મુશ્કેલી પડે એવુ ) હશે. ગૌતમના આ પ્રકારના જવાબ સાંભળીને મહાવીર પ્રભુ તેમને કહે છે-“ વામેવ નોચમા !” હૈ ગૌતમ ! એજ પ્રમાણે नेरइयाण' पावाइ कम्माइ જીવેાનાં જે પાપકર્મો હાય છે, તે કમના ( કીચડના ) ગાઢ રંગથી ખરડાચેલા વસ્ત્રની જેમ ગાઢીકૃત હાય છે. જેમ સૂતળી વડે સેાયાના સમુદાયને ખૂબ મજબૂતીથી બાંધી દેવામાં આવે છે, તેમ પાપરૂપ ક્રમ આત્મપ્રદેશેાની સાથે અત્યન્ત દૃઢતાથી સમૃદ્ધ હોય છે, એવાં પાપકર્મીને ગાઢીકૃત 66 2, નારક શત્રુની પાપકર્મ કહે છે. નારક જીવાનાં પાપકર્મો એવા ગાઢીકૃત હાય છે. હું વિઘ્નજેવી રીતે ચીકણી માટીના બનેલા પિંડ તેની ચીકાશને કારણે णीयाई ' ,, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ દુધ બની જાય છે, એ જ પ્રમાણે જે કર્મો સૂક્ષ્મકર્મોના રસની સાથે પરસ્પર ગાઢ સંબંધ થવાને કારણે દુર્ભેદ્ય બની જાય છે, એવાં કર્મોને ચીકણું પાપકર્મો કહે છે. નારક છનાં પાપકર્મો એવાં ચીકણાં હોય છે. “સિક્રિીજચાર્” જેવી રીતે લેઢાના તારથી મજબૂત બાંધીને અગ્નિમાં તપાવેલી લઢની સળીઓ એક બીજી સાથે ચૂંટી જાય છે અને તેમને પછી જુદી પાડી શકાતી નથી-એટલે કે જે પાપકર્મો નિધત હોય છે તેને સ્લિટ્ટીકત પાપકર્મો કહે છે. નારક છાનાં પાપકર્મો એવાં લિષ્ટીકૃત હોય છે. - હિી મચારું જે કર્મોને ભોગવ્યા વિના–બીજા કઈ પણ ઉપાયથી નાશ થતું નથી, એવાં નિકાચિત કર્મોને ખિલીભૂત કહે છે. નારકનાં કર્મો એવાં ખિલીભૂત હેય છે. “ अग्निस तप्तलोहमुद्गरकुट्टित सूचीकलापवत् पिण्डीभूतानि भवति " ઉપર્યુક્ત વાત જ આ લીંટીઓ દ્વારા સમજાવી છે-જેમ લેઢાની સેને અગ્નિમાં ખૂબ તપાવી તપાવીને તેમના પર લેઢાના ઘણને ઘા મારી મારીને તેમને એક પિંડરૂપ બનાવી દેવામાં આવે છે, એવી જ રીતે જે કર્મો એકમેકની સાથે મળી જઈને પિંડરૂપ બની જાય છે, એવાં કર્મોને નિકાચિત અથવા ખિલીભૂત કહેવામાં આવે છે. ઉપર્યુક્ત ચાર વિશેષણ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે નારકેનાં પાપકર્મો દુવિધ્ય હોય છે તે કારણે તેમને અહીં મેલામાં મેલા વસ્ત્ર જેવાં કહ્યાં છે. “વાવ” તે પાપકર્મો મલિનમાં મલિન વસ્ત્રની જેમ દુવિધ્ય હોય છે. હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરે છે કે નારક જીનાં પાપકર્મો ઉપર કહ્યા પ્રમાણે દુવિધ્ય હોવાને લીધે તેમને અત્યન્ત વેદના કરાવવામાં કારણભૂત બને છે. (સંવાઢ તે વેચળ વેણમાના નો મહાનિઝા, નો માનવતાના મવતિ) હે ગૌતમ! આ કારણે તે નારક જી અત્યંત દેઢીભૂત (ભયંકરમાં ભયંકર ) વેદનાને ભોગવવા છતાં પણ વિશિષ્ટ કર્મક્ષયરૂપ નિર્જરાવાળા દેતા નથી, અને તેઓ કર્મથી સર્વથા રહિત હોતા નથી. આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે નારકમાં મહાનિર્જરાનો અભાવ હોય છે, તે કારણે મહાનિર્જરાના ફળ સ્વરૂપ નિર્વાણનો પણ અભાવ હોય છે. સૂત્રકારે આ કથન દ્વારા એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે કે “ચો માના રે મારિરઃ ” જે મહાવેદનાવાળા હોય છે તે મહાનિ જરાવાળા હોય છે. એવું જે પહેલા કહેવામાં આવ્યું છે તે વિશિષ્ટ આત્માને અનુલક્ષીને જ કહેવામાં આવ્યું છે, કિલષ્ટ કર્મોવાળા નારકાદિ જીવને આ કથન લાગુ પડતું નથી. એ જ પ્રમાણે “જે મહાનિર્જરાવાળો હોય છે, તે મહાવેદનાવાળા હોય છે. ” આ કથન પણ પ્રાયિક સામાન્યતઃ સમજવું, કારણ કે અગિકેવલી મહાનિર્જરાવાળા હોવા છતાં પણ મહાવેદનાવાળા નથી–પણ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે એ કેઈ નિયમ સંભવી શકતું નથી કે જ્યાં જ્યાં મહા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાયુક્તતા હોય ત્યાં ત્યાં મહાદનાયુક્તતતા પણ હોવી જ જોઈએ, કારણ કે કઈ કઈ અગિ–કેવલી એવા પણ હોય છે કે જે મહાનિર્જરાવાળા હોવા છતાં ક્યારેક મહાવેદનાવાળા હોતા નથી. હવે સૂત્રકાર બીજાં દષ્ટાન્ત દ્વારા પૂર્વોક્ત વાતનું વધારે સ્પષ્ટીકરણ ४रे छ-" से जहा वा केइ पुरिसे अहिगरणिं आउडेमाणे महया२ सद्देणं " જેમકે કોઈ પુરુષ (લુહાર) ઘણું જોરથી હોંકારા અને પડકારા કરતે કરતો એરણ પર ઘણના પ્રહાર કરે–અથવા તે તે એવા જોરથી એરણ પર હશેડાના પ્રહાર કરે કે તેને આઘાતથી ઘણે ભારે વનિ થતું હોય, “મા ૨ ઘરે આ રીતે ઘણો એરણ પર પ્રહાર કરતી વખતે તેના મુખમાંથી એ વનિ નીકળતું હોય કે જે ઘણે ભયંકર લાગતું હોય–અથવા એરણ પર ઘણનો ઘા પડવાથી ત્યાં અવાજને પ્રતિધ્વનિ ઉઠતો હોય એવી રીતે તે એરણ પર ઘણુના ઘા મારતે હોય “માર પરંપરાઘાણo” આ પ્રમાણે લગાતાર એરણ પર જોરથી ઘા મારવા છતાં પણ (નો સંગાપુરૂ તીરે અહિ Tળી દે ગદ્દાવાર પાસે પરિણાદિત્તર) તે એરણના સ્થૂલ પુદ્ગલેને (લેઢાના કાને) તેનાથી અલગ પાડીને તેમને નાશ કરવાને તે શક્તિમાન થતું નથી. “ઘણામે વોચમા” હે ગૌતમ ! એજ પ્રમાણે તે નું વાવ મારૂં” નારક જીવનાં જે પાપરૂપ કર્મો હેાય છે “જાતીયા નાવ છે રાવણાબારું અવંતિ” તે ગાઢીકૃત હોય છે, તેથી તે નારક જી મહાપર્યાવસાનવાળા (કર્મોને સર્વથા નાશ કરનારા) હેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે એરણ ઉપર ઘણુ વડે ઘણા જોરથી વારંવાર ઘા મારવા છતાં એરણનાં સ્થૂળ પુદ્ગલેને એરણમાંથી અલગ પાડીને તેમને નાશ કરી શકાતે નથી, એવી જ રીતે નારક જીવેનાં પાપકર્મો કે જે આત્મપ્રદેશની સાથે દઢ. તર રૂપે સંબદ્ધ હોય છે, જે ચીકણું હોય છે, જે એકમેકની સાથે શ્લિષ્ટીકૃત (સજજડ રીતે ચૂંટેલા) હોય છે અને જે નિકાચિત અથવા ખિલીભૂત (દઢ રૂપે આત્મામાં લાગેલા) હોય છે, અને જે પાપકર્મોને કારણે નારક જે ભયંકરમાં ભયંકર વેદનાને ભેગવતા હોય છે, એવા તે નારક છે મહાનિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા (કર્મોને સદંતર ક્ષય કરનાર) હેતા નથી. સૂત્રમાં વપરાયેલાં “ગાઢીકૃત” આદિ ચાર વિશેષણ દ્વારા એ સમજાવવામાં આવેલ છે કે તે નારક જીવોનાં પાપકર્મો દુષ્પરિશાટનીય (જેને ક્ષય મહા મુશ્કેલીએ કરી શકાય તેવાં) હોય છે. ખંજન રાગથી રક્ત એવા વસ્ત્રના વિષયમાં જે પ્રશ્ન મહાવીર પ્રભુ દ્વારા પૂછવામાં આવ્યા હતા. તેના જવાબરૂપે ગૌતમ સ્વામી કહે છે( માં ! तत्थ जे से वत्थे खंजणरागरत्ते से ण वत्थं सुधोयतराए चेव, सुवामतगए चेव, પરિશ્વતરણ જેવ) હે પ્રભે, જે વસ્ત્રને ખંજનરાગથી (પતંગરાગથી) રંગેલું હોય છે–એટલે કે કઈમરાગ (કીચડ) અને પતંગરાગથી રંગેલા વસ્ત્રોમાંથી જે વસ્ત્ર પતંગરાગથી રંગેલું હોય છે તે સુધૌતતરક (સુગમતાથી શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ ધાઈ શકાય એવું) હાય છે, સુવામ્યતરક ( સુગમતાથી ડાઘ દૂર કરી શકાય તેવું) હૈાય છે, અને સુપરિક તરક ( સરળતાથી ચિત્રાલેખન, વિશિષ્ટ રચના આદિ કરી શકાય તેવું) ડાય છે. હવે આ દૃષ્ટાન્તને આધારે શ્રમણુ નિમ્ર". ચેના ક્રાંને પણ ખંજનરાગથી રંગેલા વસ્ત્રની જેમ સુવિશેાધ્ય બતાવવાને માટે મહાવીર પ્રભુ કહે છે-“ વામેવ ગોયમા ! ” એજ પ્રમાણે હે ગૌતમ ! ( समणाणं निग्गंधाणं अहावायराई कम्माई सिढिलोकयाई, निट्ठियाई कयाई, વિપળિાનિયા નામેન ચિત્થારૂ મળત્તિ) શ્રમણ નિગ્ર થાનાં જે સ્થૂલ કર્માં હાય છે, તે શિથિલીકૃત હૈાય છે, નિતિ-દૃઢ ડાય છે, તે કારણે તેમના જલ્દી નાશ થઈ જાય છે. કહેવાનું તાત્પય એ છે કે શ્રમણ નિગ્રંથાના આત્મા સમ્યગ્દર્શનથી યુક્ત હાય છે. તેથી તેમનાં કમ મિથ્યાર્દષ્ટિએની જેમ આત્માની સાથે ગાઢીકૃત (દૃઢ રૂપે સંબદ્ધ ) હોતાં નથી. પણ તેમના કમાં તા. ખંજન રાગથી રંગેલા વસ્ત્રની જેમ શિથિલ આદિ વિશેષણાવાળાં હાય છે. જેવી રીતે ખ'જનરાગથી રંગેલા વસ્ત્રને ધેાતાની સાથે જ તેના રંગ સુગમતાથી દૂર કરી શકાય છે, કારણ કે તે રગ તેના પ્રદેશમાં અધિક રૂપે સ’સક્ત હાતા નથી, એજ પ્રમાણે શ્રમણ નિગ્ર^થાના કમ પણ સમ્યગ્દર્શનના પ્રભાવથી સ્થિતિઘાત, રસઘાત આદિરૂપે વિપરિણામને પ્રાપ્ત કરતાં રહે છે તે કારણે તે કર્મો સત્તાથી રહિત મનીને જલ્દીથી કપાયેલા વૃક્ષની જેમ આત્માથી અલગ થઈ જાય છે. આ વિશેષણા દ્વારા સૂત્રકારે એજ વાત પ્રકટ કરી છે કે તેમનાં તે શિથિલીકૃત કર્મો સુવિશેાધ્ય હાય છે. એજ કારણે શ્રમણુ નિગ્રંથ ( જ્ઞવય' સાવઢ્ય વિતે વેચળ' વેÇાળા માનિ જ્ઞરા મહાજ્ઞવલ્લાળા મતિ) ઓછી કે વધારે, ગમે તે પ્રકારની વેદ નાને ભાગવતા હોય છતાં પણુ મહાનિર્જરાવાળા અને મહાપ વસાનવાળા ( કર્મના સથા અન્ત કરનારા ) હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ગયા પછી તેમને પદાર્થનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હાય છે, તે કારણે અલ્પ અથવા મહાવેદનાનું વેદન કરવા છતાં પણ તે એ પરિસ્થિતિમાં રાગદ્વેષ રૂપ કલુષિત પરિણામવાળા ખનતા નથી, કારણ કે તેમને તે યથાર્થ રૂપે સમજાવા લાગે છે કે જે બનવાનું હતું એજ ખની રહ્યું છે. મારા દ્વારા હુષ અથવા શાક કરવાથી તેમાં કઈ પણ ફરક પડી શકે તેમ નથી. એમ કરવાથી ઉલ્ટા કનેા વધુ બંધ ખંધાશે. તે કારણે તેઓ તેમના પર આવી પડેલ દુઃખને અથવા થાડી કે વધારે વેદનાને સમતાભાવે સહન કર્યો કરે છે. એમના આત્મામાં એવી પાકી શ્રદ્ધા બધાયેલી રહે છે કે 46 ન ખનવા લાયક કેાઇ વાત મનતી નથી અને જે કંઇ બને છે તે ખનવાને લાયક હાવાથી જ બન્યા કરે છે. ” તે એવી પરિસ્થિતિમાં અકળાઈ જવુ અથવા સમતાવૃત્તિને ત્યાગ કરવા તે બિલકુલ ઉચિત નથી. આ પ્રકારને રાગદ્વેષ રહિતના સમતાભાવ રાખવાથી આત્મામાં નવીન કર્મના અધ થતા નથી અને સચિત કર્મોની નિર્જરા થતી રહે છે અને અન્તે એવે જીવ સમસ્ત મેમના ક્ષય કરીને મેક્ષ પામી શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૦૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર એજ વાતની દૃષ્ટાંતે દ્વારા પુષ્ટિ કરે છે-“હે ના નામ ૬ gણે સુ સાથચં નાચતેચંત રચિવવેકના” હે ગૌતમ ! કોઈ પુરૂષ સૂકા ઘાસના પૂળાને પ્રજવલિત અગ્નિમાં નાખે તો “જૂળ વોચમા ! રે सक्के तणहत्थए जायतेयसि पक्खित्ते समाणे खिप्पामेव मममसाविज्जइ " है ગૌતમ ! શું તે સૂકા ઘાસને પૂળો જોતજોતામાં તે પ્રજવલિત આગમાં બળી જ નથી? “દંતા મસમવનર” હા, પ્રભો ! તે જરૂર બળી જાય છે. gaોમેવ જોવા !” હે ગૌતમ! એજ પ્રમાણે “સમાજ નિથાળ શ્રમણ નિચેના “અવાચારૂં જન્મા” અસાર કર્મ ભાવ પૂનાણાના મતિ » શિથિલીકૃત, નિષ્ઠિત અને વિપરિણામિત થઇને જલ્દી નષ્ટ થઈ જાય છે. ભલે તેઓ ડી વેદના ભેગવતા હોય કે વધારે વેદના ભેગવતા હોય, પણ અંતે મહાનિર્જરાવાળા બનીને સમસ્ત કર્મોનો ક્ષય કરી નાખે છે. * એજ વાતને બીજા દૃષ્ટાન્ત દ્વારા વધારે પુષ્ટિ આપવા માટે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે-“સે ના નામ છે; પુરિ હે ગૌતમ ! કે એક પુરૂષ “તવંતિ અવસ્કુતિ” અતિશય તપાવેલા લેઢાના તાવડા ઉપર “વા વિવું” પાણીનું ટીપું નાખે, તે હે ગૌતમ ! શું તે પાણીનું ટીપું નાશ નહીં પામે? તેને જવાબ આપતા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે “હે ભદન્ત ! તે ટીપું તુરત જ અવશ્ય નાશ પામશે. વાવ રોગમા હે ગૌતમ! એજ પ્રમાણે “સમના નિrif” શ્રમણ નિગ્રંથના “કાવ માનવતાના મવતિ ” સ્થૂલ પગલે અસાર ક શિથિલીકત, નિષ્ઠિત અને વિપરિણામિત થઈને તુરંત જ સર્વથા નષ્ટ થઇ જાય છે. તેઓ ભલે થેડી વેદના ભગવે કે વધારે વેદના ભેગવે, પણ તેઓ અને મહાનિર્જરાવાળા બનીને સમસ્ત કર્મોના વિદવસ (નાશ) તજ, બને છે. હવે મહાવીર પ્રભુ આ વિષયને ઉપસંહાર કરતા ગૌતમ સ્વામીને કહે છે-(જે તેni' જે માને છે મહાનિ કરે, જાવ પરથનિઝર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે મહાવેદનાવાળા હોય છે, તે મહાનિર્જરાવાળા હેય છે અને મહાનિર્જરાવાળા હોય છે, તે મહાદનાવાળા હોય છે. પણ મહાદનાવાળા અને મહાનિર્જરાવાળાની અપેક્ષાએ પ્રશસ્ત નિજ રાવાળે જીવ ઉત્તમ હોય છે. એ સૂત્ર ૧ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૭૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ કરણ કે સ્વરૂપ કા નિરૂપણ જીવકરણ વક્તવ્યતા— 66 ૬ વિષેળ' મતે ' ઇત્યાદિ— સૂત્રા——-( x વિષેળ' અંતે! ને વળત્તે ?) હે ભદન્ત ! કરણ કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? ( નોચમા ! ) હું ગોતમ ! ( નવ્રુધ્ધિદ્દે દર વળશે ) કરણ ચાર પ્રકારનાં કહ્યાં છે. (સંજ્ઞા) તે ચાર પ્રકાર આ પ્રમાણે છે–( મળજો વારને, પાચને કમ્મરને ) મનકરણ, વચનકરણ, કાયકરણ અને કમ કરણ. (મેરયાળ અંતે ! નાદું રળે પળન્ને ?) હૈ ભઇન્ત ! નારક જીવેાનાં કેટલા કરણ કહ્યાં છે ? ( નોચમા ! ચવ, વાત્તે) હે ગૌતમ ! નારકાનાં ચાર કરણ કહ્યાં છે. (તજ્ઞા) જેવાં કે (મળરળે, વળે, ાયદળે, જન્મશે) મનકરણ, વચનકરણ, કાયકરણ અને કકરણ. ( ચિચિાળ' સન્થેસિ શનિદે ારને વળત્તે) સમસ્ત પ‘ચેન્દ્રિય જીવાનાં ચાર કરણ કહ્યાં છે ( નિનિયાન તુવિષેનાચારને જમ્મરને ચ ) એકેન્દ્રિય જીવેાનાં એ કરણ કહ્યા છે-(૧) કાયકરણ અને (૨) કમ કરણ ( વિગેરે ચિાળત્તિવિદ્-વાળે, યાચારને, વામ્બશરને ) વિકલેન્દ્રિયેને ત્રણ કરણ હાય છે—(૧) વચનકરણ, (૨) કાયકરણ અને કર્મ કરણ. ( नेरइयाण भंते! किं करणओ असायं वेयणं वेयंति, अकरणओ असायं વેચન વે'ત્તિ ?) હે ભદન્ત ! નારક જીવા શું કરણથી અશાતાવેદનાનું વેદન કરે છે, કે અકરણથી અશાતાવેદનાનું વેદન કરે છે ? ( નોચમા ! )હું ગૌતમ ! ( नेरइयाण करणओ असाय' वेयण' वेयति, नो अकरणओ अस्साय' वेयणं वेयति ) નારક જીવા કરણથી અશાતા વેદનાનું વેદન કરે છે, તેઓ અકરણથી અશાતા વેદનાનું વેદન કરતા નથી. ( તે ટ્વેન ) હે ભદ્દન્ત ! એવુ′ આપ શા કારણે કહેા છે ! ( નોચમા !) હે ગૌતમ ! Àચાળ ચક્વિફે જરને પત્તે ) નારક જીવાનાં ચાર કરણ કહ્યા છે, (ત'જ્ઞા) જેવાં કે ( મળે વળે, જાચયૂરો, જમણે) મનકરણુ, વચનકરણ, કાયકરણ અને કમકરણ, ( इहचेएणं चउव्विणं असुभेणं करणेय नेरइया करणओ आसाय वेयणं વેચ'તિ, નો અકળોને સેનટ્રેન) આ ચાર પ્રકારનાં અશુભ દરાથી નારક જીવા અશાતાવેદનાનું વેદન કરે છે. તેથી તેઓ કરણથી અશાતાવેદનાનું વેદન કરે છે, અકરણથી અશાતાવેદનાનું વેદન કરતા નથી. હે ગૌતમ ! તે કારણે મે એવું કહ્યું છે. ( મુમારાળ' વિ ળો, અન્ડરવઞો ?) હે ભઇન્ત ! અસુરકુમારે શુ કરણથી શાતાવેદનાનું વેદન કરે છે, કે અકરણથી શાતાવેદનાનું વેદન કરે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ છે? (રોયના ! શો, જો જળો) હે ગૌતમ! કરણથી શાતા વેદનાનું વેદન કરે છે, તેઓ અકરણથી શાતવેદનાનું વેદન કરતા નથી. (સે દેજ vi) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? (નોરમા ! બહુપકુમાર ર૩દિવ જળ પuT) હે ગૌતમ! અસુરકુમારોનાં ચાર પ્રકારનાં કરણ કહ્યાં છે, (સંજ્ઞા) જેવાં કે (માળે, વચળ, જાવા, મૂળે) મન કરણ, વચનકરણ, કાયકરણ અને કમકરણ. (સુમે શરણે અસુરકુમારનું વળગો સાચં વેચળું વેતિ) તે શુભ કરણથી અસુરકુમારે શાતા વેદનાનું વેદન કરે છે. તે કારણે તેઓ કરણેથી શાતવેદનાનું વેદન કરે છે. ( ખો) અકરણથી શાતા વેદનાનું વેદન કરતા નથી. ( તાવ થળ મારા') સ્વનિતકુમાર પર્વતના દેવના વિષયમાં પણ એમ જ સમજવું. (gઢવીણા gવાવ પુછા) હે ભદન્ત ! પૃથ્વીકાય જી કરણથી શાતા વેદના અને અશાતવેદનાનું વેદન કરે છે, કે અકરણથી શાતવેદના અને અશાતાવેદનાનું વેદન કરે છે? (णवर-इच्चेएणं सुभाऽसुमेणं करणेणं पुढविक्क'इया करणओ वेमायाए वेयणं वेयंति, નો વેરો ) હે ગૌતમ! પૃથ્વીકાય છે શુભાશુભ કરણથી જ કયારેક શાતવેદનાનું વેદન કરે છે અને કયારેક અશાતવેદનાનું વેદન કરે છે, અકરણથી તેઓ તેનું વેદન કરતા નથી, એટલી જ અહીં વિશેષતા છે. (કોચિય સારા સર્વે સુમાકુ ને વેચાણ સેવ સુમેળ સાચં) સમસ્ત ઔદારિક શરીરવાળા છે શુભ અને અશુભરૂપ કરણથી જ બને પ્રકારની વેદનાનું વેદન કરે છે. દેવ શુભકરણથી ફક્ત શાતા વેદનાને જ અનુભવ કરે છે. ટીકાર્થ–આગલા પ્રકરણમાં જીવોની વેદનાનું કથન કરવામાં આવ્યું છે. તે વેદના કરણ દ્વારા થતી હોય છે. તે કારણે સૂત્રકાર આ સૂત્રમાં કરણનું નિરૂપણ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે “હરિ મને ૪ ?” હે ભદત ! કરણ કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? ( સુખ અને દરખને અનુભવ કરવામાં જે નિમિત્તરૂપ હોય છે, તેને કરણ કહે છે.) મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-“જો મા ! રવિવારે જ guળ” હે ગૌતમ ! કરણ ચાર પ્રકારનાં હોય છે, “રંગ” જેવાં કે“મવાળ” મનકરણ, “વફા ” વચનકરણ, “વાચા ” કાયકરણ અને “જ ” કમકરણ. કર્મોના બંધન અને તેમના સંક્રમણ આદિમાં નિમિત્તભૂત (કારણરૂપ) જે જીવનું વીર્ય વિશેષ છે તેને કર્મકરણ કહે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-( ને ચા મંરે ! વિદે કરશે પૂur ?) હે ભદન્ત ! નારક જીવનાં કેટલાં કરણ હોય છે ? એટલે કે પૂર્વોક્ત ચારે ચાર કારણ હોય છે, કે તેથી ઓછાં કરણે હોય છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-“વદિત્ત પur ” હે ગૌતમ! નારકેનાં ચાર કારણ હોય છે, “ક” જેવાં કે (મળશળ, વરુ , ચળ, મરી) મનકરણ, વચનકરણ, કાયકરણ અને કમકરણ. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ આ ચારે કારણે નારક જીવોમાં જોવામાં આવે છે. “gar એ જ પ્રમાણે ( વંચિંત્રિા વેજિં વરિષદે છે પur ) સમસ્ત પંચેન્દ્રિય જીવોને સંજ્ઞી પંચેન્દ્રિય જીને-મન, વચન, કાય અને કમરૂપ ચારે કરણે હોય છે. એટલે કે તિર્યનિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોથી લઈને મનુષ્ય પર્યન્તના સમસ્ત પંચેન્દ્રિય છે મન, વચન, કાય અને કર્મરૂપ ચારે કરણવાળા હોય છે. (ત્તિરિયાળ દુવિહે ચારણે મળે છે) એકેન્દ્રિય જીવોને બે જ કારણ હોય છે-(૧) કાયકરણ અને (૨) કમકરણ. ( શિin‘રિવાળે તિવિદે વરાળ, જાળ, ) વિકલેન્દ્રિય જીવોને ( દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને) ત્રણ કારણ હોય છે–(૧) વચન કરણ, (૨) કાયકરણ અને (૩) કર્મકરણ પ્રશ્ન-બને રૂાનું મંતે! જિં કરાવે વેચંતિ, લકવાનો અatળ વેચતિ?હે ભદન્ત ! નારક જીવો નરકે માં જે અશાતવેદનાનું વેદન કરે છે, તે શું મન, વચન, કાય અને કર્મરૂપ કણે વડે અશુભાત્મક અશાતાનું વેદન કરે છે, કે અકરણથી (કરણ વિના જ) અશાતા વેદનાનું વેદન કરે છે? ઉત્તર– “ જોજના !” હે ગૌતમ ! (જોરાવાળું જળ જણાવે ઇતિ) નારકો નરકોની અંદર જે અશુભામક અશાતાનું વેદન કરે છે. તે મન, વચન, કાય આદિ કરશે દ્વારા જ કરે છે, કરણ વિના તેઓ તેનું વેદન કરતા નથી. પ્રશ્ન–“સે નળ ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારક જીવો કરણ દ્વારા જ અશાતાવેદનાનું વેદન કરે છે, કરણ વિના તેઓ તેનું વેદન કરતા નથી ? ઉત્તર–“રોચમા ! ” હે ગૌતમ ! ( રૂચાળ વિહે છે GUારે ) મેં આગળ કહ્યું તે પ્રમાણે નારક છવામાં મનકરણ, વચનકરણ, કાયકરણ અને કમકરણ, એ ચાર પ્રકારનાં કરણ હોય છે. (રૂપે રવિણં તુમે વાળો નેફા વખ કો કાર્ચ ચળે રેવંતિ) એ ચાર પ્રકારનાં અશુભ કરણે દ્વારા તેઓ અશાતા વેદનાને અનુભવ કરે છે, “જો બકરામો” તેઓ અકરણથી (કરણે વિના) તે વેદનાને અનુભવ કરતા નથી. તે તેni” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવો કરણથી જ અશાતા વેદનાને અનુભવ કરે છે, કારણ વિના તેઓ અશાતા વેદનાને અનુભવ કરતા નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-(કારકુમાર f$ રાગો વાગો ?) હે ભદન્ત ! શું અસુરકુમાર દેવો કરણ દ્વારા જ શાતા–સુખરૂપ-વેદનાને અનુભવ કરે છે, કે અકરણ દ્વારા (કરણ વિના ) જ સુખરૂપ શતાવેદનાને અનુભવ કરે છે ? ઉત્તર–“ોચમા !” હે ગૌતમ! (કાળી નો માવો) અસુર શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ કુમારે કરણ દ્વારા જ શાતવેદનાનું વેદન કરે છે, તેઓ કરણ વિના તેનું વેદન કરતા નથી. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રકારને પ્રશ્ન પૂછે છે. “હે ળનં. ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? - ઉત્તર–-જોવા!” હે ગૌતમ ! ” (કુરકુમાર રવિ guત્તત્ત ” અસુરકુમારેને નીચે પ્રમાણે ચાર કરણે હોય છે -( માળે, વાળ, જાય છે, તેઝર) મનકરણ, વચનકરણ કાયકરણ અને કર્મકરણ. (इच्चेएण सुभेण करणेण असुरकुमाराग' करणओ सायं बेयण वेय'ति ) આ શુભ કરણેથી યુક્ત હોવાને કારણે તેઓ કરણ દ્વારા જ સુખરૂપ શાતા. વેદનાને અનુભવ કરે છે, “જો કોકરણ વિના તેઓ તેનો અનુભવ કરતા નથી. (gી નાર ઘનિચJારાનં ) એ જ પ્રમાણે (અસુરકુમારોની જેમજ ) નિતકુમાર પર્વતના દેવો પણ ચાર કરણ દ્વારા જ અનુભવ કરે છે. એટલે કે અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, વિકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, એ ભવનપતિ દેવો પણ ચાર કરણે વડે જ સુખરૂપ શાતવેદનાનું વેદન કરે છે. તેઓ અકરણ દ્વારા સાતવેદનાને અનુભવ કરતા નથી. (gયાચાd gwામે પુછા) હે ભદન્ત ! પૃથ્વીકાય જીવોના વિષયમાં પણ હું એજ પ્રકારને પ્રશ્ન પૂછવા માગું છું-શું પૃથ્વીકાય જીવો કરણ દ્વારા શાતવેદના અને અશાતા વેદનાને અનુભવ કરે છે, કે અકરણ દ્વારા તેને અનુભવ કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ તેમના વિષયમાં કેટલીક વિશેષતાનું પ્રતિપાદન કરે છે–(નવાં રૂi ગુમાસુમેળ જળનું પુવીચા શાળગો વેદાચા વેચનું વેરિ) હે ગૌતમ! જે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવો છે તેઓ ઉપર્યુક્ત શભાશભ કર વડે કયારેક દુઃખરૂપ અશાતા વેદનાને અનુભવ કરે છે, તેઓ કરણ વિના શાતવેદના અને અશાતવેદનાને અનુભવ કરતા નથી. આ રીતે પૃથ્વીકાર્યોમાં વિકલ્પ શાતા વેદના અને અશાતા વેદનાના વેદનનું પ્રતિપાદન કરાયું છે. (બોર્જિયસરના વે સુમાણુમે વૈમાચાર) જેટલા દારિક શરીરવાળા જીવો છે, (એટલે કે એકેન્દ્રિયથી લઈને સમસ્ત પંચેન્દ્રિય મનુષ્ય અને તિય) તેઓ શુભ અને અશુભ કરણ દ્વારા વિકલ્પ શાતા વેદના અને અશાતા વેદનાને અનુભવ કરે છે એટલે કે કયારેક શાતવેદનાને અનુભવ કરે છે અને કયારેક અશાતા વેદનાનો અનુભવ કરે છે. તેવા સમે સાચું ” દેવો શુભ કરણ વડે સુખરૂપ શાતા વેદનાને જ અનુભવ કરે છે. તેઓ દુઃખરૂપ અશાતા વેદનાને અનુભવ કરતા નથી. એ સૂત્ર ૨ છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ વેઠનારૂૐાડૂક્ષ8%ડહક્ષ84નરૂપણ વેદના અને નિર્જરામાં સાહચર્ય વક્તવ્યતા-- જીવા મતે! ઈત્યાદિ સુત્રાર્થ—-(લીવાળું મંતે ! જે કદાચળ મારિજ્ઞા, માયા acqનિઝર1, વેચના મારિનના, વવેચના નિઝા?) હે ભદન્ત ! જે જીવ મહાદનાવાળા હોય તેઓ શું મહાનિર્જરાવાળા હોય છે અથવા જે જીવ મહાદનાવાળા હોય તેઓ શું અલ્પનિજેરાવાળા હોય છે? તથા જે જીવ અલ્પવેદનાવાળા હોય તેઓ શું મહાનિર્જરાવાળા હોય છે? અથવા જે જીવ અપવેદનાવાળા હોય તેઓ શું અલ્પનિરાવાળા હોય છે? (સ્થા વીવા મવેચળ મહાનિઝર1 માળા નિગરા, થેનવા નવા અપચTI માનિઝર, ભથેરથા વા ગયા શનિવાર) હે ગૌતમ ! કેટલાક જીવ એવા હોય છે કે જે મહાવેદનાવાળા હોય છે અને મહાનિર્જરાવાળા હોય છે, કેટલાક જીવ એવાં હોય છે કે જે મહાદનાવાળા હોય છે અને અલ્પનિર્જરાવાળા હોય છે. કેટલાક જીવ એવાં હોય છે કે જે અલ્પવેદનાવાળે હોય છે અને મહાનિર્જરાવાળા હોય છે. અને કેટલાક જીવ એવા હેય છે કે જે અલ્પવેદનાવાળા હોય છે અને અલ્પનિજેરાવાળા હોય છે. (કેળ૦) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે ! (યમાં !) હે ગૌતમ! (વરિયાવર મારે માથે મહાનિનો, છદ્રિ પરમાણુ पढवीस नेरइया महावेयणा अप्पनिज्जरा, सेलेसि पडिबन्नए अणगारे अप्पवेयणे મારિ, અનુત્તરોવવારૂચા રેવા તથા ધ્વનિન્ના ) પ્રતિમા ધારણ કરી નારે અણગાર મહાવેદનાવાળે અને મહાનિજારાવાળો હોય છે, છઠ્ઠી અને સાતમી નરકના નારકો મહાવેદનાવાળા અને અ૫નિર્જરાવાળા હોય છે. શેલેશી અવસ્થા પ્રાપ્ત કરનાર અણગાર અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળે હોય છે, અને અનુત્તર વિમાનવાસી દેવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા હોય છે. (રેવં કંસે ! સેવં અંતે ત્તિહે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. આપની વાત સત્ય અને યથાર્થ છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકાઈ–વેદના અને નિરાને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં તે બનેના સાહચર્યનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (જીવા મતે ! વિ માવળા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ મહાનિકાર?) ભદન્ત! શું એવાં પણ જીવ હોય છે કે જે મહાદના. વાળા હોવા છતાં મહાનિર્જરાવાળા હોય છે અથવા (કાચા બgનિઝર) જે મહાવેદનાવાળા હોવા છતાં અલ્પનિરાવાળા હોય છે? અથવા (ગવેસt મહાનિઝર) જે અલ્પનિજ રાવાળા હોવા છતાં મહાનિર્જરાવાળા હોય છે ? અથવા (બર ) જે અલ્પવેદનાવાળા હોવા છતાં અનિજરાવાળા હોય છે ? ગૌતમ સ્વામીએ આ પ્રમાણે ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછયા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નોના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-- જો મા !” હે ગૌતમ ! (રિમાપવા બારે મારે માનિ કરે) પ્રતિમા ધારી અણગાર મહાવેદનાનું પણ વેદન કરતા હોય છે અને મહાનિજ, રાવા (અતિશય નિર્જરા કરનારે) પણ હોય છે. (gિવત્તાયુ પુરી ને મgવેચા અવનિઝર) છઠ્ઠી અને સાતમી નરકમાં રહેનારા નારકો ત્યાં મહાદના ભેગવતા હોય છે. છતાં પણ તેઓ અપનિજરાવાળા જ હોય છે, કારણ કે ત્યાં તેમના અશુભ કર્મોને જ ઉદય લગાતાર ચાલ્યા કરે છે. (રેસિં કિવન્નg મારે વેચળ માનિકારે) શૈલેશી અવસ્થા (ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરનાર કેવળજ્ઞાની અણગાર અલ્પવેદનાવાળે હોવા છતાં મહાનિર્જરાવાળા હોય છે. (અનુત્તરોવવારૂચા સેવા સદના નિઝર) તથા જે દેવો અનુત્તર વિમાનમાં રહે છે, તેઓ અપવેદનાવાળા હોય છે અને અપનિર્જરાવાળા હોય છે. આ પ્રકારનું પ્રતિપાદન મહાવીર પ્રભુને શ્રીમુખે સાંભળીને ગૌતમ સ્વામી તેમના વચનમાં પિતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે-(૨૪ મં! રે ! ત્તિ) હે ભદન્ત! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. આ ઉદ્દેશકના વિષયોને સંગ્રહ કરનારી ગાથા-- | (વેચને ર જે મહાઇવરણ ૨ અશિળ, પરણુજા માય નૌવા) આ ગાથા દ્વારા એ વાત બતાવવામાં આવી છે કે આ ઉદેશકમાં મહાવેદના, કર્દમાગ અને ખંજન રાગથી રંગેલું વસ, એરણ, ઘાસને પળે, લોઢાને ગરમ તાવડે, કરણ, મહાવેદના અને નિર્જરાનું સાહચર્ય એ. બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સુત્ર ૩ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાને છઠ્ઠા શતકને પહલે ઉશાક સમાપ્ત છે ૬-૧ છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ આહાર કે સ્વરૂપ કા નિરૂપણ છઠ્ઠા શતકના ખીો ઉદ્દેશક “રાશિનું નગર નાવ વ ચારી” ઇત્યાદિ~~ tr 66 સૂત્રા"--( ાનિહ. નાર' જ્ઞાન થયું વચારી-અાવેલો જો અવળાપ, सो सव्वो नेयव्वो) રાજગૃહ નગર ” થી લઇને આ પ્રમાણે આલ્યાં ” ત્યાં સુધીનું પ્રજ્ઞાપના સૂત્રના આહાર ઉદ્દેશકનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (એવરે ! એવમલે વિ) હૈ ભઇન્ત ! આપની વાત તદ્ન સાચી છે. ઇન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે યથાર્થ જ છે. ટીકાથ~-પહેલા ઉદ્દેશકમાં જે જીવોમાં વેદનાયુક્તતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે જીવો આહારક ( આહાર લેનારા ) પણ હા ય છે, તે કારણે સૂત્રકારે આ ખીજા ઉદ્દેશકમાં તેમના આહારનું નિરૂપણ કર્યુ છે. ( રાશિ नयर जाव एवं वयासी- आहारुद्देसओ जो पन्नवणाए सो सव्वे नेयव्वो ) ते કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં મહાવીર સ્વામી પધાર્યાં. ધર્મોપદેશ શ્રવણ કરવાને પરિષદા પોતપેાતાને સ્થાનેથી નીકળી, અને ધર્મોપદેશ સાંભળીને પરિષદા વિખરાઈ ગઈ. ત્યારખાદ શ્રમણ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી) કે જે ધર્મોપદેશ સાંભળવાની તીવ્ર જિજ્ઞાસાવાળા હતા, તેમણે મહાવીર પ્રભુને દ્યણા નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું–ઇત્યાદિ ઉદ્દેશક કે જેનું પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ માં પદ્મમાં પ્રતિપાદન કરાયું છે તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું', ઉદ્દેશકને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના કથનમાં પેાતાના વિશ્વાસ પ્રકટ કરતાં કહે છે તેવું મંતે ! સેવ મંતે ! ત્તિ ” હે ભદન્ત ! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરાયુ છેતે સથા સત્ય અને યથા જ છે. પ્રા ા છઠ્ઠા શતકના ખીજે ઉદ્દેશક સમાપ્ત તીસરે ઉદ્દેશે કે વિષયોં કા વિવરણ છઠ્ઠા શતકના ત્રીજો ઉદ્દેશક— આ ઉદ્દેશકના વિષયનું સ`ક્ષિપ્ત વિવરણુ— આ ઉદ્દેશકની શરૂઆતમાં આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરાયું છે તે વિષયને પ્રકટ કરનારી એ સ`ગ્રહ ગાથાઓ આપી છે-તે ગાથાઓમાં પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યુ` છે કે-મહાકવાળા જીવો શુ' સર્વ પ્રકારે કમ પુદૂગલાના ખધ કરે છે ? શું તે સર્વ પ્રકારે કમ પુદ્ગલાના ચય કરે છે ? શું તે સર્વ પ્રકારે કર્મ પુદ્દગલાના ઉપચય કરે છે ? શું તે જીવેાનાં કર્મ પુદ્ગલ નિરતર ખધાતાં રહે છે ? શું તેમના કમ`પુટ્ટુગલના નિરંતર ચય થતા રહે છે ? શુ` તેમનાં કમ પુદ્ગલાના નિર'તર ઉપચય થયા કરે છે ? તે મહાકવાળા જીવના બાહ્ય શરીરરૂપ આત્મા શું કુત્સિતરૂપે, કુત્સિત વણથી, કુત્સિત દુધ આદિ રૂપે, અશુભ રૂપે, અને અનિષ્ટ રૂપે વારંવાર પરિશુમિત થયા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ કરે છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને પ્રભુ હકારમાં (સ્વીકારાત્મક) જવાબ આપે છે તેનું કારણ શું છે? કારણનું પ્રતિપાદન કરવા માટે અહત (વપરાયા વિનાના) ધોયેલા અને સાળ ઉપર તૈયાર કરેલા નવા વસનું ઉદાહરણ. અલ્પકમવાળા જીવનાં કર્મપુલ શું સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત કરે છે? એટલે કે અલગ થઈ જાય છે ? શું અલ્પકર્મવાળા જીવનાં કર્મયુદ્દલ સર પ્રકારે પરિવિધ્વસ્ત (બિલકુલ નષ્ટ) થઈ જાય છે ? તે અલ્પકર્મવાળા જીવને બાહાશરીર રૂપ આત્મા શું સુંદર રૂપે, શુભરૂપે, (યાવત) ઈષ્ટરૂપે અને સુખ રૂપે વારંવાર પરિમિત થયા કરે છે ? આ પ્રશ્નોને પ્રભુ દ્વારા સ્વીકારાત્મક ઉત્તર-તેનું કારણ જાણવાની ગૌતમની જિજ્ઞાસા-કારણનું પ્રતિપાદન કરવા માટે પરસેવાથી કાદવથી, મેલથી અને ધૂળથી મેલા થયેલા અને પાણીથી સ્વચ્છ કરાય છે, તેવું દૃષ્ટાન્ત. પ્રશ્ન-વસ્ત્રમાં પુલોનો ઉપચય પ્રયાગથી થાય છે કે સ્વભાવથી થાય છે? ઉત્તર–અને પ્રકારે થાય છે. પ્રશ્ન-જીવમાં કર્મ પુદ્ગલેને ઉપચય પ્રગથી થાય છે કે સ્વભાવથી થાય છે? ઉત્તર–જીવમાં કમપુદ્ગલેને ઉપચય પ્રગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. જીવના ત્રણ પ્રકારના પ્રવેગનું કથન-પંચેન્દ્રિય જીવોમાં મનપ્રયોગ, વચનપ્રાગ અને કાયપ્રગ, આ ત્રણ પ્રયોગથી કર્મનો ઉપચય થાય છે એવું કથન. પૃથ્વિકાયિક જીવોથી લઈને વનસ્પતિ કાયિક પર્યન્તના જીવનમાં કાયપ્રોગથી જ કમને ઉપચય થાય છે એવું પ્રતિપાદન. વિકલેન્દ્રિય જીવોમાં વચનપ્રયોગ અને કાયમયેગથી અને દેવોમાં મનપગ આદિ ત્રણે પ્રયોગથી કર્મ પુદ્ગલેને ઉપચય થાય છે એવું કથન. વસ્ત્રમાં થતે પલેપચય શું સાદિ સાન્ત (આદિ સહિત અને અન્ત સહિત) હોય છે? કે સાદિ અનન્ત હોય છે કે અનાદિ સાન્ત હોય છે? કે અનાદિ અનંત હોય છે? ઉત્તર–વસ્ત્રમાં પુદ્રલેપચય સાદિ સાન્ત જ હોય છે. પ્રશ્ન-વસ્ત્ર સાદિ સન્ત છે? કે સાદિ અનંત છે? અથવા અનાદિ સાત છે? કે અનાદિ અનન્ત છે ? ઉત્તર–વસ્ત્ર સાદિ સાન્ત જ છે. વસ્ત્રની જેમ જ જીવના વિષયમાં પ્રશ્નો–નાર, તિર્યો મનુષ્ય અને દેવો સાદ સાન્ત જ છે, સિદ્ધ સાદિ અનંત છે, ભવ્ય જીવ અનાદિ સાન્તા છે અને અભિવ્ય જીવ અનાદિ અનંત છે, એવો ઉત્તર જ્ઞાનાવરણથી લઈને અન્તરાય પર્યન્તની આઠ કર્મપ્રકૃતિએની અબાધાકાલ સહિત બન્યસ્થિતિનું પ્રતિપાદન, સ્ત્રી, પુરુષ, નપુંસક આદિ જીવોએ કર્મના બાંધનાર હોવાથી તેમનું કથન. જે છ સ્ત્રી, પુરુષ કે નપુંસક હોતા નથી, તેઓ કર્મોના બંધક હોય છે પણ ખરાં અને નથી પણ હતા. સ્ત્રી આદિકામાં ક્યારેક આયુષ્યકર્મના બંધકત્વનું અને કયારેક અધિકત્વનું કથન. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ સયતાસયત આદિકામાં કમબન્ધ થવા વિષેના પ્રશ્નોત્તરશ. ત્યારબાદ સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યગૂમિથ્યાદષ્ટિ, સત્તી, અસંગી, ના અસ'ની ભસિદ્ધિક, અભવસિદ્ધિક, ને ભવસિદ્ધિક, ના અભવસિદ્ધિક, ચક્ષુની, અચક્ષુ શની, અવધિદશની, કેવલદેશની, પર્યાપ્ત, અપર્યાસ, ના પર્યાપ્ત, ના અપર્યાપ્ત, ભાષક, અભાષક, પત્તિ, અપત્તિ, ના પરિત્ત, ના અપરિત, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મન:પર્યં યજ્ઞાની, કેવલજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અવધિજ્ઞાની, મનેાચેાગી, કાયયેાગી, અયાગી, સાકરાપયેગી, નિરાકારાપયેાગી, આહારક, અનાડારક, સૂક્ષ્મ, બાદર, ને સૂક્ષ્મ, ને બાદર, ચરમ અને અચરમ, એ બધાના ક્રમ બન્યના વિચાર. અન્તે શ્રી, પુરુષ અને નપુંસક અને વેદવાળાના અપમહત્વનું કથન. 66 बहुकम्म ” ઈત્યાદિ— સંગ્રહગાથા—(૧) બહુકમ, (૨) વસ્ત્રપુદ્ગલ પ્રયાગથી કે સ્વભાવથી, (૩) સાદિક, (૪) કમસ્થિતિ, (૫) શ્રી, (૬) સંયત, (૭) સમ્યગ્દૃષ્ટિ, (૮) સંગી, ભવ્ય, દર્શન, પર્યાપ્ત, ભાષક, પત્તિ, જ્ઞાન, ચેાગ, ઉપયાગ, આહારક, સૂક્ષ્મ, ચરમ, ખંધ, (૯) અલ્પમહત્વ. ટીકા—મીજા ઉદ્દેશકમાં આહારની અપેક્ષાએ પુદ્ગલેાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. હવે એજ પુદ્ગલાનું અધાદિકની અપેક્ષાએ નિરૂપણ કરવાને માટે સૂત્રકારે આ ઉદ્દેશકની શરૂઆતમાં એ સગ્રહગાથાઓ આપી છે. તે ગાથાઓ આ ઉદ્દેશકમાં આવતા વિષયને પ્રકટ કરે છે. પહેલી ગાથા ઈત્યાદિ. ખીજી ગાથા “ મવિશ્” ઈત્યાદિ છે. “ બહુકમ આ પદથી પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યું છે કે જે જીવનાં કમ ઘણાં જ છે એવો અહુકમજીવ શું સર્વ પ્રકારે કમના ખધ કરે છે ? ઈત્યાદિ. 46 बहुकम्म ?? 66 વત્ય-પોળ-ગોળા પીપલા ચ ” આ પદ દ્વારા પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યુ છે કે જેવી રીતે વસ્ત્રમાં પુદ્ગલ પ્રયાગદ્વારા અને સ્વાભાવિક રીતે બંધાય છે, એજ પ્રમાણે શુ જીવોનાં કર્મ પુદ્ગલ પણ પ્રયાગ અને સ્વભાવથી ખધાય છે ? ઇત્યાદિ. "7 "C ' જ્ઞાત્રિઃ ” આ પદ દ્વારા પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યું છે કે જેમ વસ્ત્રમાં સાદિ ( આદિ યુક્ત ) પુદ્ગલેના ચય થાય છે, તેમ શું જીવોમાં પણ સાતિ ક`પુદ્ગલાના ચય થાય છે. "" 66 39 દિક્ ” આ પદ દ્વારા કમની સ્થિતિનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. ,, इत्थी મા પદ્મ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યુ કે શું સ્ત્રી અથવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ પુરુષ આદિ જીવો કર્મને બંધ કરે છે? ઈત્યાદિ. “સંજ્ઞા” આ પદથી સંયત આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. “સદ્ધિી ” આ પદ એ પ્રકટ કરે છે કે સમ્યગદષ્ટિ આદિ કોણ છે? “સી” સંજ્ઞી, “મણિપ” ભવ્ય, “aદર્શની, “વફા” પર્યાપક, “મા ભાષક, “ર” “ના” જ્ઞાની, “કોને” ગી, “કાગોનાSS ” ઉપગી, આહારક, “ સફૂમ, રિમ” સૂમ, ચરમ આ બધાં પદે એ બતાવે છે કે તે બધાને અનુલક્ષીને “વધેય” બંધવિષયક નિરૂપણ આ ઉદ્દેશકમાં કરાયું છે. “ વ” આ પદ એ પ્રકટ કરે છે કે આ ઉદ્દેશકમાં સ્ત્રી આદિ કર્મબંધક જીવોમાં કેણુ વધારે છે અને કેણ અલપ પ્રમાણમાં છે. આ રીતે તેમના અલ્પબદુત્વનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરાયું છે. મહાકર્મ ઔર અલ્પકર્મ કે સ્વરૂપ કા નિરૂપણ મહાકર્મ અને અપકર્મ વક્તવ્યતા– “જૂi અંતે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ–સે પૂi મંતે ! મહામ, માિિરયર, માસવરણ, માवेयणस्स, सव्वओ पोग्गला वझंति, सवओ पोग्यला चिजति, सवओ पोगाला કવિનંતિ) હે ભદન્ત ! શું એ વાત નિશ્ચિત છે કે જે જીર મહાકમ વાળ હોય, મહાકિયાવાળા પણ હોય છે, મહાઆઆવવાળો હોય છે અને મહાકર્મવાળા હોય છે, તે બધી દિશાઓમાંથી કર્મપુલોને બંધ કરતે રહે છે? શું તે બધી દિશાઓમાં કર્મ પુદ્ગલેને ચય કરતે હેય છે? શું તેને બધી દિશાઓમાંથી કર્મ પુલોને ઉપચય થતો હોય છે ? (સયા માં पोग्गला बझति, सयासमियं पोग्गला चिजंति, सया समियं पोग्गला उवचिजंति, सया ममियं च णं तस्स आया दुरुवत्ताए दुवण्णत्ताए दुगंधत्ताए, दुरस्सत्ताए, दुफा. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ सत्ताए अणिट्टत्ताए अकंत, अप्पिय-असुभ, अमणुन्न अमणामचाए अणिव्वच्छियलाए, अभिज्झियत्ताए अहत्तए, जो उद्घढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जोर મદ્ ) શુ એવે જીવ નિત્ય નિરતર પુદ્ગલેાના ખધ કરતા રહે છે? શું તે નિર'તર પુàાના ચય કર્યો કરે છે ? શું નિરંતર તેનાં પુદ્ગલેાના ઉપચય થતા રહે છે ? તેના આત્મા-શરીરરૂપ બાહ્ય આત્મા-શું નિરંતર કુરૂપે ખરાખ વણુરૂપે, દુધરૂપે, ખરાખ રસરૂપે, ખરાખ સ્પર્શરૂપે, અનિરૂપે, અકાન્તરૂપે, અપ્રિયરૂપે, અમનામરૂપે, ( અમને જ્ઞરૂપે ), અનીપ્સિતરૂપે, અભિપ્સિતરૂપે, જઘન્યરૂપે, અનુરૂપે, દુઃખરૂપે અને અસુખરૂપે વારવાર પરિણમન પામ્યા કરે છે? ( કુંતા ગોચમા ! મામલ્લુ તં ચૈત્ર) હા, ગૌતમ ! મહાકમ વાળા જીવની એવી જ દશા થાય છે. ( ૩ મેળદળ ) હે ભદત ! એવું આપ શા કારણે કહેા છે ? ( સૈ નવા नामe arrea अहयस्स वो धोस् वा तंतुग्गयरस वा आणुपुत्री परिभुज्ज - माणस्स सव्वओ पोग्गला बज्झति, सव्वओ पोग्गला चिज्जंति, जाव परिणमंति, તે મેળમૂળ ) હે ગૌતમ ! જેમકે કોઇ એક નવીન ( વાપર્યાં વિનાનું ) વજ્ર હાય, અથવા એવુ વસ્ત્ર હાય કે જેને પહેરીને સાફ્ કરવામાં આવ્યું. હાય, અથવા એવુ' વસ્ત્ર હાય કે જેને સાળ આદિ ઉપર તાણાવાણાથી વણીને તૈયાર કરવામાં આવ્યુ હાય. એવાં તે વસ્રને જેમ જેમ પહેરવાના ઉપયાગમાં લેવામાં આવે તેમ તેમ તે વધારેને વધારે મલિન થતું જાય છે એટલે કે બધી દિશામાંથી પુદ્ગલેા આવી આવીને તેની ઉપર ચાટતાં રહે છે, તેના ઉપર જમા થતાં રહે છે, ( યાવત ) તે પુદ્ગલા તેમાં પર્યાયાન્તરા ( એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં પરિણમન પામતાં રહે છે, તે કારણે કાળાન્તરે તે વસ્ત્ર મસેાતાના જેવુ મલિન થઇ જાય છે. હે ગૌતમ ! તે કારણે મહાકમ આદિથી યુક્ત જીવના વિષયમાં મેં ઉપર પ્રમાણે કહ્યું છે. ( મૈં મૂળ મળે ! અવક્ષ્મણ, ભવ્વજિચિત્ત, ગ્વાડડલવાસ, વેચrea सव्वओ पोग्गला विद्धसंति, सव्वओ पोग्गला परिविद्धंसति, सया समियं શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ पोग्गला भिज्जंति, सया समियं पोग्गला छिज्जंति, विद्धस्सति, परिविद्ध सति) હે ભદન્ત? શું એ નિશ્ચિત છે કે જે જીવ અલ્પકર્મવાળ, અપકિયા. વાળો, અલ્પઆસવવાળો અને અલ્પવેદનાવાળે હેય તેનાં પુતલે બધી તરફથી અલગ થઈ જાય છે? બધી તરફથી છિન્ન થઈ જાય છે? બધી તરફથી નષ્ટ થઈ જાય છે ? બધી તરફથી સર્વરૂપે નષ્ટ થઈ જાય છે? શું તેના તે પુદ્ગલો સદા નિરંતર તેનાથી અલગ થતાં રહે છે? શું તે પુદ્ગલે સદા નિરન્તર છેદાતા રહે છે? શું તેનાં તે પુલ સદા નિરન્તર નષ્ટ થતા રહે છે? શું તેનાં તે પદ્રલે સદા નિરન્તર સર્વરૂપે નષ્ટ થતાં રહે છે? (તથા સમિચં તરણ કાચા કાવત્તાg gaહ્યું નેચવું) અને તેને આત્મા બાહાશરીરરૂપ આત્મા શ નિરન્તર એટલે કે જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ રહે ત્યાં સુધી સુરૂપ, સુવર્ણ (અહીં પ્રશસ્ત વર્ણ આદિ સમજવા) આદિ રૂપે, (જાવ સુદાર નો દુપણ અકોર ઘરળમંતિ?) અને કાન્તથી લઈને સુખ પર્યન્તના રૂપે અને અખરૂપે વારંવાર પરિણમિત થયા કરે છે ? (દંતા ચમલાવ રૂપિળમ'ત્તિ) હા, ગૌતમ ! તેને આત્મા તે રૂપે વારંવાર પરિણમન પામ્યા કરે છે. (સે ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? ( ના नामए वत्थस्स जल्लियरस वा, पकियरस वा, मइल्लियस्स वा, र इल्लियस्स वा, आणुपुव्वीए परिकम्मिज्जमाणस्स सुदेणं वारिणा धोव्वेमाणस्स सव्वओ पोग्गला भिज्जंति જાણ પરિણમંતિ, રેળ) હે ગૌતમ! કઈ એક વસ્ત્ર શરીરના પરસેવાથી યુક્ત હોય, જેના ઉપર ભીની માટી લાગી હોય (કાદવથી જે ખરડાયેલું હોય) જેના ઉપર ધૂળની રજ જમા થયેલી હોય, એવાં વસ્ત્રને ધીમે ધીમે સાફ કરવાથી, અને શુદ્ધ પાણીમાં ધોવાથી તે સાફ થઈ જાય છે–એટલે કે તેને વળગેલાં મલિન મુદ્રલે તેમાંથી તદ્દન અલગ થઈ જાય છે, અને તે વસ્ત્ર શુદ્ધરૂપે પરિણમન પામે છે હે ગૌતમ ! તે કારણે મેં અપકમ આદિથી યુકત જીના વિષયમાં પૂર્વોક્ત કથન કર્યું છે. ટીકાઈ–મહાકમાં, અ૫કમ આદિથી યુક્ત જીવોના દુઃખ, સુખ આદિ બંધના ભેદોનું સૂત્રકાર આ સૂત્રદ્વારા નિરૂપણ કરે છે–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “જે ઘન અને ! ” હે ભદન્ત ! શું એ વાત નિશ્ચિત છે કે “મહાવરણ” જે જીવનાં કર્મની સ્થિતિ વગેરે બહુ જ વધારે હોય છે એવા મહાકર્મવાળા જીવના–એટલે કે અધિક સ્થિતિવાળા, અધિક અનુભાગવાળા અને અધિક પ્રદેશવાળા કર્મથી યુક્ત જીવ કે જેની માિિરચરણ જણાવરણ” કાયિકી આદિ ક્રિયાઓ ઘણુ જ વધારે પ્રમાણમાં અને તે કારણે જે કર્મબંધના કારણરૂપ મહામિથ્યાત્વ, મહાઆરંભ, મહાપરિગ્રહ આદિમાં ફસાયેલું હોય છે, “મા ” અને જે મહાદાહ જવર આદિથી જનિત વ્યથાથી (પીડાથી) ભયંકર વેદનાને અનુભવ કરતે હોય છે, એવો જીવ “અશ્વો નજારા અન્નતિ” શું સમસ્ત દિશાઓમાંથી અથવા સમસ્ત આત્મપ્રદેશથી પુલ એટલે કે કમ પરમાણુઓના સંકલન રૂપ બંધ કરે છે ખરે ? “ અવળો ઘોર રિકરિ શ એવો જીવ સમસ્ત દિશાઓમાંથી અથવા સમસ્ત આત્મપ્રદેશથી કર્મ વગણરૂપ પુલને ચય કરે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ છે? “સાલો પોઢા કવન્નતિ” શું એ જીવ સમસ્ત દિશાઓમાંથી કર્મવર્ગનું રૂપ પુલને ઉપચય કરે છે? (અન્નતિ, વિનંતિ, સાવિનંતિ) આ ત્રણે ક્રિયાઓને એ પણ અર્થ થાય છે કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ આ ચાર પ્રકારના બંધની અપેક્ષાએ “વજ્ઞરિ ” એવો પ્રશ્ન કરાવે છે. કર્મબન્ધન થયા પછી કર્મોમાં દસ પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાંની એક નિધત્ત અવસ્થા છે, અને તે નિધત્ત અવસ્થાને અનુલક્ષીને “જિન્નતિ” એવો પ્રશ્ન પૂછે છે, અને નિકાચન અવસ્થાને અનુલક્ષીને “ઢવચિન્નત્તિ” એવો પ્રશ્ન પૂછે છે. “સાતમીચં વોrટા વતિ” આ પ્રશ્ન પૂછવા પાછ ળને હેત એવો છે કે “ જીવો સમજવા રન્નતિ” શું જીવ પ્રત્યેક સમયે કર્મનો બંધ કરે છે? સૂત્રમાં જે “સનિયં” પદ આપવામાં આવ્યું છે તે એ વાતને દૂર કરવાને માટે આપવામાં આવ્યું છે કે નિરન્તરતાને અભાવ હોવા છતાં લેકે “સદા” પદને ઉપયોગ કરતા હોય છે. અહીં તે સૂત્રકાર એમ બતાવવા માગે છે કે જીવ સદા (હંમેશા) નિરન્તર ( વ્યવધાન પડયા વિના) કર્મોને બંધ કરે છે. પ્રશ્નકાર એ જાણવા માગે છે કે મહાકર્મ આદિથી યુક્ત જીવ શું સદા નિરંતર કર્મોન બંધ કર રહે છે? જ્યાં સુધી તે સંસારદશામાં એજ સ્થિતિવાળા રહે ત્યાં સુધી તે એક પણ એ સમય વ્યતીત કરતું નથી કે જયારે તેના દ્વારા કર્મબંધ બંધાતે ન હેય. કર્મબંધ થઈ ગયા પછી (સયા નિયં પોઢ જિન્નતિ ) તે જીવના બંધદશાને પામેલાં કર્મવર્ગણારૂપ મુદ્રલે શું નિરંતર ચય અને (ચ રમી વોઢા વવિનંતિ ) ઉપચયરૂપ અવસ્થામાં આવતાં રહે છે ? (ાચા માં જળ તરણ કાયા) જે મહાકર્મ આદિ વિશેષણોવાળા જીવનાં કર્મપુલ નિરન્તર બંધદશાને પ્રાપ્ત કરતાં રહેતાં હોય છે, તે જીવને આત્મા બાહ્ય શરીર રૂપ આત્મા-(ત્રવત્તા, વળતા) કુરૂપતાથી અને દુર્વણતાથી (ખરાબ વર્ણથી) શું યુક્ત થતો રહે છે ? આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે એવાં કર્મબંધનાદિપ ભારથી અધિક વજનદાર બનેલા જીવનું શરીર શું ખરાબ રૂપવાળું, (સુધા ) દુર્ગંધવાળું, (દુરસાણ) ખરાબ રસવાળું (કુarat). ખરાબ સ્પર્શવાળું (કર્કશ, કઠેર આદિ સ્પર્શવાળું) થાય છે ખરું? (જિ. ) શું એવા જીવને કોઈ પણ ચાહતું નથી ? (અન્ત, ગgિય, અસમ, સમજુત્ર, શામળામાપ રિઝવત્તા) શું તે સુંદર હોતે નથી? શું કઈપણ તેના પર પ્રેમ રાખતું નથી ? શું કેઈના મનને તે ગમતું નથી ? શું કઈ પણ વ્યક્તિ એવા જીવને મનથી પણ કદી યાદ કરતી નથી? (મિયિત્તા અદત્તાદ, નો કઢા, સુરાત્તાપ નો સુન્ના મુન્નો મુકો રળમા) એવી સ્થિતિને પ્રાપ્ત કરવાને શું કેઈને પણ લોભ થતું નથી ? શું તે સર્વ પ્રકારે અધમ દશામાં જ રહે છે? શું કદી પણ તેની ઉન્નતિ થતી નથી ? શું સદા તેને દુખે જ સહન કરવા પડે છે? શું તેને કદી પણ સુખને ભાસમાત્ર પણ થતું નથી? આ પ્રકારે જ શું તે સદા પરિણમિત થતું રહે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ર૯ર Page #307 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નનું તાત્પર્ય એટલું જ છે કે મહાકર્મ આદિથી યુક્ત જીવનું શરીર શું કુવર્ણ, કુરૂપ આદિથી યુક્ત હોય છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-(દંતા નોચમા ! મામરણ નં રેવ) હા, ગૌતમ ! મહાકર્મવાળા જીવની એવીજ દશા હોય છે. એટલે કે જીવ મહાકમવાળે, મહાકિયાવાળે, મહાઆસરવાળે અને મહાવેદનાવાળ હોય છે, એ જીવ સમસ્ત દિશાઓમાંથી–આત્મપ્રદેશમાંથી કર્મને બંધ કરે છે, ઈત્યાદિ કથન અહીં ગ્રહણ કરવું. (જે ડ્રેજી) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે કે જે જીવ મહાકર્મવાળો હોય છે, મહાકિયાવાળા હોય છે, મહાઆસરવાળે હાય છે અને મહાદનાવાળે હોય છે, એ જીવ કર્મબંધ કરતો રહે છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા! હે ગૌતમ! (से जहा नामए वत्थरस अहयस्स वा धोयस्स वा, तंतुगयस्स वा अणुपुव्वीए મિજમાઇરસ સદા વોરા વતિ, સંવ વોરા જિર્નાતિ, જ્ઞાન ofમંતિ–લે તેનg ) જેમકે કેઈ એક વસ્ત્ર હોય, તેને બિલકુલ ઉપગમાં લીધું ન હોય-એટલે કે તે બિલકુલ નવું હોય, અથવા તેને ઉપયોગ કર્યા પછી તેને પેઈને બિલકુલ સ્વરછ કરેલું હોય, અથવા તેને સાળ ઉપરથી તાજું જ ઉતારેલું હોય, એવું તે વસ્ત્ર જ્યારે વારંવાર પહેરવાના કામમાં આવતું રહે છે અથવા બીજા ઉપયોગમાં આવતું રહે છે ત્યારે ધીરે ધીરે તેના ઉપર સમસ્ત દિશાઓમાંથી મલિન પટૂલો આવી આવીને ચોંટી જાય છે તેના ઉપર તેમનો ચય (જમાવ) થતું રહે છે, અને ઉપચય થતો રહે છે. તે વસ્ત્ર કાળાન્તરે એટલું બધું મલિન થઈ જાય છે કે તે માતા જેવું દેખાય છે, તેમાંથી દુર્ગધ નીકળતી હોય છે, તેને સ્પશદિમાં પણ ભિન્નતા દેખાય છે. અહીં “ચાવત” પદથી ( पुद्गला उपचीयन्ते, सदा समितं पुद्गलाः बध्यन्ते, सदा समितं पुद्गलाश्चीयन्ते ) ઈત્યાદિ સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યા છે. હવે સૂત્રનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે હે ગૌતમ! ઉપર કહ્યા પ્રમાણેના કારણે મેં એવું કહ્યું છે કે મહાકર્મવાળે, મહાફિયાવાળા, મહાઆવવાળે અને મહાવેદનાવાળે જીવ સમસ્ત દિશાઓમાંથી કમંપુલ બાંધતો રહે છે, કમંપુલને ચય અને ઉપચય કરતા રહે છે, અને તેને બાથશરીરરૂપ આત્મા દુઃખરૂપે–નહીં કે સુખ રૂપે-ક્ષણે ક્ષણે પરિણમતે રહે છે “ વધ્યને, વીવને, સાજી ” આ ત્રણ ક્રિયાપદને પ્રવેગ કરીને સૂત્રકારે વસ્ત્ર અને પુતલેના સંબંધને ઉત્તરોત્તર પ્રકર્ષ બતાવ્યા છે. હવે ગૌતમ સ્વામી અલ્પકર્માદિથી યુક્ત જીવનું સ્વરૂપ જાણવાને માટે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે(સે ! , ગgકિરિશણ, બQાનવ બચાણ કરવો Twા મિન્નતિ) હે ભદન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ શું એ વાત તે નિશ્ચિત છે કે જે જીવ અલ્પકર્મવાળા હોય છે-એટલે કે કમની અલ્પ સ્થિતિવાળે, કર્મના અલ્પ અનુભાગવાળો અને કર્મના અપ પ્રદેશવાળ હોય છે, તથા અ૯પ ક્રિયાવાળો (કાયિક આદિ થોડી ક્રિયાઓવાળ) હોય છે, અ૫ આસ્ત્રવવાળો (કર્મબંધના કારણ રૂપ મિથ્યાત્વ જેનામાં ઓછું છે એવી હોય છે, અને અ૫ વેદનાવાળો ( જવર વગેરેથી જનિત પીડા ભાગ્યે જ જોગવનાર) હોય છે, એવાં જીવના કર્મ પરમાણુઓ શું સમસ્ત દિશાઓમાંથી અથવા સમસ્ત આત્મપ્રદેશોમાંથી “મા” ભેદતાં રહે છે? એટલે કે પહેલાં જે કારણે તેમને બંધ પડતું હતું તે કારણે નહીં રહેવાથી તેમનું ભેદન થવા માંડે છે ખરું? આ પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે-મહાકર્મઆદિથી યુક્ત હોય એવી સ્થિતિમાં જીવની સાથે જે સ્થિતિ, અનુભાગ આદિની અપેક્ષાએ ગાઢ આદિ રૂપે કર્મ પુદ્ગલેને જે બંધ થત હતા, તે અપકર્મ આદિથી યુક્ત જીવને શું થતું નથી ? એનું નામ જ તેમનું ભેદન છે. એજ વાત ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રશ્ન દ્વારા પૂછી છે. (વસ્ત્રો પોકાઢા છિન્નતિ ? ) શું તે પુલનું સર્વથા છેદન થાય છે ? એટલે કે-જ્યારે તે કર્મ પુદ્ર શિથિલ આદિ અવસ્થામાં અપસ્થિતિ, અનુભાગ આદિથી યુક્ત થઈને તે આમામાં બંધાય છે–જમા થાય છે–તે એ વાત નકકી જ છે કે તેઓનું ધીરે ધીરે છેદન થતું રહેશે–તેઓ ધીરે ધીરે નષ્ટ થતાં રહેશે. એ જ વાત ગૌતમ સ્વામીએ આ પ્રશ્નરૂપે પૂછી છે. (સવમો પાછા વિદ્ધવંતિ) શું તે કમપુલ જીવના આત્મપ્રદેશમાંથી ખરી પડે છે ખરાં? આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કપલેનું ધીરે ધીરે નષ્ટ થવું એટલે કે નિર્જરા થવી, પણ તેને એ અર્થ નથી થતું કે તે કર્મ પુદ્ગલે તે આત્મામાંથી બિલકુલ પિતાના મૂળ રૂપમાંથી નષ્ટ થઈ જાય છે, કારણ કે દ્રવ્યને તે કદી નાશ જ થતો નથી. એટલે “તે જીવના પ્રદેશમાંથી અધઃ પતિત થઈ જાય છે.” આ કથનનું તાત્પર્ય એવું સમજવું કે તેઓ ત્યાં અલ્પમાત્રામાં અકમ. ૩૫ પર્યાયમાં આવી જવા માંડે છે, આમ થતાં થતાં એક સમય એવે પણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ આવે છે કે જ્યારે તે કર્મ પુદ્ગલે સર્વથા અકર્મપર્યાયરૂપે તે આત્મામાં રહેવા લાગે છે. એ જ સિદ્ધાન્તની વાત (શ્વો પોમારું પવિદ્યુતિ) આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન દ્વારા એ જ વાત પ્રભુને પૂછી છે, (સયા મિ મારા મિત્ર તિ) હે ભદન્ત ! અલ્પકર્મ આદિથી યુક્ત જીવનાં કર્મ પુદ્ર શું સદા નિરન્તર ભેદાતાં રહે છે ? ( નવા સમિદં વોTહા છિન્નતિ) શું તેના કર્મયુદ્રલે સદા નિરન્તર છેદાતાં રહે છે? (વિદ્ધતિ પરિવિદ્ગખંતિ) શું તેનાં કર્મ પલોનું આ પ્રકારના પ્રશ્નો પૂછવાની આવશ્યકતા એ છે કે પક્તિ પ્રશ્નોમાં કર્મ પુદ્ગલેનું નિરન્તર ભેદન, છેદન આદિ થવાની વાત પૂછવામાં આવી નથી. છેદન, ભેદન આદિ નિરન્તર થયા કરે છે કે નહીં, તે જાણવાને માટે (સયામિ વાઢા મિન્નતિ) ઈત્યાદિ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ( રજા. માં જ જે તરૂ ગાયા ગુણવત્તા પક' ને ગં) અલ્પકમ આદિથી યુક્ત જીવને આત્મા–બાહ્યાશરીર રૂપ આત્મા શું ક્ષણે ક્ષણે સુરૂપતા, સુવર્ણયુક્તતા, સુગંધયુક્તતા, સુરસતા, અને સુસ્પર્શતા રૂપે પરિણમતે રહે છે? તથા શું તેવા જીવને આત્મા ઈષ્ટરૂપે, કાન્તરૂપે, પ્રિયરૂપે, શુભરૂપે, મને શરૂપે, મને મરૂપે, ઈતિરૂપે, પુનઃ પ્રાપ્ત કરવાની લાલચ થાય એવી રીતે, ઉન્નતરૂપે નહીં કે અધમરૂપે ) સુખરૂપે ( નહીં કે દુઃખરૂપે) પરિણમતે રહે છે ? આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે જીવ અપકર્મવાળે, અલ્પ ક્રિયાવાળ, અલ્પઆસવવાળે અને અલ્પવેદનાવાળો હોય છે, તેનું શરીર શું સુંદર રૂપ, વર્ણ આદિથી યુક્ત હોય છે ? તથા શું તે બીજાને ઈષ્ટ, પ્રિય આદિ થઈ પડે છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-(કુંતા વોચમા ! લાવ પર ) હા, ગૌતમ ! અલ્પકર્મ આદિથી યુક્ત જીવનાં કર્મયુદ્ધના વિષયમાં એવું જ બને છે. અહીં પ્રશ્નોકત સમસ્ત કથનને સ્વીકાર થયે છે તેમ સમજવું એટલે કે એવાં જીવોનાં કર્મ પુલોનું છેદન, ભેદન, વિધ્વંસ આદિ થયા કરે છે અને તેમને આત્મા–બાહા શરીર રૂપ આત્મા-સુરૂપતા આદિથી યુક્ત હોય છે. તેમને આત્મા સુખરૂપે પરિણમે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું તે કેળ ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ નીચેનું દષ્ટાંત આપે છે – (નોરમા ! હે કા નામ ઘરથ બ્રિાણ વા, વંચિત વા) હે ગૌતમ કઈ એક વસ્ત્રને શરીરને મેલ, પરસેવે વગેરે લાગેલાં હોય, અથવા તેના ઉપર તાજી ભીની માટી લાગી હોય, “મસ્જિર વા, ટ્ટિયરત કા અથવા તેના ઉપર ધૂળના રજકણે ચૅટયાં હોય, એવાં વસ્ત્રને જયારે “માનુqદવી રિદિનનમાળા” વારંવાર ધોઈને સાફ કરવામાં આવે છે–એટલે કે સોડા જેવા ક્ષારયુક્ત પાણીથી તેને મેલ દૂર કરવામાં આવે છે, (અof રારિn શજોમાળણી અને નિર્મળ પાણીમાં જ્યારે તેને તારવવામાં આવે છે, ત્યારે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ “gs manઢા મિતિ ” તે વસ્ત્રને વળગેલાં મેલના પુત્ર વચમાંથી અલગ થઈ જાય છે, “કાવ વાળમફ” અને તે વસ્ત્ર તદ્દન સ્વચ્છ થઈ જાય છે. અહીં “ચાવ” પદથી“સર્વતઃ પુરાઃ ઉછાને, સર્વતઃ પુદ્રા: વિદાયને सर्वतः पुद्गलाः परिविध्वस्यन्ते, सदा समितं पुद्गरा भिद्यन्ते, सदासमितं पुद्गल श्छिधन्ते, सदासमितं पुद्गलाः विधंसन्ते, परिविधंसन्ते, सदा समितं च तस्य वस्त्रस्य આત્મા સુતા ” ઈત્યાદિ પૂર્વોકત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે. તે તેન ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અપકર્મથી અલ્પવેદના પર્યન્તના વિશેષણવાળા જીવના કર્મ પુલનું છેદન, ભેદન આદિ થયા કરે છે અને તેમને આત્મા સુરૂપતા યુક્ત બને છે અને ઈટ, કાન્ત, પ્રિય આદિ રૂપે પરિણમતે રહે છે. એ આત્મા દુખરૂપે પરિણમત નથી. ભાવાર્થ-આ સૂત્રમાં શુદ્ધ વસ્ત્ર અને અશુદ્ધ વસ્ત્રના દૃષ્ટાન્ડ દ્વારા સૂત્રકારે એ વાત સમજાવી છે કે જેમ શુદ્ધ વસ્ત્ર મેલું થઈ જાય છે, તેજ પ્રમાણે મહાકર્મ આદિથી યુક્ત જીવ પણ વેગ અને કષાયોથી યુક્ત હોવાને કારણે કર્મરૂપ પરિણમનને યોગ્ય પુદ્ગલ દ્રવ્યનું-કાશ્મણ વર્ગણાઓનું સમસ્ત દિશાઓમાંથી (આત્મપ્રદેશ દ્વારા) આકર્ષણ કરતા રહે છે અને કર્મબંધ બાંધતો રહે છે, તેનું શરીર પણ અશુભરૂપે પરિણમતું રહે છે-એટલે કે તેની માનસિક વાચનિક અને કાયિક ક્રિયાઓ અશુભ રૂપે જ ચાલતી રહે છે. તે કારણે તે પ્રત્યેક સમયે કર્મોને બંધ કરતો રહે છે. એવાં જીવને સૂત્રકારે અશુદ્ધ વસ્ત્રની ઉપમા આપી છે. જેવી રીતે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, એ જ પ્રમાણે જીવ (આત્મા) પણ મૂળ તે શુદ્ધ જ હતા. જેવી રીતે વપર ધીરે ધીરે રજ, મેલ આદિ જમા થવાથી વસ્ત્ર મલિન થઈ જાય છે, એવી જ રીતે શુદ્ધ આત્મા પણ રાગ 2ષ આદિને કારણે કર્મબંધન આદિથી જકડાતે રહે છે. અનાદિ કાળથી પોતાની જ ભલથી તે અજ્ઞાની બનીને પર પદાથોમાં આસક્ત બને છે. તેથી મળ જે શુદ્ધ હતે એ આત્મા ક્રમે ક્રમે અશુદ્ધ અને અબુદ્ધ બને છે. જેવી રીતે મલિન વસ્ત્રને ધોઈને શુદ્ધ કરી શકાય છે એ જ પ્રમાણે પિતાના પુરુષાર્થથી કર્મરૂપી મલને જોઈ જોઈને આત્મા પણ તેના મૂળ શુદ્ધ સ્વરૂપમાં આવી શકે છે. જેમ મલિન વાને સાફ કરવાની પ્રક્રિયા દ્વારા મૂળ રૂપમાં લાવી શકાય છે, એવી જ રીતે આત્મા પણ શુદ્ધ થઈ શકે છે. v સૂત્ર ૧ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ જીવ કે કર્મ કા નિરૂપણ જીવકર્મવતવ્યતા(वत्थस्स णं भंते ।) इत्यादि સૂત્રાર્થ–(વસ્થ૪ i મતે ! જોવો કિં પુરાણા વીરા ) હે ભદન્ત ! વસ્ત્રનાં પુદ્ગલેને જે ઉપચય થાય છે તે શું પ્રાગથી થાય છે, કે સ્વાભાવિક રૂપે થાય છે? (ચમા !) હે ગૌતમ ! ( જar વિ વીરા વિ) પ્રગથી–પુરુષ પ્રયનથી પણ થાય છે અને સ્વાભાવિક રૂપે પણ થાય છે. ( जहा गं भंते ! वत्थस्स णं पोग्गलोवचये पयोगसा वि वीससा वि, तहाणं જીવાdi mોરng જિં ચોરાણા વીતરા) હે ભદન્ત ! જેમ વસ્ત્રનાં પુદ્રને ઉપચય પ્રયોગથી પણ થાય છે અને સ્વાભાવિક રૂપે પણ થાય છે? ( જોગમ! જોવા નો વીણ) હે ગૌતમ ! જેનાં કર્મને ઉપચય પ્રયોગથી જ થાય છે, સ્વાભાવિક રૂપે થતા નથી. (moi.) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છો કે જીવોને કમને જે ઉપચય થાય છે તે પ્રોગથી જ થાય છે, સ્વાભાવિક રૂપે થતું નથી ? (!) હે ગૌતમ ! (કatળ સિવિશે gોને guત્ત તંg) જીનાં નીચે પ્રમાણે ત્રણ પ્રયોગ કહ્યા છે–(મળgોને, ઘgવોને, વાદ ओगे, इच्चेएणं तिविहेणं पओगेणं जीवाणं कम्मोवचये पओगसा णो वीससा) મનઃપ્રાગ, વચનપ્રયોગ અને કાયપ્રોગ, આ ત્રણ પ્રકારના પ્રયોગથી ( વ્યાપારેથી-પ્રવૃત્તિઓથી) જીને કમને ઉપચય થતો હોય છે. તે કારણે મેં એવું કહ્યું છે કે જેને કર્મને ઉપચય પ્રગથી થાય છે, સ્વાભાવિક રૂપે થતું નથી. (ઘર્ષ પંવિંચિ તિવિષે કોને માળિચવે) એજ પ્રમાણે સમસ્ત પંચેન્દ્રિય જીના ત્રણ પ્રકારના પ્રયાગ સમજવા. (પુત્રવીવાર વિદેof gવ નાવ વરણારૂચા ) પૃથ્વીકાયિક છેને એક જ પ્રકારને પ્રગ-કાયDગ હોય છે. વનસ્પતિકાય પર્યન્તના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. (વિૐિવિચાi સુવિ શો Tv ) દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યાના વિકસેન્દ્રિય અને બે પ્રવેગ કહ્યા છે. (રંગ) જેવાં કે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ (, જાગોને ૨ )(૧) વચન પ્રયોગ અને (૨) કાયપ્રગ. ( gri સુવિળે પળો જોવા મોર ળો વીણા) આ બે પ્રયોગથી વિકલેન્દ્રિય જીને કમને ઉપચય થાય છે. તેથી સ્વાભાવિક રૂપે તેમને કમને ઉપચય થત નથી. (જે તેજ કાચ નો વીસા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીને પ્રયોગથી કર્મને ઉપચય થાય છે, સ્વાભાવિક રૂપે થતું નથી. (g sો પોળો-નાર માળિયા) આ રીતે જે જીવના જે પ્રયોગ હોય, તે પ્રયોગથી તે જીવ કર્મને ઉપચય કરે છે. વૈમાનિક દેવ પર્યન્તના જીવોના વિષયમાં પણ એમ જ સમજવું. ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં વરુના પુલ પચયના દૃષ્ટાન્ત દ્વારા જીવ અને કર્મ પુદ્ગલેના ઉપચયનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (વસ્થ = અંતે ! પોષાઢોવર વિં પોતાના વલણ?) હે ભદન્ત! વસ્ત્રના પુતલેને જે ઉપચય (જમાવટ, વૃદ્ધિ) થાય છે, તે શું પ્રયોગથી (પુરુષ પ્રયત્નથી) થાય છે, કે સ્વાભાવિક રીતે થાય છે? એટલે કે પુરુષ પ્રયન વિના થાય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–(જેમા ! પોતાના વિ જીરના વિ) હે ગૌતમ ! વસ્ત્રનાં પુલને જે ઉપચય થાય છે તે પ્રયોગથી પુરુષાદિની પ્રવૃત્તિથી) પણ થાય છે અને સ્વાભાવિક રીતે પણ થાય છે, એટલે કે પુરુષાદિની પ્રવૃત્તિ વિના પણ થાય છે. ગૌતમ સ્વામી જીનાં પાપચયના વિષયમાં એ પ્રશ્ન કરે છે કે (ક મંડે ! વતથગાઢોર મનસા વિ વીસા વિ) હે ભદન્ત ! જેવી રીતે વનાં પુદ્ગલેને ઉપચય પ્રાગથી પણ થાય છે અને પ્રાગ વિના સ્વાભાવિક રીતે પણ થાય છે, ( તહળે નવા વરણ ઈ વોરા ધારણા) એ જ પ્રમાણે શું જીનાં પુલેને ઉપચય પ્રોગથી પણ થાય છે અને સ્વાભાવિક રીતે (પ્રાગ વિના) પણ થાય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોયા!) હે ગૌતમ! (જગાણા નો વરસા) જીવાને કમને જે ઉપચય થાય છે તે પ્રયોગથી (પુરુષાદિના વ્યાપારથી ) જ થાય છે, સ્વાભાવિક રીતે થતું નથી. જે સ્વભાવથી જ જીને કર્મ પુદ્ગલેને ઉપચય થાય છે એમ માનવામાં આવે તે અગિ જીને પણ કર્મબંધ થવાની વાત સ્વીકારવી પડશે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે તેણે જેનેoi) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જેને કર્મને ઉપચય પ્રગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી? ઉત્તર—( Tોચમા !) હે ગૌતમ! (નીવાળું સિવિ જમોને ઇજા ) જીના ત્રણ પ્રકારના પ્રવેગ કહ્યા છે-“સંગહા” જે આ પ્રમાણે છે – (માવજે, વરને, વાવાઝો)-(૧) મનપ્રયોગ-માનસિક શુભાશુભ ચિન્તન આદિ વિચાર, (૨) વચનપ્રયોગ–શબ્દોચ્ચારણ આદિ રૂપ વ્યાપાર, અને (૩) કાયપ્રગ-શારીરિક ચેષ્ટા, મારપીટ આદિ રૂ૫ શારીરિ વ્યાપાર (इच्चेएणं तिविहेण पओगेण जीवाण कम्मोवचए पओगसा णो वीससा) ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના પ્રયોગથી જીવોને કર્મોપચય થાય છે. તેથી આ કર્મોપચયના ( કમબંધના) કારણ રૂપ જીવના એ ત્રિવિધ પ્રવેગ ગણાય છે. તેથી જ એવું કહ્યું છે કે કપચય પ્રાગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. (gવું નહિં પંવિઢિયાળ તિવિ કોને માળિય) એજ પ્રમાણે બધાં પંચે. ન્દ્રિય જીવોનાં પણું એજ ત્રણ પ્રયોગ હોય છે. (પુઢીયાળ વિદે gો ) પૃથ્વીકાયિક જીવને એક કામપ્રવેગ જ હોય છે. તેઓ તે પ્રયોગ દ્વારા જ કર્મોપચય કરે છે. (gવં નાવ વારસારૃાળ) એ જ પ્રમાણે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ એકેનિદ્રય જીને પણ ફક્ત એક જ પ્રગ–કાયપ્રયોગ હોય છે, અને તેઓ કાયપ્રયોગથી જ કમેપચય કરતા રહે છે. (વિવિચાઈ સુવિ પોતે ઇત્ત ) તીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય, એ વિકલન્દ્રિય, જીના બે પગ હોય છે. “રંડા” જેવાં કે (વરૂપો, જાયgો)-(૧) વચનપ્રવેગ અને કાયપ્રયાગ. ( રૂoi દુષિi vમોનેoi મોવર યોજના, સો વીસા) તે બે પ્રકારના પ્રયોગોથી વિકસેન્દ્રિય જીવો કર્મોપચય કરે છે. તેથી તેમને કર્મોપચય પ્રયોગથી જ થાય છે, પ્રયાગ વિના ( સ્વાભાવિક રીતે) થતું નથી. (સે નાવ નો વરસા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીને જે કર્મોપચય થાય છે તે પ્રચાગ દ્વારા થાય છે, સ્વાભાવિક રીતે (પ્રોગ વિના) થતો નથી. (ર્વ નg નો જમોનો નાર રેમાળિયા) એજ પ્રમાણે જે જીવના જે પ્રયોગ હોય છે તે પ્રયોગ દ્વારા જ તે કર્મોપચય કરે છે-કર્મબંધ કરે છે. એટલે કે માનસિક, કાયિક અથવા વાચિક, જે પ્રકારને જીવને પ્રવેગ (વ્યાપાર) હોય તે પ્રકારના પ્રાગ દ્વારા જીવ કર્મને બંધ કરતે રહે છે. એ જ પ્રમાણે વૈમાનિક દેવે પર્વતના છ વિષે સમજવું. અહીં “યાવત્ ) પદથી નાર, અસુરકુમારે, વનવ્યન્તરે અને તિષિક દેવોને ગ્રહણ કરવામાં આવ્યા છે. સૂત્ર ૨ // કર્મ પુદ્ગલ કે ઉપચય કા નિરૂપણ (વસ્થ૪ મતે !) ઈત્યાદિ– સૂત્રાથ-(વથરસ i મતે ! પોઢોવર સાફ, સાવલિg, સાd isઝવષિણ બળારૂણ સગવતિg, ગળાફ કનવલિg) હે ભદન્ત ! વસ્ત્રનાં ફલેને જે ઉપચય થાય છે, તે શું આદિ (આદિયુક્ત) સાન્ત (અન્તયુક્ત) હોય છે? કે સાદિ અનંત હેય છે? કે અનાદિ સાન્ત હોય છે? કે અનાદિ અનંત હોય છે ? | (mોય !) હે ગૌતમ ! (વસ્થ વITોવાણ સારૂ લાગવાણ, ના શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ સાચ્છુ બાવત્તિ, નો અળા સપત્તિ, ળા અળાÇ અવનત્તિ૫) વસ્ત્રનાં પુદ્ગલાના જે ઉપચય થાય છે તે સાદિ સાન્ત હેાય છે, સાદિ અનંત હાતા નથી અનાદિ સાન્ત હોતા નથી અને અનાદિ અનંત પણ હાતા નથી. (જ્ઞદ્દાળ મને ! arera पोग्लोवचये साइए सपज्जवसिए, जो साइए अपज्जवसिए, जो अणाइए અપન્ગવત્તિ, તાળ ગોવાળ' માોવષર્ પુજ્જા ) હે ભદ્દન્ત ! જેવી રીતે વસ્ત્રનાં પુદ્ગલેાના ઉપચય સાદિ સાન્ત હાય છે, સાઢિ અનત હોતા નથી, અનાદિ સાન્ત હોતા નથી અને અનાદિ અનંત હાતા નથી, એજ પ્રમાણે શું જીવાનાં પુલેાને ઉપચય પણ સાદિ સાન્ત હાય છે? શું તે સાદિ અનન્ત, અનાદિ સાન્ત અને અનાદિ અનંત હાતા નથી ? (નોયમા !) હે ગૌતમ ! (અથૅત્ત કૂચાળ ઝોયાન મોવર્સાÇસવત્તિપ્ ) હે ગૌતમ ! કેટલાક જીવે એવાં હાય છે કે તેમના કર્માપચય સાદિ સાન્ત હાય છે, ( અર્થેનચાળ અળારૂC_સજ્ઞલિક્) કેટલાક જીવેાના કર્મોપચય અનાદિ સાન્ત હાય છે, ( સ્થાનં ગળાફÇ અવજ્ઞત્તિવ્ ) કેટલાક જીવાના કર્મોપચય અનાદિ અનંત હાય છે, (નો ચેવળ ગોવાળ માત્રષણ સારૂÇ અન્નત્તિ) પણ એવા કાઇ પણ જીવ નથી કે જેને પિચય સાદિ અને અનંત હાય. ( સે કેળઢેળ′૦) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહેા છે ? ( ગોચના ! ) ગૌતમ ! ( ચિાનવિચરણ મ્મોવષર્ સાર સવ( જ્ઞસિક્ ) અય્યપથિક બંધકનેા-૧૧ માં, આરમાં અને તેરમાં સ્થાનવ જીવના કર્મોપચય સાદિ અને સાન્ત હોય છે. ( મસિદ્ધિચસોવષ ગળાકુસન્નત્તિર્ ) ભવસિદ્ધિક જીવના કર્મોપચય અનાદિ સાન્ત હોય છે. ( અમલિન્દ્રિયપ્ત મોવષર્ બળારૂÇ અવનત્તિપ્) અભયસિદ્ધિક જીવના કર્મીચય અનાદિ અનંત હાય છે. (સે તે3ળનોયમા! વઘુન્નરૂ) હૈ ગૌતમ ! તે કારણે મે એવુ કહ્યુ છે કે ( અર્થેયાળનીયાળ) કેટલાક જીવાના ( મોવ૨૬ ) કોપચય ( જ્ઞા॰ નો ચૈત્ર ન નીવાળ* જન્મોત્ર સાર્ઘ અજ્ઞત્તિ૬) સાદિ સાન્ત હાય છે, કેટલાક જીવાના કર્માંપચય અનાદિ સન્તિ હોય છે અને કેટલાક જીવાનેા કર્માંપચય અનાદિ અનંત હાય છે. પરંતુ એક પણ એવા જીવ નથી હોતા કે જેના કઔપચય સાદિ અનંત હાય. (વચ્ચે ન મતે ત્રિ સાણસ સિદ્૨કમળો) હે ભદન્ત ! વા સાઢિ ( આદિથી યુક્ત ) સાન્ત ( અન્તથી યુક્ત ) છે, કે સાદિ અનંત છે ? અથવા અનાદિ સાન્ત છે, કે અનાદિ અનંત છે ? શું વસ્ત્રને આ ચારે ભગ ( વિકલ્પા ) લાગુ પડે છે ? ( (નોયમા ! વથે સારૂ સવજ્ઞત્તિ, બન્નેત્તા તિત્રિવિઙિલેફેચન્ના)& ગૌતમ ! વસ્ત્ર આદિ સાન્ત છે, બાકીના ત્રણે ભગના અસ્વીકાર થયા સમજવે એટલે કે વસ્ત્ર સાદિ અનંત નથી, અનાદિ સાન્ત નથી અને અનાદિ અનંત નથી. ( जहाणं भंते ! वत्थे साइए सपज्जवसिए, णो साइए अपज्जवसिए, जो अाइए सपज्जवसिए, णो अणाइए अपज्जवसिए - तहाणं जीवाणं किं साइया सपનલિયા ? રકમનો પુચ્છા) હે ભદન્ત ! જેમ વસ્ત્ર_સાદિ સાન્ત છે, તે સાદિ અનંત નથી, તે અનાદિ સાન્ત નથી અને અનાદિ અનંત પણ નથી. એજ પ્રમાણે શુ જીવે પણ સાદિ સાન્ત છે ? શું જીવા સાદિ અનંત, અનાદિ સાન્ત અને અનાદિ અનંત નથી ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ (શોચમા ! ) હે ગૌતમ ! (અસ્થેા સાચા સવજ્ઞલિચા, વારિ વિ માળિચવા ) કેટલાક જીવો સાદિ સાન્ત હાય છે, કેટલાક જીવો સાદિ અનંત હાય છે, કેટલાક જીવા અનાદિ સાન્ત હાય છે અને કેટલાક જીવો અનાદિ અનંત હોય છે. આ રીતે અહીં ચારે ભંગ (વિકલ્પે ) કહેવા જોઇએ. ( લે કેળāળ' ?) હે ભદન્ત ! આપ શા કારણે એવુ' કહેા છે ? ( गोयमा ! नेरइया तिरिक्खजोणिया मणुस्सा देवा गइमागई पडुच्च साइया सपज्जवसिया, सिद्धा गई पडुच्च साइया अपज्जवासया, भवसिद्धिया लद्धिं पडुच्च अणाइया सपज्जवसिया, अभवसिद्धिया संसारं पडुच्च अणाइया अपज्जवसिया લે તેળટૂડેન' ) હે ગૌતમ ! નારકા, તિય ચા, મનુષ્યા અને દેવગતિના જીવાને નારક માઢિ ગતિમાં આવવાને કારણે સાદિક કહ્યા છે અને નારક આિ ગતિમાંથી તેઓ નીકળવાના હેાવાથી તેમને સાન્ત કહ્યા છે. સિદ્ધ જીવ સિદ્ધ ગતિની અપેક્ષાએ સાદિ અનંત છે, ભસિદ્ધિક જીવ લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાન્ત છે અને અભવસિદ્ધિક જીવ સંસારની અપેક્ષાએ અનાદિ અનત છે. હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે. ટીકા જીવાનાં કપુદ્ગલેાપચયની સાદિ સાન્તતા આદિનું સૂત્રકારે વજ્રનાં પુદ્ગલેપચયના દૃષ્ટાન્ત દ્વારા આ સૂત્રમાં નિરૂપણ કર્યુ છે, અને જીવાનાં ક પુદ્રલાપચયમાં રહેલી વિશેષતાનું આ સૂત્રમાં નિરૂપણ કર્યું છે. ・ ગૌતમ સ્વામીના પ્રશ્ન-(વત્યક્ષ નં મતે ! વોહોત્રવધુ સાચ સર હુન્નરશિપ ?) હે ભદન્ત ! વસ્રનાં પુદ્ગલેને ઉપચય ( વૃદ્ધિ, જમાવ ) શુ સાદિ સાન્ત હાય છે ? અથવા ( સાર ઍપન્નત્તિ ? ) સાદિ અનંત હાય છે? અથવા ( બળાઇ સવજ્ઞત્તિવ્ ?) અનાદિ સાન્ત હોય છે ? , અથવા ( અળરૂણ ગવજ્ઞક્ષિણ ?) અનાદિ અનંત હાય છે ? ( સાદિ એટલે આદિ ( પ્રારંભ ) સહિત અને ‘ સપસિત અથવા સાન્ત' એટલે અન્ત સહિત, ( અપ વસિત ’એટલે અન્ત રહિત ) અહીં વસનાં પુલા પચયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ ઉપર મુજબ ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછ્યા છે. હવે તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે— શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ (જોયમા ! વરદાન of વોરાટોવચ સારૂ સાવલિg) હે ગૌતમ! વસ્ત્રનાં પુત્રને ઉપચય (વૃદ્ધિ) સાદિ સાન્ત હોય છે. (જે સારા અપાવgિ ) તે સાદી અનંત હોતો નથી. ( ળો અgg ) તે સાદિ અનંત હોતો નથી, ( જે કળારૂણ સપાવર) તે અનાદિ સાન્ત હેતે નથી, (જો ગળાફા જાનવર) તે અનાદિ અનંત પણ હોતું નથી. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વસને પલેપચય પ્રારંભથી યુક્ત હોય છે, તેથી તેને સાદિ કહ્યો છે. ભવિષ્યમાં તેને નાશ થતો હોય છે, તેથી તેને સાન્ત કહ્યો છે. તેને પ્રારંભ થયા પછી તે શાશ્વત (નિત્ય) રૂપે રહેતા નથી તેથી તેને સાદિ અનંત કહ્યો નથી. તે પુત્રલેપને અનાદિ સાન્ત એ કારણે કહ્યું નથી કે વસ્ત્રમાં તે પુદ્ગલપચયનો પ્રારંભ થયેલ છે. તેને અનાદિ અનંત કહ્યું નથી કારણ કે તે પ્રારંભ સહિત અને અન્ત સહિત છે. ૌતમ સ્વામી હવે બીજો પ્રશ્ન પૂછે છે–(sgri મંતે ! વરસ વના વર સાક્ષર સારવા) હે ભદન્ત ! જેમ વસ્ત્રનાં પુદ્ગલેને ઉપચય સાદિ સાન્ત હોય છે, (જો તારૂણ અવનવણ) સાદિ અનંત હોતું નથી, (નો સારૂ રાવલ) અનાદિ સાન્ત હોતે નથી, અને (ળો માણા - કાવલિ) અનાદિ અનંત હોતી નથી, (તહાળું નીવાળ બ્લોવવા પુરા) એજ પ્રમાણે ના કર્મોપચય (કર્મબંધ) વિષે પણ હું એજ જાણવા માગું છું કે શું અને કર્મોપચય સાદિ સાત હોય છે? શું તે સાદિ અનંત હેતે નથી? શું તે અનાદિ સાન્ત હેતે નથી? શું તે અનાદિ અનંત હેતે નથી? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો મા ” હે ગૌતમ! વસ્ત્રનાં પગલે પચય કરતાં જીના કર્મબંધમાં નીચે પ્રમાણે વિશેષતા છે– (ગધેયા નીવા વગોવવા aigg સTઝવકિપ) કેટલાક છે એવાં હોય છે કે તેમને કર્મોપચય (કર્મબંધ) સાદિ અને સાન્ત હોય છે. જો કે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦ર Page #317 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્તની દૃષ્ટિએ તૈા સમસ્ત જીવેાના કર્માપચયને ( ક`બધને ) અનાદિ કહ્યો છે, કારણ કે ક'ખ'ધને સાદ્ધિ (પ્રારંભ યુક્ત) માનવામાં અનેક માધા રહેલ છે. સૌથી મેાટી ખાધા તે એ નડે છે કે કર્માંધને જો સાદિ (પ્રારભ સહિત ) માનવામાં આવે તે એ ક`બધ થયા પહેલાં જીવને બિલકુલ સિદ્ધ સમાન માનવા પડશે અને જો એ વાત માની લેવામાં આવે તે એ સ્થિતિમાં કમ 'ધ કેવી રીતે સભવી શકે ? કારણ કે કર્મબંધના કારણરૂપ મિથ્યાત્વ અને અવિરતિને તે તેમનામાં અભાવ હાય છે. છતાં પશુ “ ત્યાં કમબંધ થાય છે, ” એવું કહેવામાં આવે તે સિદ્ધોમાં પશુ ક બંધ સ્વીકારવા પડે; પણ એવું બનતું નથી તેથી સામાન્ય રીતે એવી માન્યતા છે કે જીરાની સાથે કર્મોના બંધ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. પરંતુ અહીં જે કર્મ બંધને ‘સાદિ’કહેવામાં આવેલે છે તે કેાઈ કમ પ્રકૃતિના બધની અપેક્ષાએ જ કહેલ છે. જેમ કે જે જીવને આગલા ગુણસ્થાનામાં જે કમ પ્રકૃતિના બંધ હાતા નથી, તે જીત્ર ો પછીના ગુરુસ્થાના પર ચડે છે તે તેને તે પ્રકૃતિના ખંધ થઇ જાય છે, તે દૃષ્ટિએ તે બંધને સાદિ માનવામાં આવેલ છે. જ્યારે જીવ તે સ્થાનથી નીચે ઉતરી જાય છે ત્યારે તે પ્રકૃતિના ખધ તેને છૂટી જાય છે, તેથી તેને અન્ત આવી જાય છે, તે કારણે તે કર્માંધ સાદ્રિ અને સાન્ત હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાક જીવોના કર્મ બંધરૂપ સુંદૂગલાપચયને સાદિ સાન્ત કહેલ છે આ વિષયનું સૂત્રકારે પહેલાં વધારે સ્પષ્ટીકરણ કરેલું છે, તેથી અહીં તેનું વધુ પિષ્ટપેષણ કર્યું નથી. એ જ કારણે ( અર્થેયાળું ગીવાળ જોવવદ્ સાહ્નવજ્ઞપ્તિ) કેટલાક જીવોને સાદિ સાન્ત કહ્યા છે. ( બન્થેનચાળ નીવાળ અળાŽપ સજ્ઞત્તિવ્ ) કેટલાક જીવો એવાં હાય છે કે જેમને કખ ધરૂપ પુદગલાપચય અનાદિ હોવા છતાં સાન્ત ( પ્રારંભ સહિત ) હાય છે. એવાં જીવે ( અન્તરાત્માએ ) સમ્યગ્દષ્ટિ હોય છે. ( સ્થળચાળ કાળાÇગવજ્ઞસિક્) કેટલાંક જીવા એવા હાય છે કે જેમના કમ બધ રૂપ પુદ્ગલાપચય અનાદ્દિ અને અનંત હોય છે. એવાં જીવો અભવ્ય શ્રેણિના હાય છે. પરંતુ ( નો ચેવ હું નીવાનું મોટરસાર વજ્ઞક્ષિણ ) કાઈ પણ જીવ એવાં હાતા નથી કે જેમના કર્માંપચય સાદિ અને અનત હાય, કારણ કે આ પ્રકારની માન્યતાના સ્વીકારથી મુક્તિના અભાવને સ્વીકા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ ર પડશે. હવે આ વિષયના વધારે સ્પષ્ટીકરણને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે – (a mi ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક જીવોને કર્મોપચય સાદિ સાન્ત હોય છે, કેટલાક જીવોને કર્મોપચય અનાદિ સાત હોય છે અને કેટલાક જીવોને કપચય અનાદિ અનંત હોય છે, પણ કેઈ પણ જીવને કર્મોપચય સાદિ અનંત હેતે નથી ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોચમા !) હે ગૌતમ! (ફરિયાવહિયવંય મોડાણ સારૂણ સપનવસિર) જે કર્મબંધ યોગને કારણે જ થાય છે, કષાયને કારણે થતું નથી, એવાં કર્મબંધને “અર્યાપથિક બંધ ” કહે છે. એ પ્રકારના અર્યાપથિક કર્મને બંધ કરનાર જીવને કર્મોપચય સાદિ અને સાત હોય છે. જેમકે–અગિયાર, બાર અને તેરમાં ગુણ સ્થાને રહેલો જીવ આ પ્રકારનું હોય છે, એટલે કે તે જીવને કર્મોપચય સાદિ અને સાન્ત હોય છે. તેને સાદિ કહેવાનું કારણ એ છે કે જીવ આ કર્મબંધ નીચેનાં ગુણસ્થાનમાં રહે ત્યારે બાંધતે નથી, કારણ કે નીચેનાં ગુણસ્થાનમાં કષાયને સદૂભાવ રહે છે તેથી અબદ્ધ પૂર્વ (પૂર્વે નહીં બંધાચેલે) હેવાને કારણે આ કર્મ બંધને સાદિ (પ્રારંભ યુક્ત) કહ્યો છે. અાગી અવસ્થામાં એટલે કે ચૌદમાં ગુણસ્થાને ચડી જવાથી અથવા શ્રેણિથી નીચે ઉતરતા તેને બંધ છૂટી જાય છે, તે કારણે તેને સાન્ત (અન્ત સહિત) માને છે. કર્મબંધને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે (નો પરિપતા છું અનુમil વાચશો હરિ) પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એ બને બંધ યોગથી થાય છે, અને સ્થિતિબંધ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. આ રીતે કર્મબંધનાં મુખ્ય બે કારણ છે – (૧) વેગ અને (૨) કષાય. જે કર્મબંધ ગમનાગમન આદિ ક્રિયાઓને કારણે થાય છે તે કમબંધને અર્યાપથિક કર્મબંધ કહે છે, અને એવાં કર્મને બાંધનાર જીવને ઐર્યાપથિક બંધક કહ્યો છે. દસમાં ગુણસ્થાન સુધી જ કષાયને સદ્ભાવ કહ્યો છે, ત્યાર પછીનાં ગુણસ્થાનમાં કષાયનો અભાવ હોય છે પણ યોગને સભાવ હોય છે. અગિયારમાં ગુણસ્થાનમાં કષાય બિલકુલ ઉપશાન્ત રહે છે. તેથી ત્યાં તે નહીં જેવી જ હોય છે. ત્યાં જે કર્મ પ્રકૃતિને બંધ થશે તે અપૂર્વ હશે. એજ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે બારમાં ગુણસ્થાનમાં પણ કષાયેની ક્ષીણતા થઈ જવાને કારણે જે કર્મબંધ થશે તે પણ અપૂર્વ જ હશે અને યોગનિમિત્તક જ હશે એટલે કે શરીરજન્ય કે વાણીજન્ય જ હશે. આ કારણે આ કમબંધમાં સાદિતા (પ્રારંભ યુકતતા) બતાવી છે. અને જ્યારે એ જ આત્મા તેરમાં ગુણસ્થાનેથી ચૌદમાં ગુણસ્થાને ચડી જશે, અથવા અગિયારમાં ગુણસ્થાનેથી નીચેની શ્રેણિના ગુણ સ્થાને ઉતરી જશે, ત્યારે તે બાંધેલા કર્મને અંત આવી જશે. તે કારણે તેમાં સપર્યવસિતતા ( સાન્તતા-અન્ત યુતતા ) બતાવી છે. તે કારણે એવું કહ્યું છે કે “કેટલાક જીવોને કર્મબંધ સાદિ અને સાન્ત હોય છે. ” (મસિદ્ધિયક્ષ જોવા ગળાફર સાવલિg) જે જીવને એક ભવમાં અથવા અનેક ભવમાં સિદ્ધિની પ્રાપ્તિ થવાની હોય એવા જીવને “ભવસિદ્ધિક કહે છે. ભવસિદ્ધિક-ભવ્ય-જીવને જે કર્મોપચય હોય છે તે અનાદિ હોવા છતાં પણ સાન્ત (અન્ત સહિત) હોય છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી તેના આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થયો નથી ત્યાં સુધી કમબંધ અનાવિ છે, પણ સમ્યગ્દર્શન પ્રકટ થતાં જ ચારિત્રની પ્રાપ્તિ થઈ જવાથી તેને તે કર્મન) નાશ કરીને તે ક્ષે જાય છે, તે કારણે તે જીવને કર્મબંધ અનાદિ હોવા છતાં પણ સાત (અન્ત સહિત ) કહ્યો છે. (અમરસિદ્ધિયક્ષ જોવા મળr. Eg 1પકાવતિ) જે જીવને કઈ પણ ભવમાં મેક્ષની પ્રાપ્તિ થતી નથી એવાં અભવ્ય જીવને કર્મબંધ (કર્મોપચય) અનાદિ હોવા છતાં અનંત કહ્યો છે. (से तेणठेणं गोयमा ! एवं बुन्चइ अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साइए० णो જે જે વાવવા સાફા અનવસિર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક જીવોને કર્મોપચય સાદિ સાન્ત કેય છે, કેટલાકને અનાદિ, સાન્ત હોય છે અને કેટલાકને અનાદિ અનંત હોય છે, પરંતુ કેઈ પણ જીવનો કપચય સાદિ અને અનંત હોતે નથી. ૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હું વધે ને ! રવિંદ રાણા કાવલિ, વામનો ) હે ભદન્ત ! શું વસ્ત્ર સાદિ સાત હોય છે? કે સાદિ અનંત હોય છે? કે અનાદિ સાત હેાય છે? કે અનાદિ અનંત હોય છે? વસ્ત્રના વિષે આ પ્રકારના ચાર ભંગ (વિક) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછયા. તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(7ોચમા !) હે ગૌતમ ! (ાથે પણ સગવતિg ) વસ્ત્ર સાદિ સાન્ત હોય છે, (કવોલા સિન્નિ fa કિરદા) તે સાદિ અનંત હોતું નથી, અનાદિ સાન્ત હેતુ નથી અને અનાદિ અનંત પણ હતું નથી. આ રીતે બાકીના ત્રણ વિકલને નકારાત્મક જવાબ આપે છે હવે એ જ દૃષ્ટાન્તને આધારે ગૌતમ સ્વામી ના વિષયમાં નીચેના પ્રશ્ન પૂછે છે– (મતે ! વળે સારૂ સરજ્ઞવનિg) હે ભદન્ત ! જેમ આપે વસ્ત્રને સાદિ અને સાન્ત કહ્યું છે, (નો સારૂણ અવજવલિg ) સાદિ અનંત કહ્યું નથી, (ળો બળારૂપ સજsઝવવિઘ) અનાદિ સાત કહ્યું નથી, અને (નો કળારૂપ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ જાનવર) અનાદિ અનંત કહ્યું નથી, (તણા નવા રૂચા વરિયા, જરૂinો પુછા) એજ પ્રમાણે શું છે પણ માત્ર સાદિ સાન્ત જ છે? શું તેઓ સાદિ અનંત નથી ? શું તેઓ અનાદિ સાન્ત નથી? શું તેઓ અનાદિ અનંત નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુએ કહ્યું-(જોયા!) જેના વિષયમાં એવી વાત નથી. (સારૂ સારૂયા સજ્જવલિયા ) કેટલાક જી એવાં હોય છે કે જે સાદિ સાન્ત હોય છે, ( રારિ વિ માળિયકવા) કેટલાક જીવે એવાં હોય છે કે જે સાદિ અનંત હોય છે, કેટલાક જીવ એવા પણ હોય છે કે જે અનાદિ સાન્ત હોય છે, અને કેટલાક જીવો એવા હોય છે કે જે અનાદિ અનંત હોય છે. હવે છોના વિષયમાં આ પ્રકારનું પ્રતિપાદન સાંભળીને તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછે છે– ( i ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક જીવે સાદિ સાન્ત હોય છે, કેટલાક સાદિ અનંત હોય છે, કેટલાક અનાદિ સાન્ત હોય છે, અને કેટલાક અનાદિ અનંત હોય છે? ઉત્તર-(ચમા ! ને વિજિવના , મજુરત સેવા મારૂં પદુદા સારા સારાવરિચા) હે ગૌતમ ! નારક, તિર્યાનિક, મનુષ્ય અને દેવ, એ નરક આદિ ગતિમાં આવવાની અપેક્ષાએ સાદિ છે અને નરક આદિ ગતિ. ઓમાંથી નીકળવાની અપેક્ષાએ સાન્ત છે. તે સિદ્ધ ઘણું ઘણુજ સાફવા કાનવરિયા) સિદ્ધ ને સિદ્ધ ગતિની અપેક્ષાએ સાદિ અનંત માનવામાં આવેલા છે. (માસિદ્ધિા ત્રેિ પદુર અજાણ્યા સજsઝવણજા) ભાવસિદ્ધિક ભવ્ય જીને લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાન્ત કહ્યા છે, કારણ કે ભવ સિદ્ધિક જીની ભવ્યત્વ-લબ્ધિ સિદ્ધપદ પ્રાપ્ત કરતા જ દૂર થઈ જાય છે, તે રીતે વિચાર કરતા તેમને અનાદિ સાન્ત કહ્યા છે. ( જમવસિદ્ધિયા સંસારું વડુરવ અા અાવરિયા) જે અભવ્ય જ હોય છે તેઓ કદિ પણ સંસારને તરી જઈ શકતા નથી, તે કારણે સંસારની અપેક્ષાએ તેમને અનાદિ અનંત કા છે. (તે of) હે ગૌતમ ! ઉપર્યુક્ત કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક જ સાદિ સાન્ત હોય છે, ઈત્યાદિ. જો કે साई अपज्जवसिया सिद्धा न य नाम तीयकालम्मि, आसि कयावि सुण्णा सिद्धि सिद्धेहि सिद्धंते ॥ १॥ અહીં કોઈને એવી શંકા ઉદ્દભવી શકે કે આપ સિદ્ધ જીને સિદ્ધ ગતિની અપેક્ષાએ સાદિ અનંત કેવી રીતે કહે છે ? કારણ કે સિદ્ધાન્તમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ એવું કહ્યુ` છે કે ભૂતકાળમાં કદી પણ સિદ્ધગતિ સિદ્ધ જીવાથી રહિત રહી નથી. આ સિદ્ધાન્તના કથન અનુસાર તે સિદ્ધ જીવામાં સિદ્ધ ગતિની અપેક્ષાએ અનાદિ અનંતતા જ ઘટાવી શકાય છે—સાદિ અન તતા ઘટાવી શકાતી નથી. સમાધાન -સિદ્ધાન્તના આ કથન પ્રમાણે જો કે સિદ્ધોમાં સિદ્ધગતિની અપેક્ષાએ સાદિ અનંતતા ઘટાવી શકાતી નથી, પણ જેવી રીતે કાળને અનાદિ માન્યા છે અને તે કારણે તે કાળના પરિણમન રૂપ રાત અને દિવસ પશુ અનાદિ સિદ્ધ થાય છે, કારણ કે કાળ કદ્ર પણ રાત અને દિવસથી રહિત રહ્યો નથી. છતાં પણુ ઉત્પત્તિની અપેક્ષાએ જેમ રાત્રિ દિવસને સાઢિ કહેવામાં આવે છે, એજ પ્રમાણે નવિન સિદ્ધ જીવેની ઉત્પત્તિની અપેક્ષાએ સિદ્ધ જીવાને સાદિ અને અનંત કહ્યા છે. કહ્યું પણ છે કે— " सव्व साइ सरीरं न य नामाऽऽइमय देहभावो । कालाणाइत्तणओ जहा व राई दियाईणं ॥ १ ॥” " सव्वो साई सिद्धो न यादिमो विज्जइ तहा त च । सिद्धि सिद्धाय सया निदिट्ठा रोहपुच्छाए ॥ २ ॥ "} 99 ભાવા —કાળ અનાદિ છે, તે કારણે એવું કાઈ પણુ શરીર સ`ભવી શકતું નથી કે જે સૌથી પહેલું હાય! છતાં પણ “ શરીર સાદિ છે, ” એવુ' કહેવામાં આવે છે. રાતદિવસ વિષે પણ એવું જ સમજવુ. એટલે કે કોઇપણ રાત્રિદિવસ એવાં નથી કે જેને સૌથી પહેલા માની શકાય ! છતાં પણ રાત્રિ દિવસને સાદિ કહેલાં છે. એજ પ્રમાણે બ્રિદ્ધિ કાઇ પણ સમયે સિદ્ધોથી રહિત હાતી નથી. તે કારણે એવા નિશ્ચય કરી શકાતા નથી કે અમુક જીવ સૌથી પહેલેા સિદ્ધ થયા છે. છતાં પણ ઉત્પત્તિની અપેક્ષાએ સિદ્ધોને સાત્તિ અનત કહ્યા છે. એજ કારણે રાહક અણુગારના પ્રશ્નોમાં સિદ્ધિ અને સિદ્ધને અનાદિ પ્રકટ કરેલ છે. ।। સૂત્ર ૩ || કર્મ કે ભેદ ઔર ઉનકી સ્થિતિ કા નિરૂપણ કમ સ્થિતિ વક્તવ્યતા— “ જળ મતે ! મવાદીયો ” ઈત્યાદિ— સૂત્રાય —( જળ મતે ! મચડ્ડીગો વળત્તાઓ) હે ભદન્ત ! કમપ્રકૃતિએ કેટલા પ્રકારની કહી છે ? ( વોચમા ! ટૂ મચડ્ડીબો વળત્તાશો) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૦ Page #322 -------------------------------------------------------------------------- ________________ હિતમ! કમપ્રકૃતિઓ આઠ કહી છે ( સંજ્ઞા) તે આઠ પ્રકાર નીચે પ્રમાણે છે. ( બાનાવરજિન્સ, રિસાવાળા વાવ શંતરાર્થ) જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય. (બાળવાળનસ છું મતે ! મૂરત વરૂચ જારું ચંદ્ધિ FUત્તા ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મની બંધ સ્થિતિ કેટલા કાળ પર્વતની કહી છે? (નોમ !) હે ગૌતમ! (Hoળે તોમુહુરં વોળે વીસ સરોવરજોવાટો -તિન્નિા વારસદારું બાવા) જ્ઞાનાવરણીય કમની બંધસ્થિતિ જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછી) અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટની અપે. મા ( વધારેમાં વધારે) ત્રીસ સાગરોપમ કેડાકેડી કાળની કહી છે. તથા તેને આબાધાકાળ ( કર્મબંધ થયા પછી કમ ઉદયમાં ન આવે ત્યાં સુધીનો કાળ) ત્રણ હજાર વર્ષનો કહ્યો છે. (વાળિયા િવનિઓ) તથા આધાકાળ સિવાયની જે કર્મ સ્થિતિ છે તેને કર્મનિષેક કહે છે. (gવં રિtir ) એજ પ્રમાણે દર્શનાવરણીય કર્મના વિષયમાં પણ સમજવું. (તો મચાવશોળે જ જાણાવળ) વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ અકષાય આત્માની અપેક્ષાએ બે સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મના જેટલી જ–ત્રીસ કેડાડી સાગરોપમની છે. (રોળિÉ Homi અંતમુહૂર્ત સોળે સત્તરિણામોવમોઢાડી) મેહનીય કર્મની બંધસ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહૂતની અને વધારેમાં વધારે ૭૦ કેડીકેડી સાગરોપની છે. ( પત્ત ૨ વાર સાર – વદૂળિયા જન્મ૬િ નિલેશ ) તેને આબાધકાલ ૭૦૦૦ વર્ષ છે. તે આબાધકાળ સિવાયની જે કમસ્થિતિ છે તે તેને કર્મનિષેક (કમવેદનાને કાળ) છે. (आउगं जहण्णेण अंतोमुहुत्तं उकोसेणं तेत्तीस सागरोवमाणि पुव्वकोडितिभागो સાવા, બાવાદૂળિયા વAદિર નિર્ણયો ) આયુકમની સ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહૂર્તની અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમની છે, અને તેને આબાધકાળ પૂર્વ કેટિના ત્રીજા ભાગ જેટલે છે, તે આબાધકાળ સિવાયની જે કર્મ સ્થિતિ છે, તે તેને કર્મનિષેક (કમવેદનને કાળ) છે. (नाम-गोयाणं जहण्गेणं अट्ठमुहुत्ता, उक्कोसेण वीसं सागरोवमकोडाकोडीओ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ दोणि य वाससहस्साणि अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेओ अंतराइयं કહા જાળવળિગં) નામકર્મ અને ગોત્રકમની સ્થિતિ ઓછામાં ઓછી આઠ મહર્તાની અને વધારેમાં વધારે ૨૦ કડાકોડી સાગરોપમની છે. તેમને આબાધકાળ બે હજાર વર્ષને છે, આ આબાધકાળ સિવાયની જે કમસ્થિતિ છે તે તેને કર્મનિષેક કાળ છે. અંતરાય કમની જઘન્ય, ઉત્કૃષ્ટ આદિ સ્થિતિના વિષયમાં જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણે જ સમજવું. ટીકાથ–પહેલાના સૂત્રમાં કર્મોપચયને (કર્મબંધને) સાદિ સાન્ત કહે એ કર્મબંધને અનુલક્ષીને સૂત્રકાર આ સૂત્ર દ્વારા કર્મના પ્રકારની અને તેમની સ્થિતિની પ્રરૂપણ કરી રહ્યા છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ( રૂo મેતે ! વડીલો ઘomત્તાગોર) હે ભદન્ત ! કર્મના કેટલા ભેદ કહ્યા છે? ઉત્તર–(જો !) હે ગૌતમ ! (z Ergaણીઓ somત્તાગો) કમના આઠ પ્રકાર કહ્યા છે (તંગદા) તે આઠ પ્રકારે નીચે પ્રમાણે છે “ જનાવરબિન્ન, રિક્ષાવાળાનં, નાવ ચંતાચં” જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય. હવે ગૌતમ સ્વામી તે કર્મોની બંધસ્થિતિ આદિ વિષે પ્રશ્ન પૂછે છે(નાળાનવરળિકનરા ' મંતે! ઝમરસ 1 જારું વંદિર gora?) હે હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહી છે? ઉત્તર–(બોચના!) હે ગૌતમ ! (Tavori ઘરોમુદુત્ત ૩ોસેળ તીર્ષ સાવરોમોરારી) જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્તની છે અને અધિકમાં અધિક ત્રીસ સાગરોપમ કોડાકેડી કાળથી છે. (તિનિ ચ વારHલારૂં ગાવાણા, બાવાહૂળિયા મેટ્રિર વનિગો) તેને આબાધકાળ ત્રણ હજાર વર્ષને છે, અને તે આબાધકાળથી રહિત તે કર્મની જે સ્થિતિ છે, તે તેને નિષેકકાળ (વેદનકાળ) છે. અબાધાકાળનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–કમના ઉદયને બાધા કહે છે. આ બાધાના અભાવને અબાધા કહે છે. કમને બંધ થયા પછી તે કર્મ જ્યાં સુધી ઉદયમાં આવતું નથી ત્યાં સુધીના કાળને તે કર્મને અખાધાકાળ કહે છે, એટલે કે કમના બંધ અને ઉદયની વચ્ચે જે કાળ છે તેને અબા. ધાકાળ કહે છે. કર્મને બંધ થયા પછી કર્મ તુરત જ એ જ સમયે ઉદયમાં આવતું નથી, પણ કેટલાક કાળ પછી જ તે ઉદયમાં આવે છે. કેટલા કાળ પછી તે કર્મ ઉદયમાં આવે છે તે શાસ્ત્રકારોએ નિર્ધારિત કરી બતાવેલું છે. અખાધાકાળને અર્થ આ પ્રમાણે બતાવ્યો છે– “ તેમણે કર્મને બંધ થઈ ગયા પછી પણ જેટલા સમય સુધી કમ ઉદયમાં આવતું નથી તેટલા સમયને તે કર્મને અબાધાકાળ કહે છે.” જેમકે જ્ઞાનાવરણીય કમની ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) સ્થિતિ ત્રીસ સાગરોપમ કડાકડી કાળની કહી છે, તેમાં અબાધાકાળ ત્રણ હજાર વર્ષને કહ્યો છે. સિદ્ધાન્તમાં એવું કહ્યું છે કે “જેટલા કેડાછેડી સાગરોપમની કર્મ સ્થિતિ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ હાય છે, એટલાં સેા વર્ષના તેને અખાધાકાળ હાય છે. ’ આ હિંસામ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમ કોડાકોડીની છે, તેથી તેટલા સેા વર્ષના એટલે કે ત્રીસસેા (ત્રણ હજાર) વર્ષના તેના અગા યાકાળ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ લઇને જે આ કમ ખંધાઈ જાય છે, તે ત્રણ હજાર વર્ષ પછી તે તેનું મૂળ દેવા માંડે છે, ત્રણ હજાર વર્ષ સુધી તા તે ફક્ત રસ્તામાં જ રહેશે. ત્રીસ કડાકાડી સાગરોપમમાંથી અખાધાકાળના આ ત્રણ હજાર વર્ષ બાદ કરતાં જે કાળ બાકી રહે છે તેને કનિષેક ( ક વેદનકાળ ) કહે છે. આ કનિષેકમાં અનુભવ ( વેદન ) કરવાને નિમિત્તે કદલિકાની એક પ્રકારની ખાસ રચના થાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે ઉદય ચાગ્ય કદલિકાની જે રચના થાય છે તેનું નામ કમ્યૂનિષેક છે. ઉદયના પ્રથમ સમયમાં કદલિકાના અધિક માત્રામાં નિષેક થાય છે, ત્યારમા ખીજા સમયમાં વિશેષહીન કદલિકાના નિષેક થાય છે, ત્રીજે સમયે પણ વિશેષહીન ચયહીન−ક દલિકોના નિષેક થાય છે, આ રીતે વિશેષહીન ક દલિકોના નિષેક ઉત્કૃષ્ટ સ્થિનિવાળાં ક་દલિકો પન્ત થયા કરે છે. કહ્યું પણ છે— kr मोत्तूण सगमबाहं पढमाइ foss बहुयरं दव्वं । से से विसेसहीणं जो उकोसंति सव्वासि ॥ " ॥ ભાવાય —આઠે પ્રકારનાં કર્મ જ્યારે મધાઈ ચુકે છે, અને પાતપેાતાના અખાધાકાળ પછી જ્યારે તેઓ ઉદયમાં આવવા માંડે છે, ત્યારે તે કર્મોના વેદનાચેાગ્ય દલિકોની નિષેક રચના થાય છે, એટલે કે કર્માનુભવના પ્રથમ સમયથી લઈને બદ્ધ કર્મોનાં લિકોમાંથી વેદવાયેાગ્ય ઢલકોના નિષેક થાય છે. તેમાં ઉદયના પ્રથમ સમયે તેમાંના અધિક દલિકોના નિષેક થાય છે, ત્યારબાદ એક એક સમય પ્રમાણવાળી દ્વિતીય આદિ સ્થિતિમાં ક્રમશઃ દ્વિતીય, તૃતીય આદિ સમયેમાં વિશેષ હીન વિશેષહીન કČદલિકોના નિષેક થાય છે, અને તે નિષેક ખદ્ધકમ સ્થિતિના અન્તિમ સમય પન્ત થાય છે. અખાધા સિવા યની આ દલિક નિષેક વિધિ આયુકમ સિવાયના સાત કર્મના વિષયમાં જ સમજવી. આયુકમાં પણ નિષેક તે થાય છેજ, પણ ત્યાં તે નિષેક આયુક ખધના પ્રથમ સમયથી જ શરૂ થઇ જાય છે, આયુકની નિષેક રચનામાં અખાધાકાળ પૂરો થવાની આવશ્યકતા રહેતી નથી. જો કે યુકના પણુ અખાધાકાળ હોય છે, પણ આયુક*ના આ નિષેક વખતે અખાધાકાળને ખાદ કરવાની જરૂર રહેતી નથી તેનું કારણ નીચે પ્રમાણે છે— આયુકમને ખંધ થયા પછી પ્રથમ સમયે જ આયુકમનાં ઘણાં જ અધિક દલિકાના નિષેક થવાના પ્રારંભ થઈ જાય છે—એટલે કે પ્રથમ સમયમાં જ આયુકમનાં ઘણાં દલિકાના નિષેક થઈ જાય છે, અને ત્યારબાદ દ્વિતીય, તૃતીય આદિ સમયામાં તેા ઉત્તરાત્તર વિશેષને વિશેષ હીન નિષેક થતા રહે છે, અને આ નિષેક અન્તિમ લિકે પર્યન્ત વધુ ને વધુ હીન થતા રહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ આ રીતે જ્ઞાનાવરણીય કર્મને બંધ થયા પછી પણ ત્રણ હજાર વર્ષ સુધી તે અવેદ્યમાન અવસ્થામાં જ રહે છે અને ત્યારબાદ તે ઉદયમાં આવે છે. આ રીતે તેનો વેદનકાળ ત્રીસ કેડીકેડી સાગરોપમ કરતાં ત્રણ હજાર વર્ષ ન્યૂન (એ ) છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કમની સ્થિતિના બે પ્રકાર છે-(૧) કર્મરૂપે રહેવાની સ્થિતિ અને (૨) અનુભવવા (દવા) ગ્ય કમરૂપ બનવાની સ્થિતિ. અહીં જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે કર્મ સ્થિતિ કહી છે, તે કમરૂપે રહેનારી કર્મસ્થિતિ કહી છે, અને જ્યારે અબાધાકાળ પૂરો થયા પછી કમ ઉદયમાં આવવા લાગી જાય છે ત્યારની સ્થિતિને અનુભવયોગ્ય કર્મ સ્થિતિ કહી છે. કર્મની સ્થિતિમાંથી અબાધાકાળ બાદ કરતા જે સ્થિતિ બાકી રહે છે એજ અનુભવાગ્ય કર્મ સ્થિતિ છે એમ સમજવું. કેઈ કેઈ આચાર્ય એવું કહે છે કે “ત્રણ હજાર વર્ષ અખાધાકાળ, અને ત્રીસ સાગરોપમ કડાકેડી પ્રમાણ બાધાકાળ, એ બનેને સરવાળે કરવાથી જે પ્રમાણ આવે છે તે કર્મસ્થિતિકાળ છે, તથા અબાધાકાળ સિવા. યને જે બાધાકાળ છે, તે કર્મનિષેક કાળ છે.'' એજ પ્રમાણે બીજા કોને આબાધકાળ પણ સમજવું જોઈએ આય. કર્મને નિકકાળ (વેદનકાળ) ૩૩ સાગરોપમને કહ્યો છે, તથા તેને આબાધાકાળ પૂર્વકેટિના ત્રીજા ભાગ પ્રમાણ છે. પૂર્વકેટિને ત્રીજો ભાગ તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ (૩૩૩૩૩૩૩) પૂર્વ અને તેવીસ લાખ બાવન હજાર (૨૩૫૨૦૦૦) કટિવર્ષ પ્રમાણ છે. | (gવં રિક્ષાવળિકનું) જ્ઞાતાવરણીય કર્મની સ્થિતિ પ્રમાણે જ દશ. નાવરણીય કર્મની પણ સ્થિતિ સમજવી. (વેજિં જ્ઞmi ો , ૩ોલે નફા જાનાવળિ) વેદનીય કામની ઓછામાં ઓછી સ્થિતિ બે સમયની અને વધારેમાં વધારે સ્થિતિ જ્ઞાનાવરણય કર્મના જેટલી જ (ત્રીસ કડાકડી સાગરોપમની) છે. અહીં જે વેદનીય કર્મની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ બે સમયની કહી છે તે માત્ર યોગને કારણે થનારા બંધને અનુલક્ષીને કહી છે–એટલે કે એવી પરિસ્થિતિમાં વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બે સમયની હોય છે–એક સમયમાં તે બંધાય છે અને બીજે સમયે તેનું વેદના થાય છે. (વેચનાર ગgy) વાહ, નામ પોવાળ મમત્તા) આ કથન પ્રમાણે વેદનીય કર્મની જે બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ કહી છે તે કષાય યુક્ત જીવોની અપેક્ષાએ જ સમજવી, કારણ કે કપાયયુક્ત જીના વેદનીય કમને જે જઘન્ય સ્થિતિ બંધ થાય છે, તે બાર મુહૂર્તને હોય છે, વેદનીય કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ ત્રીસ સાગરોપમ કોડા કેડી કરતાં ત્રણ હજાર વર્ષ એ છે હોય છે. ( મોનિન્ન જળેvi સંતોમુકુત્ત, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ Gજોઇ સત્તરિનારોલમgrોરી) મોહનીય કર્મની જઘન્ય બંધસ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ બંધસ્થિતિ ૭૦ કડાકડી સાગરોપમની છે. તેનો આબાધકાળ ૭૦૦૦ વર્ષ છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અખાધાકાળને બાદ કરવાથી જેટલું કાળ બાકી રહે તેટલો મોહનીય કર્મને કર્મનિષેક કાળ ( કમ વેદનકાળ) સમજ (કasi વંતો[દુત્ત, થોળ તેરી કોલમનિ) આયુકર્મની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરેપમની છે. (પુawોરિ વિમાનો ગરા) તેને અબાધાકાળ પૂર્વ કેટિના ત્રીજા ભાગ પ્રમાણ છે. (ઉચાકૂળિયા સ્મગ્રિ-નિષેત્રો) અબાધાકાળ સિવાયની જે કમસ્થિતિ છે, તે આ કમને નિષેક કાળ સમજ. પૂવકેટિના ત્રીજા ભાગનું પ્રમાણ આ સૂત્રમાં જ અબાધાકાળનું વર્ણન કરતી વખતે આપી દીધેલું છે. (નામજોયા નહmoi મુદુત્તા ઉશ્નોને વીસે સારવમોહાજોહીશો) નામકર્મ અને ત્રિકર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમ કેડાછેડીની છે. (રોUિT ૨ વારસEણાઈm અવા€T) બનેને આખાધકાળ બે હજાર વર્ષ છે. (પ્રવાહૂળિયા જન્મદ્રિ mનિગો) તેમની વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી ૨૦૦૦ વર્ષ પ્રમાણ અબાધાકાળ બાદ કરતાં એટલે કાળ બાકી રહે તેટલે તેમને અવસ્થાન કાળ-કર્મ નિષેક કાળ સમજ. (ઉતરારૂ જાળવળજ્ઞ') અન્તરાય કર્મની સ્થિતિ, અબાધાકાળ અવસ્થાન કાળ આદિ જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણે જ સમજવા. સૂત્ર ૪ | કમબન્ધક વક્તવ્યતા“જાળવળિÉ મંતે ! ” ઈત્યાદિ– સૂત્રાર્થ–(બાબાવળિગં ગં અંતે ! ઉ રૂથી વંધરૂ, કુરણો વંધ, નપુંસગો વંઘરૂ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધે છે કે પુરુષ બાંધે છે? કે નપુસક બાંધે છે ? અથવા-( શોરૂરથી, બોપુરિસ, જોનપુર વિંધ) જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધતી નથી? પુરૂષ બાધ નથી? નપુંસક બાંધતે નથી ? (જોયા! રૂથી વિ વરૂ, પુરિ કિ વંધ, નg a વિ વંધ) હે ગૌતમ! સ્ત્રી પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, પુરૂષ પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. અને નપુંસક પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. (mોથી, નોકુરિસ, નોનપુંસગો પર વૈવ, શિવ નો વંધ) તથા જે જીવ “ને સ્ત્રી હોય છે સ્ત્રી હતી નથી, “ને પુરૂષ” હોય છે- પુરૂષ હોત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ નથી, ને નપુંસક ” હોય છે નપુંસક હેતો નથી, તે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરો અને નથી પણ બાંધતે. (લાવવજ્ઞાળો સત્ત Hginહીશો) આયુકર્મ સિવાયના બાકીનાં સાતે કર્મોના વિષયમાં પણ આ પ્રકારનું કથન જ સમજવું. (आउगं णं भंते ! कम्मं किं इत्थी बंधइ, पुरिसो बंधइ, नपुंसओ बधइ, પુછા) હે ભદન્ત ! આયુકર્મને બંધ શું સ્ત્રી કરે છે? પુરૂષ કરે છે? નપુંસક કરે છે? આ પ્રમાણે પહેલાંની જેવાં જ પ્રશ્નો અહીં સમજવા. (गोयमा ! इत्थी सिय बधइ, सिय को बधइ एवं तिन्नि वि भाणियवा) ગૌતમ ! આયુકમને બંધ સ્ત્રી કરે પણ છે અને નથી પણ કરતી. પુરૂષ અને નપુંસકના વિષયમાં પણ એવું જ કથન થવું જોઈએ. (ારથી, જે પુરિસ, mોનપુંસગો ધરૂ) ને સ્ત્રી-સ્ત્રી ન હોય એ જીવ, નો પુરૂષપરૂષ ન હોય એ જીવ અને ને નપુંસક-નપુંસક ન હોય એ જીવ આયુકમને બંધ કરતા નથી. ( નાનાવરબિન્ને i મેતે ! ( સંજ્ઞા જંઘ, અનંजए बंधइ, संजयासंजए बधह, णे संजय, णो असंजय, णो सजयासए બંધ ) હે ભદન્ત ! શું સંયત જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? શું અસંયત જીવ તે કમ બાંધે છે? શું સંયતાસંગત જીવ તે કર્મ બાંધે છે? અથવા શ ને સંયત જીવ તે કર્મ બાંધે છે ? ને અસંયત જીવ તે કમ બાંધે છે ? શું ને સંયતાસંયત જીવ તે કર્મ બંધે છે? (જોયા!) હે ગૌતમ ! ( સંજ્ઞા શિર વંધર સિચ નો રંગ, અisg बंधइ, संजयासंजए वि बधइ, णो संजय, णो असंजय णो संजयासंजए ण बधह) જ્ઞાનાવરણીય કર્મ સંયત જીવ બધે પણ છે અને નથી પણ બાંધતે, પણ અસંયત જીવ તથા સંયતાસંયત જવ બાંધે છે, ને સંયત, ને અસંયત અને ને સંયતાસંયત છે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી. (एच आउगवजाओ सत्त वि, आउगे हेदिल्ला तिण्णि भयणाए, उवरिल्ले ण રંધર ) આયુકમ સિવાયની સાતે કર્મ પ્રકૃતિઓના વિષયમાં પણ આ પ્રમા. ણે જ સમજવું. આયુકર્મના વિષયમાં એવું સમજવું કે જે જીવ સંયત હોય, અસંયત હોય, અથવા તો સંયતાસંયત હોય તે આયુકર્મ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતો. પરંતુ જે જીવ ને સંયત હોય, ને અસંયત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ હાય, અથવા તેા ને સયતાસયત હોય, તેઓ આયુકમ માંધતા નથી. બાનાવરનિÁ નં મતે ! f' સમ્મોિ ૫'પડ્, મિઋોિ વાંધર્, સમ્ભામિવિટી વધરૂ ? ) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કમ સમ્યગ્દષ્ટિ જીવ ખાંધે છે ? કે મિથ્યાદૃષ્ટિ જીવ ખાંધે છે? કે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ જીવ ખાંધે છે ? (જ્ઞેયમા ! ) ૐ ગૌતમ ! ( સીિ નિય વરૂ, પ્રિય નો પ, મિનિટો પધર, સમ્માનિઋવિટ્રીય ધર્)હું ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવ કયારેક જ્ઞાનાવરણીય કમ ખાંધે છે અને કયારેક નથી બાંધતા, પરંતુ મિથ્યાર્દષ્ટિ જીવ અથવા તા સમ્યક્ મિથ્યાદષ્ટિ જીવ તા જ્ઞાનાવરણીય કમ ખાંધે છે જ. ( एवं आउगवज्जाओ सत्त वि, आउए हेट्ठिल्ला दो भयणोए, सम्मामिતિીન વષર્ ) આયુકમ સિવાયના સાતે કબંધ વિષે આ પ્રમાણે જ સમજવું. આયુકમના અંધ વિષે નીચે પ્રમાણે સમજવું—જે જીવ સમ્યગ્દૃષ્ટિ ડાય છે અથવા તેા મિથ્યાષ્ટિ હાય છે તે આયુક્રમ'ના 'ધ કયારેક ખાંધે છે અને કયારેક નથી ખાંધતા. પરંતુ જે જીવ સમ્યક્ મિથ્યાર્દષ્ટિ હાય છે તે સુકમ ના ખધ કરતા નથી. ( णाणावर णिज्जं णं भते ! कम्मं किं सन्नी बंधइ, असन्नो बंधइ, णो સન્નો, નો સન્નો વધરૂ ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મના અધ શું સ ́ી જીવ ખાંધે છે ? કે અસંગી જીવ ખાંધે છે? અથવા જે ના સની હાય છે તે બાંધે છે ? કે જે ના અસી ડાય તે ખાંધે છે ? (નોચમા ! ( સન્ની લિચ વધ૬, ત્તિય નો થાંધર, બસન્નો વધ, નો સન્ની, નો પ્રસન્ની ન વધરૂ ) સગી જીવ જ્ઞાનાવરણીય ક્રમના બંધ કરે પણ છે અને નથી પણ કરતા, અસની જીવ જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરે છે, પણ ના સ'ની અને ને અસ'ની જીવેા જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરતા નથી. ( एवं वेयणिज्जा वज्जाओ छ कम्मप्पयडीओ, वेयणिज्जं हेट्ठिल्ला दो बंध ति, હે મચળાવ, આગળ' ફેટ્રા યો મચળા, રિદ્ધે ન વધ૬ ) આ પ્રકારનું કથન વેદનીય અને આયુકમ સિવાયની છ ક પ્રકૃતિના વિષયમાં પણ સમજવું. સની જીવા વેદનીય કર્મના અધ કરે છે, અસ'ની જીવા વેદનીય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ કર્મને બંધ કરે છે, પરંતુ ને સંજ્ઞી અને ને આ સંજ્ઞી જ વેદનીય કર્મને બંધ કરે પણ છે અને નથી પણ કરતા. આયુકમને બંધ સંજ્ઞી તથા અસંશી છ કરે પણ છે અને નથી પણ કરતા, પરંતુ ને સંસી જી આયુકમને. બંધ કરતા નથી. (TUTamiz of મતે શખ્સ જિ માસિદ્ધિ પફ, મારિત્તિg વંધ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ ભવસિદ્ધિક (ભવ્ય જીવ) બાંધે છે કે અભવયિદ્રિક ( અભવ્ય જીવ) બાંધે છે અથવા (બો માસિદ્ધિા, કમર. ક્ષિત્તિ ધરૂ?) જે જીવ ને ભવસિદ્ધિક હોય છે તે બાંધે છે કે જે જીવ ને અભાવસિદ્ધિક હોય છે તે બાંધે છે ? (गोयमा ! भवसिद्धिए भयणाए, अभवसिद्धिए बधइ, णो भवसिद्धिए णो અમરસિદ્ધિા વંધ) હે ગૌતમ ! જે જીવ ભવસિદ્ધિક હોય છે તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે પણ છે અને નથી પણ બાંધતે, પણ જે જીવ અભવસિદ્ધિક હોય છે તે તે આ કમ બાંધે જ છે. ને ભવસિદ્ધિક અને ને અભવસિદ્ધિક જ જ્ઞાનાવરણીય કમ બાંધતા નથી. (एवं आउगवज्जाओ सत्त वि, आगं हेदिला दो भयणाए, उबरिल्ले न જંધ૪) આયકર્મ સિવાયના સાતે કર્મોના બંધ વિષે પણ આ પ્રમાણે જ સમજવું, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક છ આયુકમેને બંધ કરે પણ છે અને નથી પણ કરતા. પણ ને ભવસિદ્ધિક છે અને નો અભાવસિદ્ધિક જ આયુકર્મને બંધ કરતા નથી. (णाणावरणिज्जणं भाते ! कम्म कि चक्खुदसणी बधइ ? अबक्खुदसणी પંપ મોહિનળી બંધ? વઢળી રંધરુ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કમને બંધ શું ચક્ષુ-દર્શનવાળો જીવ કરે છે ? કે અચક્ષુ-દર્શનવાળો જીવ કરે છે? કે અવધિ-દર્શનવાળો છવ કરે છે? કે કેવળ દર્શનવાળો છવ કરે છે? (રિક્ષા તિાિ મrig, ૩૩ાિ ન વંધ, ઘેળવવા સત્ત જિ) હે ગૌતમ ! ચક્ષુદર્શની, અચક્ષુદશની અને અવધિદર્શની જ્ઞાનાવરણીય કને બંધ કરે છે પણ ખરાં અને નથી પણ કરતા. પરંતુ કેવલ દર્શનવાળા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતે નથી વેદનીય કર્મ સિવાયના સાત કર્મો બાંધવાના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. (વેજિજ્ઞ દિક્ષા તિગ્નિ વંધતિ, વઢળ માણ) વેદનીય કમને બંધ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિજ્ઞાની જીવે તે કરે છે, પણ કેવલદર્શનવાળો જીવ વેદનીય કર્મને બંધ કરે પણ છે અને નથી પણ કરતે. णणावरणिज्ज भते ! कम्मं कि पज्जत्त प्रो बधइ, अप्पजत्तओ बधइ, णो કાત્તય, જો સત્તરમો વંધરૂ?) હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મશું પર્યાપ્તક જીવ બાધે છે ? કે અપર્યાપ્તક જીવ બાંધે છે કે ને પર્યાપ્તક જીવ બાંધે છે? કે ને અપર્યાપક જીવ બાંધે છે ? (નોરમા !) હે ગૌતમ ! (વઝા મયorg, લવકારો રંધા, નો ઘરના–ળો પત્તો લંધર) પર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે અને નથી પણ બાંધતે, પણ અપર્યાપ્તક જીવ તે જ્ઞાનાવરણીય કર્મ બધે જ છે. ને પર્યાપ્તક અને ને અપર્યાપ્તક જ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. (gવું ૩ વડગામો સર ) આયુકર્મ સિવાયનાં સાતે કર્મબંધના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. (મારાં દિલ્હી હો માળા, ૩રણે જંપ ) આયુકમને બંધ પર્યાપ્તક અને અપર્યાપક જે કરે પણ છે અને નથી પણ કરતા. પરંતુ ને પર્યાપ્તક અને ને અપર્યાપક જીવો આયુકમને બંધ કરતા નથી. (નાવળિss of મેતે ! પ જિં મારા જંઘ, અમારા સંવરુ?) હે ભદન્ત ! શું ભાષક જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરે છે? કે અભાષક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે? (જેમાં!) હે ગૌતમ ! (વો કિ મચTIT) તે બન્ને વિકપે તે કર્મને બંધ કરે છે એટલે કે ભાષક અને અભાષક જ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા. (gવં વેળાવ ગામો સત્ત વિ) વેદનીય કર્મ સિવાયના સાતે કર્મબંધના વિષયમાં પણ તે પ્રમાણે જ સમજ. ( વે િમાણ ઘધé) વેદનીય કર્મને બંધ ભાષક જીવ કરે છે, (સમાં પણ મયg) પરંતુ અભાષક જીવ વેદનીય કર્મને બંધ કરે પણ ખરો અને નથી પણ કરો. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ (જાળrarળsi of a ! f nત્તે રંધરૂ, અગ્નિ વંધ, mો પિત્તળો વરસે વંશરૂ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મને બંધ પરિત્ત (પ્રત્યેક શરીરવાળે જીવ, અથવા જેનો સંસાર પરિરૂ-મર્યાદિત છે એ ભવ્ય જીવ) કરે છે ? કે અપરિત્ત જીવ કરે છે? કે ને પરિત જીવ કરે છે? કે ને અપરિત્ત જીવ કરે છે ? (જોચમા ) હે ગૌતમ ! (રિજે મચળા, રત્ત વંધ, જો પિત્ત ળો અરિજે વંધ3) જે પરિત્ત જીવ છે તે જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકપે કરે છે-એટલે કે એ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતે, અપરિત્ત જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, પરંતુ ને પરિત્ત જીવો અને ન અપરિત્ત જીવ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતા નથી. (gવું જરૂnas=ા સો ઘર વચનો ) આયુકર્મ સિવાયની સાતે કર્મપ્રકૃતિનો બંધ કરવાના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું (માર્ચ વિશ્વ વિ, ચરિતો માના, નો પરિત્ત ના પિત્તો ન વંધz) પરિત્ત અને અપરિત જી આયુકમને બંધ બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા, પરંતુ જે ને પરિત અને ને અપરિગ્ન જીવે છે તેઓ આયુકર્મને બંધ કરતા નથી. (णाणावरणिज्ज गं भंते ! किं कम्म अभिणियोहियणाणी बंधइ, सुयणाणी, વોદિનાળી, મારઝવાળી, ગંધ?) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કમને બંધ આભિનિબંધિજ્ઞાની (મતિજ્ઞાનવાળો) જીવ કરે છે ? કે શ્રતજ્ઞાની કરે છે? કે અવધિજ્ઞાનવાળે જીવ કરે છે? કે મન:પર્યયજ્ઞાનવાળો જીવ કરે છે? કે કેવળજ્ઞાનવાળે જીવ કરે છે ? (જોયા! ફેદિક્ષા રત્તારિ બાણ, દેવઢળાઈ = વંધ) હે ગૌતમ! મતિજ્ઞાનવાળે, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળે અને મન:પર્યયજ્ઞાનવાળો જીવ વિકલ્પ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે. એટલે કે તેઓ તે કર્મને બંધ બધે પણ છે અને નથી પણ બાંધતા. પરંતુ કેવળજ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરતા નથી. (ાર્થ વેનિઝવજ્ઞાન 7 વિ ) વેદનીય કામ સિવાયની સાતે કમપ્રકૃતિના કર્મબંધના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ ( વેચન્નેિ દિક્ષા રત્તર વંધતિ, વસ્ત્રાળ માળા) વેદનીય કર્મને બંધ પહેલા ચાર પ્રકારના જીવોએટલે કે ક્ષાપશમિક મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાનવાળા જી કરે છે, પણ કેવળજ્ઞાની જીવ વેદનીય કર્મને બંધ કરે પણ છે અને નથી પણ કરતે. (णाणावरणिज्ज ण भंते ! कम्मं मिइ अन्नाणी बधइ, सुय अन्नाणी જંપા, વિમા અન્નાખી રંધ?) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કર્મ મતિ અજ્ઞાનવાળો જીવ બાંધે છે? કે મૃત અજ્ઞાનવાળો જીવ બાંધે છે કે વિલંગ અજ્ઞાનવાળો જીવ બાંધે છે? (गोयमा! आउगवज्जाओ सच वि बधति, आउग भयणाए ) ગૌતમ! આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ આ ત્રણ અજ્ઞાનવાળા છે. બાંધે છે, તથા તેઓ આયુકર્મને બંધ વિકલપે બાંધે છે. (ાળાભિi મતે ! મું જિં માગોળી વંધ, વચનો વધ, જાચોળી વંધ, જનોની વંધ?) હે ભદત ! જ્ઞાનાવરણીય કર્મને બંધ મનગવાળા જીવ કરે છે? કે વચન ગવાળા કરે છે? કે કાયયોગવાળા છ કરે છે? કે ગરહિત છ કરે છે ? (गोयमा ! हेडिल्ला तिन्नी भयणाए, अजोगी न बधइ, एवं वेयणिज्जवज्जाओ सत्त वि, वेयणिज्ज हेडिल्ला तिणि बंधति अजोगी न बधइ) 3 ગૌતમ! મનગી, વચનયોગી અને કાયગી જીવે જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે અને અગી જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. વેદનીય કર્મ સિવાયની સાતે કમપ્રકૃતિના બંધ વિષે પણ એજ પ્રમાણે સમજવું. વેદનીય કમને બંધ મનગી, વચનગી અને કાયમી જીવ કરે છે, પરંતુ અગી જીવ તેને બંધ કરતા નથી. (णाणावरणिज्ज ण भंते ! कम्मं किं सागारोव उत्ते बधइ ? अणागारोवउत्ते વંધ?) હે ભદન્ત ! શું સાકાર ઉપગવાળે જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે? કે અનાકાર ઉપગવાળે જીવ તે કર્મને બંધ કરે છે? (વિ મયાણ) હે ગૌતમ ! સાકાર ઉપયોગવાળે અને અનાકાર ઉપગવાળે જીવ આઠે કર્મોને બંધ વિકલ્પ બાંધે છે. (णाणावरणिज्जे ण भंते ! कम्मं किं आहारए बधइ, आणाहारए बध १) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કર્મને બંધ આહારક જીવ કરે છે? કે અનાહારક છવ કરે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ( ર મrig) હે ગૌતમ ! તે બન્ને પ્રકારના જીવ જ્ઞાનાવરણીય કમને બંધ વિકલપે કરે છે. (gવં રેબિનrasઝાળે છvé) એજ પ્રમાણે તે બંને પ્રકારના જ વેદનીય અને આયુકર્મ સિવાયના છ કર્મોને બંધ વિકલ્પ કરે છે. (વેચન ગણા વંધ) આહારક જીવ વેદનીય કર્મને બંધ કરે છે, (MIક્ષાણ મચાણ) પણ અનાહારક જીવ વિક૯પે તેને બંધ કરે છે–એટલે કે અનાહારક જીવ વેદનીય કર્મને બંધ કરે છે પણ ખરો અને નથી પણ કરતો. (૩ નારણ મચાણ મriારણા વંધ) આહાર જીવ આયુકમને બંધ વિકલ્પ કરે છે, પણ અનાહારક જીવ તેને બંધ કરતા નથી. (णाणावरणिज्ज णं भंते ! कम्मं किं सुहुमे बधइ, बायरे बधइ, णो હમ જે વાયરે ધરૂ ?) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કર્મને બંધ સૂક્ષમ જીવ કરે છે? કે બાદર (ધૂળ) જીવ કરે છે? અથવા નો સૂક્ષ્મ જીવ કરે છે? કે ને બાદર છવ કરે છે? (गोयमा ! सुहुमे बंधइ, बायरे भयणाए, णो सुहुम णो बायरे न बधइ) હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કમને બંધ સૂક્ષમ જીવ કરે છે, બાદર છવ તે કમને બંધ વિકલ્પ કરે છે, પણ ને સૂક્ષ્મ અને તે બાદર જીવે તેને બંધ કરતા નથી. (હવે બ3ીવજ્ઞાઝો સત્ત જીવ, માયણ મુકુને, વાયરે મચTIg, નો સદર ળો વારે ન રંધર) એજ પ્રમાણે તે જી આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ કરે છે તેમ સમજવું. સૂક્ષમ અને બાદર જી આયુકમને બંધ કરે છે પરંતુ નોસૂક્ષ્મ અને નાબાદર છવો આયુકમ ને બંધ કરતા નથી. (णाणावरणिज्ज णं भंते ! कम्मं किं चरिमे बधइ, अचरिमे बधइ ?) હે ભદન્ત ! શું ચરમ શરીરી જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરે છે? કે અચરમ શરીરી જીવ કરે છે ? (જોયાઘર વ મળg) હે ગૌતમ! એ જીવ આઠે કર્મ પ્રકૃતિને બંધ વિકલ્પ કરે છે. ટીકાથ–આ સૂત્રમાં સૂત્રકારે જ્ઞાનાવરણીય આઠ કર્મોના બંધનું નિરકર્યું છે. સૌથી પહેલાં સૂત્રકાર સ્ત્રી આદિ દ્વારનું કથન પ્રશ્નોત્તરે દ્વારા કરે છે. - ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જણાવાળા મતે ! ' ક્રિ દૃશ્યો ધરૂ?” હે ભદત ! આત્માના જ્ઞાનગુરુનું આવરણ કરવાના સ્વભાવવાળ જ્ઞાનાવરણીય કર્મને બંધ કેણ કરે છે? શું આ કર્મને બંધ સ્ત્રી કરે છે? અથવા “પુરિયો રંધરૂ” પુરુષ કરે છે? અથવા નgeળો ધરૂ?” નપુંસક કરે છે ? અથવા જ્ઞાનાવરણીય કર્મને બંધ શું એ જીવ કરે છે કે જે “ળો રૂથી” સ્ત્રી નથી ? “ પુરિ” પુરુષ નથી ? “ળો નઈ ગો” અને નપુંસક નથી ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – (ા !) હે ગૌતમ (ફથી રિ ધરુ, પુરિતો વિંધ, નવુંનો રિવા) જ્ઞાનાવરણીય કર્મનો બંધ સ્ત્રી પણ કરે અથવા પુરુષ પણ કરે અને નપુંસક પણ કરે છે ત્રણે દવાળા જીવો આ કર્મને બંધ કરે છે-“જ્ઞાનાવરણીય કર્મને બંધ સ્ત્રી પણ કરે છે, પુરુષ પણ કરે છે અને નપુંસક પણ કરે છે.” પરંતુ એવું અવશ્ય બને છે કે જે જીવ (Mોથી, નોપુલિ, નોનપુંસગો વિય ધરૂ, લવ વંશg) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૧૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી હોય છે”—ી હેતે નથી, “ને પુરુષ હેય છે”-પુરુષ હિતે નથી, અને “ને નપુંસક હોય છે”—નપુંસક હેતું નથી તે (વિય વંધા, રિર ળો વંધ) ક્યારેક આ કમને બંધ કરે છે અને કયારેક નથી કરતે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જીવ વેદનાના ઉદયથી રહિત હોય છે. એટલે કે અપાંગ નામકર્મના ઉદયથી સ્ત્રીના શરીરમાં સ્ત્રીને આકાર, પુરુષના શરીરમાં પુરુષને આકાર અને નપુંસકના શરીરમાં નપુંસકને આકાર ભલે બનેલું હોય, પરંતુ વેદ સંબંધી પરિણતિ તે આત્મામાં ન હોય તે એવા જીવને વેદિયથી રહિત માનવામાં આવે છે, અને એવા જીવને જ અહીં બને સ્ત્રી, ને પુરુષ અને તે નપુંસક” રૂપે બતાવવામાં આવ્યો છે. એ જીવ નવમાં અનિવૃત્તિ બાદર અને દશમાં સૂક્ષ્મ સાંપરાય, એ બે ગુણસ્થામાં રહેતા હોય છે. આ બે ગુણસ્થાનેવાળ ને , ને પુરુષ અને ને નપુંસક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, કારણ કે તેને સાત અથવા તે છ પ્રકારના કર્મોને બંધક (બાંધનાર) કહ્યો છે. પરંતુ અગિયારમાં ગુણસ્થાનથી લઈને અગી કેવલી નામના ચૌદમાં ગુણસ્થાન સુધીના જીવ ને સીને પુરુષ અને ને નપુંસક હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી કારણ કે તે જીને એક જ પ્રકારના કર્મનાસાતાદનીય કર્મોના બંધક કહ્યા છે તે કારણે એવું કહ્યું છે કે “ને સ્ત્રી, ને પુરુષ અને નપુંસક જ્ઞાનાવરણીય કમને બંધ કયારેક કરે છે અને કયારેક કરતા નથી. ” (gવું કાકાઝાગો સત્ત મgો ) એ જ પ્રમાણે જે જીવ નો સ્ત્રી. ને પુરુષ અને ને નપુંસક હોય છે તે આયુકર્મ સિવાયના બાકીના સાતે કને બંધ કયારેક બાંધે છે અને ક્યારેક બાંધતા નથી. પરંતુ જે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદવાળા જ છે તેઓ આયુકર્મ સિવાયના (દર્શનાવરણીય આદિ) સાતે કર્મોને બંધ કરે જ છે. ગૌતમ સ્વામી આયુના બંધ વિશે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે ( आउगं णं भंते ! कम्मं कि इत्थी बंधइ, पुरिसो बंधइ, नपुसओ बंधइ, પુછા) હે ભદન્ત ! આયુકમને બંધ કેણ કરે છે ? શું સ્ત્રી આયુકમને બંધ કરે છે? કે પુરુષ આયુકર્મને બંધ કરે છે ? કે નપુંસક તેને બંધ કરે છે ? આ પ્રકારના ગૌતમના પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – નોરમા ! ” હે ગૌતમ ! ( રૂથ્વી ઉપર રંધરૂ, સિચ નો બંધ) સ્ત્રી આયુ. કમને બંધ કયારેક કરે છે અને કયારેક નથી પણ કરતી, (gવં તિત્રી વિ માળિયાવા) એજ પ્રમાણે પુરુષ અને નપુંસકના વિષે પણ સમજવું. એટલે કે પુરુષ આયુકમને બંધ કરે છે પણ ખરે અને નથી પણ કરતે, નપુંસક પણ આયુકમને બંધ કયારેક કરે છે અને ક્યારેક કરતું નથી. તેનું તાત્પર્ય એ છે કે-એક ભવમાં આયુકમ જીવ એક જ વારે બાંધે છે, તેથી જ્યારે આયુકમને બંધ થવાને સમય આવે છે ત્યારે જ જીવ આયુકર્મને બંધ કરે છે, અને જ્યારે બંધનો સમય હોતો નથી ત્યારે જીવ આયુકમને બંધ કરતો નથી. એજ ભાવને અનુલક્ષીને “સિય બંધ, વિય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ નો વષર્ ” એવું કથન કરવામાં આવ્યું છે. તથા જે જીવ ન સ્ત્રી વેદવાળે છે, ન પુરુષ વેદવાળા છે અને ન નપુંસક વેઢવાળા છે-એટલે કે જે જીવેાનાં કર્મોની સત્તામાંથી સ્ત્રી આઢિ વેદોના ઉદય નીકળી ગયા છે–તે વેદેાના બધાની ન્યુમ્બિત્તિ ( વિચ્છેદ ) જે જીવાને થઇ ગઇ છે, એવાં તે નિવૃત્તિમાદર સઅેપરાય આદિ ગુણુસ્થાનકવાળા જીવે શ્રી આદિ વેદથી રહિત થઇને આચુકમના મધના વિચ્છેદ થઈ જવાના કારણે, આયુકમના અંધ કરતા નથી. કારણ કે નિવૃત્તિખાદર આદિ ગુણસ્થાનામાં આયુકના વિચ્છેદ થઈ જતા હોય છે. હવે સૂત્રકાર છઠ્ઠા સયતદ્વારને અનુલક્ષીને નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી દ્વારા કમ બંધનું નિરૂપણ કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે 3 ( णाणावरणिज्जं णं भते ! कम्म कि संजए बंधइ, असंजए संजया संजए ચરૂ !) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્માંના બંધ કયા જીવ કરે છે ? શું સોંયત જીવ જ્ઞાનાવરણીય ક્રમના બધ કરે છે ? કે અસયત જીન્ન જ્ઞાનાવરણીય કના બંધ કરે છે? કે સયતાસયત જીવ જ્ઞાનાવરણીય કર્મોના બોંધ કરે છે? અથવા-( નોનંનય-નોઅસંય નોથંનચાસંગ મંષર્ ) જે જીવના સયત છે, ને અસયત છે અને ના સયતાસયત છે, તે શું જ્ઞાનાવરણીય ક્રમના અધ કરે છે ? ઉત્તર—“ નોથળા ! ” હે ગૌતમ ! ( અંગ લિચ 'ધ, સિય નો વષર્ ) સયત જીવજ્ઞાનાવરણીય કર્મોના બંધ કયારેક કરે છે અને કયારેક નથી કરતા. આ કથનનું તાત્પય નીચે પ્રમાણે છે-જે જીવ સામાયિક, છેદેપસ્થાપ નીય, પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સાંપરાય આદિ ચાર સયમમાં રહેનાર હાય છે, તે જ્ઞાનાવરણીય કર્માંના બધ કરે છે, પણ જે યથાખ્યાત સંયમવાળા જીવ હાય છે તે ઉપશાન્ત મેહ આદિ ગુણસ્થાનામાં રહેનારી હાવાથી જ્ઞાનાવરણીય કર્મોના અધ કરતા નથી. એજ વાતને અનુલક્ષીને " संजए सिय ૫૨૬, શિયળો વધરૂ ” એવું કહેવામાં આવ્યું છે. “ અલસર્વધર્' 'અસંયમી મિથ્યાદૃષ્ટિ આદિ જીવ જ્ઞાનાવરણીય ક્રમના અધ કરે છે, (સ`ગચાલ'નશ્ વિદ્) તથા સયતાસયત જીવ એટલે કે દેશિવરતિવાળે પાંચમાં ગુણસ્થાને રહેલા જીવ-પણ જ્ઞાનાવરણીય કમના અધ કરે છે. તથા ( નો સંનય, જો અસંગય, નો સંયાસંગર્ ન વધરૂ ) ને સયત, ના અસયત અને ના સયતાસયત જીવા જ્ઞાનાવરણીય કતા બંધ કરતા નથી-એટલે કે જેમના સયમાદિ ભાવ નિષિદ્ધ છે એવાં સિદ્ધ જીવા જ્ઞાનાવરણીય કમ ના બંધ કરતા નથી કારણ કે ત્યાં કમ`બંધનાં કારણનેાજ અભાવ હાય છે. (Ä આવવો સત્ત નેિ) એજ પ્રમાણે સયત, અસયત અને સયતાસયત જીવા કમ પ્રકૃતિએના બાંધ કયારેક ખાંધે છે અને કયારેક બાંધતા નથી, અસયત જીવ આયુકમ સિવાયની સાતે કમ પ્રકૃતિના મધ બાંધે છે. એ જ પ્રમાણે પાંચમાં ગુણસ્થાને રહેલા જીવના વિષયમાં પણ સમજવું. પરંતુ ( આવો દૈદ્વિજ્ઞાતિળિ મયળાવ) પહેલા ત્રણ પ્રકારના જીવા એટલે કે સયત, અસયત અને સયતાસયત જીવી આયુકને અધ વિકલ્પે કરે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ છે-એટલે કે જ્યારે આયુકના બધા સમય હોય છે ત્યારે તેએ આયુ. કર્મોના 'ધ કરે છે, પણ જ્યારે તેના બંધના સમય ન હોય ત્યારે તેઆ તેના બંધ કરતા નથી. “હરિ, ન વષર્ ” તથા જે “ ના સયત, ને અસં યત અને ના સયતાસંયત સિદ્ધ જીવા છે તેએ આયુકમ'ના ખધ કરતા નથી, હવે સૂત્રકાર સાતમાં દૃષ્ટિદ્વારની અપેક્ષાએ નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-(બાબાવળિષ્મ નં મંતે ! મંજિ સમ્મÇિી કંવર ) હે ભઇન્ત ! શું સમ્યગ્દૃષ્ટિ જીત્ર જ્ઞાનાવરણીય કર્મોના બધ કરે છે? અથવા નિશ્છતિ સઁપર્ ” મિથ્યાદષ્ટિ બાંધે છે ? અથવા સમ મિર્જીઠ્ઠિી યંત્રર્ '' સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ બાંધે છે? 66 "6 ઉત્તર—“ તોય ! ” હે ગૌતમ ! (સમ્મતિઠ્ઠી લિચ યંત્રરૂ, સિય નો બંધ ) સભ્યષ્ટિ જીવ જ્ઞાનાવરણીય કર્માંના બંધ બાંધે છે પણ ખરા અને નથી પણ ખાંધતા. આ કથનનું તાપ નીચે પ્રમાણે છે-સભ્યશ્વેષ્ટિ એ પ્રકા૨ના હાય છે-વીતરાગ સમ્યદૃષ્ટિ અને વીતરાગ ભિન્ન સમ્યગ્દષ્ટિ. આ બન્ને પ્રકારના સમ્યદૃષ્ટિ જીવામાના વીતરાગ ભિન્ન સમ્યગ્દષ્ટિ જીવ તેા જ્ઞાનાવરણીય કના બંધ કરે છે, પણ વીતરાગ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનાવરણીય કના અધ કરતા નથી. તે તે માત્ર શાતાવેદનીય કના જ બંધ કરે છે. તે કારણે એવું કહ્યું છે કે જે સમ્યગ્દષ્ટિ જીવ અવીતરાગ છે—એટલે કે સરાગ સમ્યગ્દષ્ટિ છે, તે તેા જ્ઞાનાવરણીય કા ખધ કરે છે, પણ જે સમ્યગ્દષ્ટિ વીતરાગ જીવ હાય છે તે જ્ઞાનાવરણીય કÀા બંધ કરતા નથી. ( મિચ્છાવિટ્ટો ત્રંથ, છમ્મામિચ્છાટ્ઠિી વષર્ )પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવ તથા મિશ્રદૃષ્ટિ જીવ જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરે છે. ( ત્રંબાવળનો સત્ત ત્રિ) આ દ્વારમાં સ્માયુકમ સિવાયના સાતે કર્માંના બંધ બાંધવા વષેનું સમસ્ત કથન જ્ઞાનાવરણીય કર્માંના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે સમ્યગ્દષ્ટિ જીવ આપ્યુ. કમ સિવાયના સાતે કર્મના મધ બાંધે પણ છે અને નથી પણ ખાંધતા, તથા મિથ્યાર્દષ્ટિ જીવ અને મિશ્રòષ્ટિ જીવ આણુકમ સિવાયના સાતે કર્મોના મધ કરે જ છે. પણુ ( આાવત્ àટ્વિટ્ટા તો મચળાણ ) આયુકા અંધ પહેલા એ પ્રકારના જીવા એટલે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવા વિકલ્પે બાંધે છે, એટલે કે જ્યારે આયુને અધ બાંધવાના સમય થાય છે, ત્યારે તેઓ તે કમના અધ માંધે છે, પણ જ્યારે તે અધ બાંધવાના સમય હાતા નથી ત્યારે તેઓ તે બંધ બાંધતા નથી. અને ( સત્તમાામટ્ટિી ન öષર્ ) સમ્યગ્ મિથ્યાદૃષ્ટિ ( મિશ્રદૃષ્ટિ) જીવ આયુકા બધ બાંધતા નથી તેનું તાત્પ આ પ્રમાણે છે-અપૂર્વકરણ આદિ ગુણસ્થાનમાં રહેàા સમ્યગ્દષ્ટિ જીત્ર આયુ. કના બંધ કરતા નથી, પણ તે સિવાયના જે સભ્યદૃષ્ટિ હાય છે તેઓ આયુના અંધકાળે આયુકમના અધ બાંધે છે પણ તે સિવાયના કાળે તેએ આયુક બાંધતા નથી. મિથ્યાદષ્ટિ પણ એવું જ કરે છે, તથા સમ્યગ્ મિથ્યા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૨ Page #337 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ જીવ આયુકના ખધ કરતા નથી તેનું કારણ એ છે કે તેના આયુના મધના અધ્યવસાય સ્થાનને અભાવ રહે છે. ,, હવે ગૌતમસ્વામી આઠમાં સજ્ઞી આદિ બંધદ્વારને અનુલક્ષીને મહાવીરપ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( નાળાવ'નિલ્લું નમતે ! જન્મ ñિ સન્ની વધરૂ ?) હે ભદન્ત ! શું સંસી જીવ જ્ઞાનાવરણીય કમ ખાંધે છે ? “ સત્રો નોંધરૂ ? ” કે અસંજ્ઞી જીવ જ્ઞાનાવરણીય ક્રમ ખધે છે ? અથવા (નો સન્નો નો સન્ની ધરૂ ? ) જે જીવ ના સંજ્ઞી છે-એટલે કે સન્ની નથી, અને નેા અસન્ની છે એટલે કે અસંજ્ઞી નથી—એવા જીવ શું તે કર્માંના બંધ કરે છે ? ઉત્તર-દ્ધ નોચના ! ”હે ગૌતમ ! ( સન્નીસિય "પરૂ, સિય નો પંર્ સંગી છત્ર ( મન:પર્યેષ્ઠિ સહિતના જીવ ) કયારેક જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરે છે અને કયારેક કરતા નથી. જો સ'ની જીવ અવીતરાગ હાય તે! તે જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરે છે, પણ જે તે વીતરાગ હૈય તા જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરતા નથી. એજ કારણે એવું કહ્યું છે કે “ સંજ્ઞી જીવ કયારેક જ્ઞાનાવરણીય કર્મના બંધ કરે છે અને કયારેક કરતા " असन्नी बंधइ નથી. ” અસી જીવ ( મન:પર્યાપ્તિથી રહિત જીવ ) જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરે છે. (નો સન્ની નો પ્રસન્ની ૬ સંપર્), પરંતુ જે જીવ ના સંજ્ઞી હાય છે અથવા તેના અસની હાય છે-એટલે કે કેવળજ્ઞાની અથવા સિદ્ધ જીવ, એવા જીવને કર્મબંધનાં કારણેાના અભાવ હાવાથી તે જ્ઞાનાવરણીય કર્માંના અધ કરતા નથી. ( i àનિકRISS S[< નાઓ છ મયટીમો )સ'ની આદિ છવાના વેદનીયકમ અને આયુકમ સિવાયના છ ક્રર્માંના ખંધનું કથન જ્ઞાનાવરણીય કર્મબંધના કથન પ્રમાણે જ સમજવું. એટલે સત્તી જીવ વેદનીય અને આયુકમ સિવાયની છ કર્મીપ્રકૃતિચેના બંધ ક્યારેક ખાંધે છે અને કયારેક બાંધતા નથી, અસંગી જીવ તે છ ક પ્રકૃતિયાના બંધ ખાધે જ છે, પણ ના સંજ્ઞી અને ના અસંજ્ઞી ( કેવલી ભગવાન અને સિદ્ધ પરમાત્મા ) તે છ ક પ્રકૃતિયાના બંધ કરતા નથી, કારણ કે ત્યાં ખંધના કારણને જ અભાવ હાય છે. (વેનિન્ગ ઘેરીલા નો થપત્તિ) પહેલા એ પ્રકારના જીવા એટલે કે સની અને અસી જીવે વેદનીય કર્મોના બંધ કરે છે. પણ જે અયેાગસિદ્ધ ચૌદમાં ગુણસ્થાનવી જીવ ડાય છે તે વેદનીય કર્મોના બંધ કરતા નથી. એ સિવાયના બધાં જીવા વેદનીય કમના અધ કરે છે. ૮ वरले भयणाए તથા ના સ'ની અને ના અસંગી જીવા વેદનીય કમના મધ વિકલ્પે કરે છે, એટલે કે કયારેક કર છે અને ક્યારેક કરતા નથી. “ સયેાગિ કૈવલી તેરમાં ગુરુસ્થાનવાળા જીવ, અયાગિ ધ્રુવલી ચોદમાં ગુણસ્થાનવાળા જીવ, તથા સિદ્ધ ભગવાન જીવાને ના સત્ની અને ના અસની કહ્યા છે. જો જીત્ર સયેગિ કેવલી અવસ્થાવાળા હાય તે તે ફક્ત શાતાવેદનીય કર્માંના ખધ કરે છે, અને જો તે અાગિ કેવલી અથવા તે સિદ્ધ પરમાત્મા રૂપ અવસ્થાવાળા હાય તે તે "" 95 આ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૩ Page #338 -------------------------------------------------------------------------- ________________ શાતાદનીય કર્મને બંધ કરતા નથી. તેથી જ અહીં એવું કહ્યું છે કે “ને સંજ્ઞી અને ને અસંશી” વિકલ્પ વેદનીય કર્મને બંધ કરે છે. આવા દિલ્લા રો મચાણ ) સંજ્ઞી અને અસંજ્ઞી જ આયુકર્મને બંધ બાંધે છે પણ ખરાં, અને નથી પણ બાંધતા, કારણ કે આયુકર્મને બંધ એક અન્તમુહર્ત કાળમાં જ થાય છે. “૩ારિર રંધા” ને સંજ્ઞી અને ને અસંશી રૂપ કેવલી ભગવાન અને સિદ્ધ પરમાત્મા આયુકમને બંધ કરતા નથી, હવે સૂત્રકાર ભવસિદ્ધિક બંધ દ્વારને અનુલક્ષીને નીચેની પ્રક્ષણ કરે છે—ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે – (ાળાવાળા જે અંતે ! ક્યાં # માસિદ્ધિા ધંધરૂ?) હે ભદત ! જ્ઞાનાવરણીય કર્મ કર્યો જીવ બાંધે છે? ભવસિદ્ધિક જીવ શું જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? અથવા “મવિિા વધ?” શું આભવસિદ્ધિક જીવ આ કર્મ બાંધે છે ? અથવા (ળો માહિત્તિ, નો અમરણિ જપ?) જે જીવ ન ભવસિદ્ધિક અને ન અભવસિદ્ધિક હોય છે, તે આ કર્મ બાંધે છે? આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–“માસિદ્ધિ અથાણ” ભવસિદ્ધિક જીવ જ્ઞાનાવરણીય કર્મ વિકપિ બાંધે છે–એટલે કે કયારેક બાંધે છે અને કયારેક બાંધો નથી. તેનું કારણ નીચે પ્રમાણે છે– ભવસિદ્ધિક જીવ બે પ્રકારના હોય છે-(૧) વીતરાગ ભવસિદ્ધિક અને (૨) અવતરાગ ભવસિદ્ધિક. તેમને વીતરાગ ભાવસિદ્ધિક જીવ તે કર્મને બંધ કરતું નથી, પણ અવીતરાગ ભવસિદ્ધિક જીવ તેને બંધ કરે છે. અગિયારમાં, બારમાં અને તેમાં ગુણસ્થાનને જીવ વીતરાગ ભવસિદ્ધિક હોય છે પણ ચારથી દસ સુધીના ગુણસ્થાને રહેલે જીવ અવતરાગ ભવસિદ્ધિક હોય છે. તે વાતને ધ્યાનમાં રાખીને અહીં એવું કહ્યું છે કે “ભવસિદ્ધિક જીવ વિકલ્પ જ્ઞાનાવરણીય કર્મને બંધ બાંધે છે. પરંતુ “માહિબ્રિણ વંg” અભવસિદ્ધિક (અભવ્ય) જીવ તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે જ છે. (જો માલિબ્રિા mો જમવાદ્રિ 7 વંધ) ને ભવસિદ્ધિક (ભવ્ય ન હોય એ જીવ) અને ને અભાવસિદ્ધિક (અભવ્ય ન હોય એવું જીવ) જીવ–આ બંને પ્રકા૨ના પરિણામિક ભાવથી રહિત એવા સિદ્ધ પરમાત્મા રૂપ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. “gવં જાનવ જ્ઞાળો લત્ત વિ ” આ જીના આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મોના બંધનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું એટલે કે ભાવસિદ્ધિક જીવ આયુકમ સિવાયના સાતે કર્મોને બંધ વિકલ્પ કરે છે, અભાવસિદ્ધિક જીવ તે સાતે કર્મોને બં ધ અવશ્ય કરે છે, અને નો ભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક છ આયુકર્મ સિવા. યના સાતે કર્મોને બંધ કરતા નથી, કારણ કે તે જીવોમાં એ કર્મને બંધ કરવાનાં કારણે અભાવ હોય છે. (શારાં દિલ્સા છે માળા) ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ આયુકમને બંધ વિકલ્પ કરે છે. એટલે કે તેઓ તેને બંધ કરે પણ છે અને નથી પણ કરતા. તેનું કારણ એ છે કે ગૃહીત ભવમાં જીવને આયુકમને બંધ એક જ વાર પોતાના બંધકાળમાં બંધાય છે, અબંધકાળમાં એ બંધ બંધાતું નથી. “૩ારિણે ન વંધ” ને ભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક એવાં સિદ્ધ પરમાત્મા આયુકર્મને બંધ કરતા નથી. હવે ગૌતમસ્વામી-દર્શનવિષય બંધદ્વારને અનુલક્ષીને નીચે પ્રશ્ન પૂછે છે કે (Trળાવળિs i અંતે ! ૪૫ ૪િ રઘુવંસળી વંધ, બાઘુવંળો બંધ, શોહિલની ઘંઘરૂ, વાંસળી વંધ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ શું ચક્ષુ દર્શનવાળે જીવ બાંધે છે? કે અચક્ષુ દર્શનવાળે જીવ બાંધે છે ? કે અવધિ દર્શનવાળો જીવ બાંધે છે? કે કેવળ દર્શનવાળે જીવ બાંધે છે? આ ચારમાંથી કયા દર્શનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “રિ રિ િમાણ” ચક્ષુ દર્શનવાળે જીવ. અચક્ષ દર્શનવાળે જીવ અને અવધિ દર્શનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ વિકલ્પ બાંધે છે–એટલે કે બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા. જે આ દશાવાળા જીવો સરાગ હોય તે તેઓ જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય બાંધે છે, પણ જે તે છવસ્થ વીતરાગ અગિયારમાં અને બારમાં ગુણસ્થાનવાળો હોય તો તે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કારણ કે છદ્મસ્થ વીતરાગને તે વેદનીય કર્મ જ બંધાય છે. તે કારણે એવું કહ્યું છે કે “ પહેલા ત્રણ દશનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ વિક૯પે બાંધે છે.” “ સવારે 7 વંધp” પરંતુ કેવળ દર્શની જીવ–એટલે કે ભવસ્થ સોગ કેવલી અને અયોગ કેવલી અથવા તે સિદ્ધ જીવ-જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતું નથી, કારણ કે એવા જીવને બંધનાં કારણે જ સર્વથા અભાવ હોય છે (ga વેજ નવકારો પર વિ) દર્શનારને અનુલક્ષીને વેદનીય કમ સિવાયની સાતે કર્મ પ્રકૃતિના બંધનું સમસ્ત કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે દર્શનાવરણીય આદિ બીજા છ કર્મોનો બંધ પણ ચક્ષ દર્શની, અચક્ષુ દર્શની અને અવધિ દર્શની જીવ કયારેક કરે છે અને ક્યારેક કરતા નથી. પરંતુ જે ભવસ્થ કેવલ દર્શની અથવા તો સિદ્ધ કેવલ દશની જીવ હોય છે તે તે દર્શનાવરણીય આદિ છ કર્મોને બંધ કરતું નથી. (રેચરળ ક્રિયા વિUિા જંઈ તિ) વેઢનીય કમને બંધ ચક્ષુદર્શની, અચલ્સ - દર્શની અને અવધિદર્શની જીવ કરે છે, તે જીવે ભલે સરાગ હોય કે છવસ્થ વીતરાગ હોય પણ તેઓ વેદનીય કર્મનો બંધ અવશ્ય કરે છે. પરંતુ દેવ ગળો મચUIT” કેવલદર્શની જીવ વિકલ્પ વેદનીય કર્મને બંધ કરે છે. આ કથનનો ભાવ નીચે પ્રમાણે છે-કેવલદર્શની જવ જે અગી કેવલી હોય અથવા તો સિદ્ધ પરમાત્મા હોય તે તે વેદનીય કમને બંધ કરતો નથી, પણ સગ કેવલી હોય તે તે વેદનીય કમને બંધ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ હવે પર્યાપ્તક વિષયકબંધદ્વારની અપેક્ષાએ ગૌતમસ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે (બાબાવળિss i મંતે ! જન્મ વિશ્વ પત્તો વંઘરૂ? પત્તો ગંધ? જો પુત્તમો–ળો પત્તો ગંધરૂ ? ” હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મને બંધ શું પર્યાપક જીવ કરે છે કે અપર્યાપ્તક જીવ કરે છે ? કે નેપર્યાપક જીવ કરે છે? કે ન અપર્યાપક જીવ કરે છે? ઉત્તર–“ો મા ! ” હે ગૌતમ! “ઘનત્તર મચળણ” પર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે, એટલે કે કયારેક કરે છે અને કયારેક કરતો નથી. પર્યાપ્તક-ત્રણ શરીર અને છ પર્યાપ્તિઓને યોગ્ય મુદ્દલ પરમાણુઓને ગ્રહણ કરનારો જીવ-જે સરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય કરે છે, પણ જે તે પર્યાપ્તક જીવ વીતરાગ હોય તો તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતું નથી. તેથી જ “તેઓ વિકલ્પ કરે છે એવું કહ્યું છે. “ સત્તા ધરૂ” તથા જે જીવ અપર્યાપ્તક હોય છે તે તે જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય કરે છે. (ગોપાત્તર ળો અપડત્ત૬ ૨ ધરૂ ) પણ જે જીવ નો પર્યાપ્તકની કટિમાં હોય છે, અને અપર્યાપ્તકની કટિમાં હોય છે, એ સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા જ નથી (gવં મળવાનો સર વિ) પર્યાપ્તક દ્વારની અપેક્ષાએ આયુકમ સિવાયના સાતે કર્મબંધનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું એટલે કે આયુકમ સિવાયના સાતે કર્મોને બંધ પર્યાપ્તક જીવ બાંધે છે પણ ખરા અને નથી પણ બાંધતે. અપર્યાપ્તક જીવ તે તે આયુકર્મ સિવાયના સાતે કમેને બંધ અવશ્ય બાંધે જ છે. અને જે ન પર્યાપ્તક અને ન અપર્યાપ્તક હોય છે. એટલે કે સિદ્ધ જીવ હોય છે તે આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ કરતે નથી. (ગાઉ ટ્રિા તો માgિ ) પર્યાપક અને અપર્યાપ્તક જીવ આયુકર્મ વિકલ્પે બાંધે છે-એટલે કે કયારેક બાંધે છે અને કયારેક બાંધતા નથી. તેઓ આયુકર્મના બંધકાળે જ આયુકમને બંધ કરે છે, અબંધ કાળે કરતા નથી. “ વારિણે ન વંધ” જે જીવ સિદ્ધ હોય છે–એટલે કે ન પસક અને ન અપર્યાપક હોય છે તેઓ આયુકમને બંધ કરતા નથી. હવે ભાષકવિષયકબંધદ્વારને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(બાવળિજ્ઞ i મતે ! નં ૪ માસ ચંઘર? અમારા ઘg?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મભાષક જીવ બાંધે છે? કે અભાષક જીવ બાંધે છે ? મહાવીર પ્રભુ તેને. જવાબ આપતા કહે છે-“રો વિ મચળrg » હૈ ગૌતમ! ભાષાધિવાળો ભાષક જવ તથા ભાષાધિ વિનાને અભાષિક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતે. ભાષક જે સરાગ હોય તે તે જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય બાંધે છે, પણ જે તે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મ બાંધો નથી. એ જ પ્રમાણે અગી જીવ અને સિદ્ધ જીવ અભાષક હોય છે. તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી. તથા પૃથ્વીકાય આદિ જીવ જ્યારે વિગ્રહ ગતિમાં રહેતા હોય છે, ત્યારે તેમને પણ અભાષક ગણવામાં આવે છે. પણ તેઓ જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય બાંધતા હોય છે. તે કારણે જ એવું કહ્યું છે કે “ભાષક અને અભાષક વિકલ્પે જ્ઞાના. વરણીય કર્મ બાંધે છે. ” (પૂર્વ વેળા કામો સર વિ) ભાષક તથા અભાષક ના વેદનીય કર્મ સિવાયના સાતે કર્મબંધનું કથન જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણે સમજવું. એટલે કે વેદનીય કર્મ સિવાયના સાતે કર્મોને બંધ ભાષક અને અભાષક જીવે બાંધે પણ છે અને નથી પણ બાંધતા. (વેવળિકનું માણા રંધર) વેદનીય કર્મભાષક જીવ બાંધે છે, કારણ કે સોનિ અવસ્થા. વાળ ભાષક (ભાષાલબ્ધિવાળે અવ) પણ શાતા વેદનીયને બંધ કરે છે. રાણg માળા અભાષક જીવ વેદનીય કર્મ વિકલ્પ બાંધે છે. એટલે કે કયારેક બાંધે છે અને કયારેક બાંધતે નથી આ કથનને ભાવ નીચે પ્રમાણે છે-અભાષક અાગી અને સિદ્ધ પરમાત્માઓ વેદનીય કર્મનો બંધ કરતા નથી, પણ વિગ્રહ ગતિમાં રહેલા પૃથ્વીકાય આદિ જ વેદનીય કર્મને બંધ કરે છે. હવે પરીત દ્વારની અપેક્ષાએ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રશ્ન પૂછે છે-(બાબાવળિ મતે ' જિં ઘર ? કરિન્ને રં ? જો પત્ત-ળો વિત્ત વધ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ શું પરીત ( પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય જીવ અથવા અલ્પ સંસારવાળે જવ) જીવ બાંધે છે? કે અપરીત જીવ બાંધે છે? કે નપરીત જીવ બાંધે છે ? કે નો અપરીત જીવ બાંધે છે? તેને જ વાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(વોચમા! રિત્તિ મથા) હે ગૌતમ! પરીત જીવ ( પ્રત્યેક શરીરવાળે વનસ્પતિકાયિક જીવ અથવા અલ્પ સંસારવાળે જીવ) જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે. આ કથનને ભાવ નીચે પ્રમાણે છે--જે પરીત જીવ ચરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, પણ જે તે પરત જવ વીતરાગ હોય, તે તે જ્ઞાનાવરણીય કર્મ બાંધો નથી. “ત્તેિ ગંધરૂ” સાધારણ વનસ્પતિકાય રૂપ જીવ અથવા જેને સંસાર અનંત હોય છે એ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે જ છે. ( જોવરિર-જોગવત્તિ ધરૂ) પરંતુ પરિત અને ન અપરીત એ સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. ( gવે માનવજાગો સર વિ Herીઓ) પરીત દ્વારની અપેક્ષાએ આયુકમ સિવાયની સાતે કર્મ. પ્રકૃતિના બંધનું સમસ્ત કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે પરીત જીવ આયુકર્મ સિવાયની દર્શનાવરણીય આદિ સાતે કમ પ્રકૃતિને બંધ વિકપે બાંધે છે, અપીરત જીવ તે તે કર્મોને બંધ અવશ્ય બાંધે છે, પણ ન પરત અને ન અપરીત રૂપ સિદ્ધ જીવ તે કર્મોને બંધ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩ર૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ કી કરતા નથી. ( -ળવો રિશ્તોત્ર મયાર્ )પરીત અને અપરીત જીવે. આયુકા અંધ વિકલ્પે ખાંધે છે. પ્રત્યેક કાયવાળે પરીત જીવ અને સાધારણ કાયવાળા અપરીત જીવ, અથવા અલ્પ સસારવાળે પરીત જીવ અને અનત સંસારવાળા અપરીત જીવ, એ બન્ને પ્રકારના જીવ આયુના અંધકાળે જ આયુક ના બંધ કરે છે પણ આયુના અખંધકાળે આણુકને અધ કરતા નથી, તે કારણે “ વિકલ્પે કબંધ '' કહ્યો છે. પરંતુ ( નો ત્તિ નો ચરિત્તો ન ચષરૂ) નાપરીત અને નાઅપરીત એવે સિદ્ધ જીવ આપ્યુ. કર્મોના બંધ કરતા નથી. હવે ગોતમસ્વામી જ્ઞાનવિષયકઋધદ્રારને અનુલક્ષીને નીચેના પ્રશ્ન પૂછે છે ( णाणावरणिज्जं खलु भंते! कम्म कि आभिणित्रोहियणाणी बंधइ ? सुयणाणी, ઓાિળી, મળ વળાની, દેવળાળી ધર્ફે ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય ક કયા જ્ઞાનવાળા જીવ ખાંધે છે ? શું આભિનિાધિક જ્ઞાની ( મતિજ્ઞાની ) જીવ ખાધે છે ? કે શ્રુતજ્ઞાની છત્ર ખાંધે છે ? કે અવધિજ્ઞાની જીવ ખાંધે છે ? કે મન:પર્યં યજ્ઞાની જીવ ખાંધે છે ? કે કેવળજ્ઞાની જીવ ખાંધે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોચમા ! ) હૈ ગૌતમ ! ( ફૈટ્વિટ્ટા પન્ના િ મયળાવ) પહેલા ચાર પ્રકારના જીવા-મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપ યજ્ઞાની જીવા જ્ઞાનાવરણીય કમ ના ખૂંધ વિકલ્પે કરે છે-એટલે કે તેઓ જ્ઞાનાવરણીય કમ કયારેક ખાંધે છે અને કયારેક ખાંધતા નથી. જ્યારે તેએ સરાગ અવસ્થાવાળા હોય છે ત્યારે તે જ્ઞાના વરણીય ક` ખાંધે છે, પરંતુ જ્યારે વીતરાગ અવસ્થાવાળા હોય છે, ત્યારે તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી. તે કારણે અહીં “ વિકલ્પે કમ બાંધે છે” એવું કહ્યું છે. ( જેવટળાળી ન યંત્ર) પરંતુ કેવળજ્ઞાની આત્મા તે જ્ઞાનાવરણીય કમ બાંધતા જ નથી, કારણ કે જ્ઞાનાવરણીય કર્મોના સથા વિનાશ થવાથી તેા કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. ( વ વૈયનિમ્નવલનો સત્ત વિ) વેદનીય કમ સિવાયની સાતે ક`પ્રકૃતિયાના ક્રમ બધ વિષેનું કથન જ્ઞાનાવરણીય કર્મોના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે વેદનીય કમ સિવાયના સાતે કર્યો મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપ યજ્ઞાની કયારેક ખાંધે છે અને કયારેક ખાંધતા નથી જ્યારે તેએ સરાગ અવસ્થાવાળા હાય છે ત્યારે કરે છે પણ વીતરાગ અવસ્થાવાળા હોય ત્યારે કરતા નથી. કેવળજ્ઞાની આત્મા તે તેમના બંધ કરતેા જ નથી. ( વેળિઙઙ્ગ ફ્રેન્રિત્ઝા યશારિ ચંપત્તિ) વેદનીય કર્મોના બંધ પહેલા ચાર જ્ઞાનવાળા છત્ર કરે છે, કારણ કે છદ્મસ્થાને શાતાવેદનીયને અને અશાતાવેદનીયના બંધ હાય છે, પણ વીત. રાગેાને માત્ર શાતાવેદનીયના જ ગંધ હાય છે. ( જેવઢળાની મચાવ્ ) કેવળજ્ઞાની જીવ વેદનીય મના બંધ વિકલ્પે ખાંધે છે. આમ કહેવાનું કારણુ એ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ છે કે જ્યારે કેવળજ્ઞાની જીવ તેરમાં ગુણસ્થાને રહે છે, ત્યારે તે તે શાતા. વેદનીય કમને બંધ કરે જ છે, પણ જયારે તે ચૌદમાં ગુણસ્થાને વિરાજમાન થઈ જાય છે અથવા તે સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે વેદનીય કર્મ બાંધતે નથી. હવે અજ્ઞાનવિષયકબંધકારની અપેક્ષાએ ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (બાળવિકf i મરે ! દિ મરૂ કાળી , સુવ ત્રાળ ચંધ, વિર્મા અન્નાળી રંધરૂ?) હે ભદન્ત ! અજ્ઞાનીની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કયે અજ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? શું મતિ અજ્ઞાની બાંધે છે કે શ્રત અજ્ઞાની બાંધે છે? કે વિભંગ અજ્ઞાની બાંધે છે ? (જેનું અવધિજ્ઞાન મિથ્યાત્વના સંબંધથી વિપરીત બનેલું હોય એવા જીવન વિભંગ અજ્ઞાની કહે છે.) તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(નોમાં) હે ગૌતમ ! (આરજવજ્ઞાન સત્ત વિ જયંતિ) મતિ અજ્ઞાની આદિ જી આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ બાંધે છે. પરંતુ ગાવાં મચળrg) અજ્ઞાની જ આયુકર્મને બંધ વિકલપે કરે છે. તેઓ આયુકર્મના બંધકાળે આયુને બંધ કરે છે. અકાળે તેઓ તેને બંધ કરતા નથી. હવે ગવિષયકબંધદ્વારની અપેક્ષાએ ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-ળાનાવરજિજ્ઞ of મરે ! મં િમળનો રંધરૂ? વચનોની વંધા? જાણોજી ૪'ધરૂ? ૩ણોની વંધ?) ગદ્વારની દષ્ટિએ વિચાર કરતા કયા ગવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? શું મને યોગવાળે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? કે વચનગાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? કે કાયયોગવાળે જીવ બાંધે છે કે અયોગી જીવ ( આ ત્રણે ભેગમાંથી એક પણ વેગ ન હોય એવો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(mોચમા !) હે ગૌતમ! (દ્રિષ્ટા રિષિ માપ) પહેલા ત્રણ ચોગવાળા જી-મનગ, વચનયેગી અને કાયમી જી જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે એટલે કે કયારેક તેઓ તેને બંધ કરે છે અને ક્યારેક નથી કરતા. આ કથનને ભાવ નીચે પ્રમાણે છે–મન, વચન અને કાયાગવાળાં છે જ્યાં સુધી અગિયારમાં, બારમાં અને તેમાં ગુરુસ્થાનમાં રહેલા હોય છે, ત્યાં સુધી તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, પણ તે ગુણસ્થાને કરતાં નીચેના ગુણસ્થાનમાં રહેલા જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય બાંધે છે. એ વાત પ્રકટ કરવાને માટે “વિક બાંધે છે,” એવું કથન કર્યું છે. અયોગી કેવલી અને સિદ્ધ જીવ આ યુગોથી રહિત થઈ જવાને કારણે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી. (પ રેણિકના જ્ઞાશ સત્ત વિ) વેદનીય કર્મ સિવાયના સાતે કર્મના બંધ વિષેનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે મન, વચન અને કાયયેગવાળા જી વેદનીય કર્મ સિવાયના સાતે કને બંધ કયારેક કરે છે અને કયારેક કરતા નથી, તથા અગી છે આ સાતે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩ર૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ ક પ્રકૃતિયાના બંધ કદી પણ કરતા નથી. (વેનિન હૈટ્વિસ્ટા વપતિ ) વેદનીય કર્મોના બંધ ત્રણે ચાગવાળા જીવા કરે છે, કારણ કે ત્રણે ચાગવાળા જીવેને વેદનીય કર્માંના ખ'ધક માનવામાં આવેલા છે, ( જ્ઞોની નોંધ ) પણ અચાગી છત્ર વેદનીય કર્માંના બંધ કરતા નથી, કારણ કે અયેાગી જીવને કોઈ પણ ક્રમના બંધ થતા નથી. હવે ગૌતમ સ્વામી ઉપયેાગ દ્વારને અનુલક્ષીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બ’ધના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ( Fr. वरणिज्ज ं णं भंते ! कम्म किं सागारोवउत्ते बधइ ? अणागारोवउत्ते बधइ ? ) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય ક્રમના બંધ કયા પ્રકારના ઉપયોગવાળા જીવ કરે છે ? શું સાકાર ઉપયાગવાળા છત્ર ( જ્ઞાનાપયેાગવાળા જીવ દનાપયેાગવાળે જીવ) તેના અધ કરે છે ? ઉત્તર—( ગોયમા ! ઊદ્ગમુવિ મચળાત્ ) હે ગૌતમ ! તે ખન્ને પ્રકારના જીવા આઠે કર્મોના બંધ વિકલ્પે કરે છે કયારેક કરે છે અને કયારેક કરતા નથી આ વિષયમાં નીચે પ્રમણે સ્પષ્ટીકરણ કરી શકાય-સયાગ અને અયાગ એ ખન્નેના સાકાર અને અનાકાર એ બન્ને પ્રકારના ઉપયોગ હોય છે. સૂર્યેાગ જીવ એટલે કે ચેામયુક્ત જીવ એ બન્ને ઉપયેગામાં જ્ઞાનાવરણીય આદિ આઠે કમ પ્રકૃતિયાને યથાયોગ્ય બંધ કરે છે, પણ જે જીવેા ચેાગથી રહિત હૈાય છે, તેઓ જ્ઞાનાવરણીય આદિ કપ્રકૃતિયાને! ધ કરતા નથી. હવે આહારક દ્વારને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે—' નાગારનિષ્ન' નું અંતે ! મેં `િ ગફારણ્ યન્નરૂ ? ગળાદારQ ='ધર્?) હે ભદ્દન્ત ! જ્ઞાનાવરણીય ક્રમ શુ આહારક જીવ ખાંધે છે ? કે અનાહારક જીવ ખાંધે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે( નોચમા ! તો વિ મથળાÇ ) હે ગૌતમ ! આહારક અને અનાહારક જીવ જ્ઞાનાવરણીય કના બંધ વિકલ્પે કરે છે એટલે કે કયારેક કરે છે અને કયારેક કરતા નથી. જે આહારક જીવ વીતરાગ ચાય તે તે જ્ઞાનાવરણીય ક'ના બંધ કરતા નથી, પશુ જો તે સરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મના ધ અવશ્ય કરે છે. તેથી જ એવું કહ્યું છે આહારક જીવ વિકલ્પે જ્ઞાનાવરણીય કના બંધ કરે છે. ” જે સમયે કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે ત્યારે તેએ અનાહારક હાય છે, અને વિગ્રહ ગતિમાં રહેલા જીવ અનાહારક રાય છે. અનાહારક સમ્રુધાતગત કેવલી ભગવાન જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરતા નથી, પણ વિગ્રડ ગતિાળે અતાહારક જીવ જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરે છે. તેથી જ એવુ કહ્યું છે કે કે '' (6 અનાહારક વિકલ્પે જ્ઞાનાવરણીય ક્રમના ધ કરે છે. ( વ લેનિન્ના આસવવજ્ઞાનૢ ઇચ્છું ) આહારક અને અનાહારક જીવાના વેદનીય અને આયુ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ કર્મ સિવાયના છ કમબંધોનું કથન જ્ઞાનાવરણીય કમના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે આયુકર્મ સિવાયના છ કર્મોને બંધ આહારક અને અનાહારક છ વિકલ્પ બાંધે છે–બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા. (વેચળમાં ભારણ વંધ૩) વેદનીય કમ આહારક જીવ બાંધે છે. આનું કારણ એ છે કે અગી સિવાયના સઘળા જીવોને વેદનીય કર્મના બંધક માનવામાં આવેલા છે. (ઉઠ્ઠાર મચTg) અનાહારક જીવ વેદનીય કર્મ વિક બાંધે છે–આ કથનને ભાવ નીચે પ્રમાણે છે– વિગ્રહ ગતિવાળો અનહારક જીવ અને સમુદ્ધાતગત કેવલી તે વેદનીય કર્મને બંધ કરે છે, પરંતુ અગી જીવ તથા સિદ્ધ પરમાત્મા વેદનીય કર્મને બંધ કરતા નથી. (૩ણ બહાણ મચાર) આહારક જીવ આયુકર્મના બંધ વિકપે કરે છે–એટલે કે આયુકમના બંધકાળે તે આયુકમને બંધ કરે છે, પણ અબંધકાળે તેઓ આયુકમને બંધ કરતા નથી. (શાળાદારૂ નો વંધ) અનાહારક જીવ એટલે કે સમુદ્દઘાતગત કેવલી અને વિગ્રહ ગતિવાળા જ અયુકર્મનો બંધ કરતા નથી, કારણ કે આ અવસ્થામાં તેમને આયુકર્મના અબક માનવામાં આવેલા છે. હવે ગૌતમ સ્વામી સૂક્ષમતારને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (નાનાવરn i મતે ! # %િ સુદૃને ધ?) હે ભદન્ત ! સૂક્ષ્યદ્વારની અપેક્ષાએ વિચાર કરતા કે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? શું સૂકમનામકર્મના ઉદયવાળે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? કે “ વાર બંધ ૨) બાદર ( સ્થળ ) નામકર્મના ઉદયવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? અથવા ( જો વારે વંધરૂ ) જે જીવ ન સૂક્ષ્મ અને ન બાદર હોય છે, તેઓ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? ઉત્તર-(જોયા!) હે ગૌતમ! (કુદુમે વંધ) સૂમ જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, (વાયરે મયાણ) બાદર (ધૂળ) જીવ તે કર્મને બંધ કરે છે પણ ખરે અને નથી પણ કરતા. વીતરાગ બાદર છવ તે કમને બંધ કરૂં નથી, પણ સરાગ બાદર જીવ તેને બંધ કરે છે. (જે કુદુમ, જો વાયરે વંધરૂ) સિદ્ધ જીવ કે જે સૂફમ પણ નથી અને બાદર પણ નથી, તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી, કારણ કે સિદ્ધ જીવ કઈ પણ કર્મને બંધ કરતા નથી. (ા ગાવાવનો સત્ત વિ) આ દ્વારની અપેક્ષાએ આયુકમ સિવાયની સાતે કર્મપ્રકૃતિનાં બંધનું કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું એટલે કે આયુકર્મ સિવાયના દર્શનાવરણીય આદિ સાતે કર્મો પણ સૂક્ષ્મ જીવે બાંધે છે, બાદર છે તે સાતે કર્મો વિકપે બાંધે છે, અને જે જ સૂકમ કે બાદર નથી એવા સિદ્ધગતિના છે તેમને બંધ કરતા નથી. (આgg ggમે વારે અચળા) આયુકમને બંધ સૂક્ષ્મ અને બાદર છે. વિકલ્પ બાંધે છે. એટલે કે તેઓ આયુના બંધકાળે આયુને બંધ કરે છે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ પણ અખંધકાળે આયુના બંધ કરતા નથી. ( ગોત્રુન્નુમ જોવાયરે ન વધરૂ) સિદ્ધ જીવ પણુ આયુના બંધ કરતા નથી. હવે ગૌતમ સ્વામી ચરમઢારને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે ( બાળવિભિન્ન ળ મંઢે! મંદિ વિમે મધ, અડ્મિ પર ?) હું ભઇન્ત ! ચરમદ્વારની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે જ્ઞાનાવરણીય આદિ કર્માં કાણુ બાંધે છે ? શુ ચરમ જીવ ( અન્તિમ ભવ કરીને મોક્ષે જનાર છત્ર) જ્ઞાનાવરણીય કના બંધ કરે છે ? વરણીય ક્રમના બંધ કરે છે ? અચરમ જીવ સોના ઉત્તર—(હોચમા !) હે ગોતમ ! (અટ વે મચળાવ) ચરમ જીવ અને અચરમ જીવ આઠે કમ પ્રકૃતિયેના બંધ કરે છે-એટલે કે તે ક્રમ પ્રકૃતિયાના બંધ કરે છે પણુ ખરાં અને નથી પણુ કરતા ઠે જે જીવના ભવ અન્તિમ હાય તેને ચરમ જીવ કહે છે, અને જેને અન્તિમ ભવ કદી પણ થવાના નથી તેને અચરમ જીવ કહે છે. અચરમ પ અલભ્ય સંસારીને માટે પણ વપરાય છે, અને સિદ્ધ જીવેને માટે પણ વપ રાય છે. કારણ કે સિદ્ધપદ પ્રાપ્ત કર્યાં પછી તેમને ચરમભવના અભાવ હાય છે. આ બન્ને પ્રકારના જીવામાંથી જે ચરમ જીવ છે–અત્યારે જ જેના અન્તિમ ભવ ચાલુ નથી, તે તે યથા સંભવ આઠે કર્મના બંધ કરે છે, પણ જે ચરમ જીવ અયેાગી છે–જેના અન્તિમ ભવ અત્યારે જ ચાલુ છે તે તા ફાઈ પણ ક્રમના બંધ કરતા નથી. એજ પ્રમાણે અચરમ પદને અભવ્ય સસારી જીવની અપેક્ષાએ પ્રયાગ કરવામાં આવે ત્યારે તે પ્રકારના જીવ ( અલભ્ય સસારી છત્ર ) આઠે પ્રકારના કર્માના બંધ કરે છે, પણ અચરમ પઢના પ્રયાગ સિદ્ધ જીવને માટે કરવામાં આવે, ત્યારે તેઓ કોઇ પણ કમ ને બંધ કરતા નથી. તે કારણે “તેઓ વિકલ્પે આઠે કર્માંના બંધ કરે છે” એવું કથન કર્યું છે. । સૂરૂ પ॥ વેદક વીજ કે અલ્પ બહુત્વ કા કથન વેઢવાળા જીવાની અલ્પતા અને બહુતાનું નિરૂપણુ— ૫૬ ત્તિ ળ મતે ! '' ઇત્યા—િ— (6 સૂત્રા ...( ૬ ૬ વિ ળ અંતે ! નીવાળ થી વેચાળ, પુ િવેચવાળ, નવું. वगवेयगाणं, अवेयगाण य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्हा वा, વિષેનાદ્યિાના ? ) હે ભદન્ત ! શ્રી વેદક, પુરૂષ વેક, નપુસક વેદક અને અનેક જીવેામાંથી કયા કયા જીવા કયા કયા જીવા કરતાં અલ્પ છે? કયા યા જીવા કયા ક્યા જીવા કરતાં અધિક છે ? કયા કયા જીવા કયા કયા જીવેાની અપેક્ષાએ સમાન છે ? અને કયા કયા જીવે કયા કયા જીવા કરતાં વિશેષાધિક छे १ (गोयमा ! सम्वत्थोवा जीवा पुरिसवेयगा, इस्थिवेयगा संखेज्जगुणा, अवेषगा શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ બળવાળા, અiaTit) પુરૂષ વેદવાળા જી સૌથી ઓછાં છે. સ્ત્રી વેદવાળા છે તેમના કરતાં સંખ્યાતગણુ છે, દિવાળા અનંત. ગણે છે, નપુંસક વેધવાળા જ પણ અનંતગણુ છે. ( ાિં વેજિં पयाणं अपबहगाई उच्चारेयवाई जाव सम्वत्थोवा जीवा अचरिमा, चरिमा अणंत Tળા, તે મને ! સે મરે! રિ) આ બધા પદેનું અ૫ મહત્વ કહેવું જોઈએ સૌથી ઓછાં અચરમ જીવે છે અને ચરમ જ અનંતગણું છે, અડી સુધીનું સમસ્ત કથન કરવું જોઈએ. હે ભદન્ત ! આપની વાત સાચી જ છે. હે ભદત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકાઈ-કર્મ અને વેદને અધિકાર ચાલી રહ્યો છે. સૂત્રકાર આ સૂત્ર દ્વારા વેદક (જુદા જુદા વેવાળા) ની અલ્પ-બહુતાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને એ પ્રશ્ન પૂછે છે કે-( 1 ળિ भंते । जीवाणं इत्थीवेयगाणं, पुरिसवेयगाणे, नपुंसगवेयगाणं अवेयगाण य कयरे હિંતો ના વા, યદુવા વા, તુચ્છ વા વાહિયા વા ?) હે ભદન્ત ! આ શ્રી વેદક, પુરૂષ વેદક, નપુંસક વેદક, અને અવેદક-અનિવૃત્તિ બાદર સૂકમ સાપરાય આદિ ગુણસ્થાનવત છે અને સિદ્ધ જેમાંથી કયા કયા ક્યા કયા જ કરતાં ઓછાં છે? કયા છે ક્યા કરતાં અધિક છે? કયા છે કયા જીવોની બરાબર છે ? અને કયા છો કયા જી કરતાં વિશેષાધિક છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોરમા !) હે ગૌતમ ! (ાદવથોણા નવા પુરા ) પુરૂષ વેદવાળા છે સૌથી ઓછાં છે. (થિરેવા ઉનાળા) સ્ત્રી વેદવાળા જીવો તેમના કરતાં સંખ્યાતગણા છે, કારણ કે દેવ, પુરૂષ, અને તિર્યંચરૂપ પુલ્લિંગ (નરજાતિ) કરતાં તે જાતિની સ્ત્રીઓ અનુક્રમે બત્રીસગણ, સત્યાવીશગી અને ત્રણગણી હેય છે. એટલે કે દેવો કરતાં દેવીઓ બત્રીસગણી છે, માણસ કરતાં સ્ત્રીઓ સત્યાવીશગણું છે, અને તિય"ચ નર કરતાં તિર્યંચ માદા (નારી જાતિ ) ત્રણગણી હોય છે. તે કારણે પુરૂષ વેદવાળા જેના પ્રમાણ કરતાં સ્ત્રી વેદ વાળા જીનું પ્રમાણ સંખ્યાતગણું કહ્યું છે. (અરેચા તાળા) અનિવૃત્તિ બાદર સૂક્રમ સં૫રાય આદિ ગુણસ્થાનવતી જીવ તથા સિદ્ધ જીવની સંખ્યા સ્ત્રી-વેદિવાળા જીવો કરતાં અનંત ગણી છે. (નપુંસવેચાત મળતાણા) અદક જીવો કરતાં નપુંસક વેદવાળા જીવ પણ અનંતગણુ છે, કારણ કે સિદ્ધોથી અનંતગણ અનંતકાવિક છે. છે. (gg સહં જવા MHદુજારું વારેવાકું) પૂર્વોક્ત સંયતથી લઈને ચરમ પર્વતના ૧૪ દ્વારનું અલેપ બહુત્વ તેમના ભેદની અપેક્ષાએ કહેવું જોઈએ. તે આ પ્રમાણે કહી શકાય (ए ए सिणं भंते ! संजयाणं असंजयाणं, संजयासंजयाणं णो संजय णो असंजय णो संजयासंजयाणं कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्ला वा, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ વિસાફિરા વા) હે ભદન્ત ! સંયત, અસંયત, સંયતાસંયત, ને સંયત, ને. અસંયત અને ને સંયતાસંયત માંથી કયા જી કોના કરતાં અલા છે ? કયા છો કેના કરતાં અધિક છે? કયા જીવો કયા છે જેટલાં જ છે? કયા જી કયા જી કરતાં વિશેષાધિક છે ? ઉત્તર–(નોરમા !) હે ગૌતમ ! (હાથો વા સંકયા) સંયત જીવ સૌથી ઓછાં છે, (સંજ્ઞા સંજયા વેTTT) સંત જીવો કરતાં સંયતાસંયત છ સંખ્યાતગણુ છે. ( નોરંજ્ઞા-grras-ળો સંથાલયા થiાળા) સંયતાસંયત છ કરતાં સંયત, નો અસંયત અને નો સંધતાસંયત અનંતગણુ છે, (કાંગાં મળતનુજા) તેમના કરતાં પણ અસંયત જીવે અનંતગણુ છે, ઈત્યાદિ સમસ્ત કથન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જ કરવું જોઈએ. આ રીતે ચરમ અને અચરમ ના અ૫ બડુત્વના કથન પર્યન્તનું ચૌદે દ્વારનું કથન કરવું. જેમકે (જ્ઞાારવાના કારરિના, ચરિમા અiTwા) અચરમ (અભવ્ય) અને ચરમ (અન્તિમ ભાવ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરનાર) છમાંથી ચરમ છ અચરમ છ કરતાં અનંતગણું છે, કારણ કે અભવ્ય જીવ કરતાં સિદ્ધ જીવ સિદ્ધાંતમાં અનંતગણ કહ્યા છે. જેટલાં સિદ્ધ છે એટલાં જ ચરમ જીવ છે, કારણ કે જેટલાં જીવે ભૂતકાળમાં સિદ્ધપદ પામી ચૂકયા છે, એટલાં જ જીવો ભવિષ્યકાળમાં પણ સિદ્ધપદ પામશે. સૂત્રને ઉપસંહાર કરતા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનેને સ્વીકાર કરતા કહે છે- મરે! લેવં મંતે (ર) હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપ જે કહે છે તે યથાર્થ જ છે. સૂ. ૬ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના છઠ્ઠા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૬-૩ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૪ Page #349 -------------------------------------------------------------------------- ________________ ચોથે – અક્ષક્ષ ષયોં સંક્ષિસ વિષય વિવરણ છઠ્ઠા શતકના ચાથા ઉદ્દેશક છઠ્ઠા શતકના ચાથા ઉદ્દેશકના વિષયનું સ‘ક્ષિપ્ત વિવરણુ પ્રશ્ન—એક જીવ કાળની અપેક્ષાએ પ્રદેશેા સહિત છે કે પ્રદેશેાથી રહિત છે ? ઉત્તર—નિયમથી જ જીવ પ્રદેશાથી યુક્ત છે, પ્રદેશેાથી રહિત નથી. પ્રશ્ન એક નારક જીવ શું કાળની અપેક્ષાએ પ્રદેશ સહિત છે કે પ્રદેશથી રહિત છે ? ઉચર—કયારેક તે પ્રદેશેાથી યુક્ત છે અને કયારેક પ્રદેશથી રહિત છે. પ્રશ્ન—અનેક ( સઘળા ) જીવ કાળની અપેક્ષાએ પ્રદેશાથી યુક્ત છે કે પ્રદેશેાથી રહિત છે ? ઉત્તર—નિયમથી જ તેઓ બધાં દેશાથી યુક્ત છે. પ્રશ્ન—અનેક ( સઘળા ) નારક જીવ કાળની અપેક્ષાએ મહેશયુક્ત છે કે પ્રદેશ રહિત છે ? ઉત્તર- અધાં નારક જીવ કયારેક પ્રદેશેાથી યુક્ત હોય છે, અને કયારેક કેટલાક નારક જીવ પ્રદેશાથી યુક્ત હાય છે” તથા કાઇક નારક જીવ પ્રદેશેાથી રહિત છે, અથવા કેટલાક નારક છત્ર પ્રદેશેાથી યુક્ત છે અને કેટલાક નારક જીવ પ્રદેશોથી રહિત છે. એ જ પ્રમાણે સ્તનિતકુમારા પન્તના વિષે સમજવું. પૃથ્વીકાયિક આદિથી લઇને વનસ્પતિકાય પર્યન્તના જીવાના કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશત્વની ચર્ચા, ખાકીના વિકલેન્દ્રિય ( દ્વીન્દ્રિ યથી ચતુરિન્દ્રિય સુધીના જીવા) થી લઈને સિદ્ધ સુધીના જીવેાના સપ્રદેશવ અને અપ્રદેશત્વના નારકાના સપ્રદેશત અને અપ્રદેશ,વની જેમ વિચાર, કાળની અપેક્ષાએ આહારક જીવામાં સપ્રદેશત્વ આદિ ત્રણ ભંગ ( વિકલ્પ) થાય છે, અનાહારકાના કાળની અપેક્ષાએ સપ્રદેશ આદિ ૬ ભંગ થાય છે, સિદ્ધ છવાના કાળની અપેક્ષાએ ત્રણ ભગ, ભવસિદ્ધિક જીવાના અને અભવસિદ્ધિક શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ છના કાળની અપેક્ષાએ સામાન્ય જીવની જેમ બે ભંગ અને ત્રણ ભંગ, ને ભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક જીના ત્રણ ભંગ, સંસી ના તથા અસંજ્ઞી જીન કાળની અપેક્ષાએ ત્રણ ભંગ, નારક, દેવ, મનુષ્ય અને અસંસી અને ૬ ભંગ, અને તે સંજ્ઞી અને ને અસંજ્ઞી છના કાળની અપેક્ષાએ ત્રણ ભંગ થાય છે એવું કથન. સામાન્ય જીવની જેમ વેશ્યાવાળા જીન એક ભંગ થાય છે એવું કથન, કૃષ્ણ વેશ્યાવાળા, નીલ વેશ્યાવાળા, કાપોત લેશ્યાવાળા, તેજે લેશ્યાવાળા, પવ લેફ્સાવાળા અને શુકલ લેશ્યાવાળા ની સાથે તથા તે વેશ્યા એથી રહિત છની સાથે, તથા સમ્યગ્નદૃષ્ટિ, મિથ્યાષ્ટિ, સમ્યગ્ર મિથ્યાષ્ટિ, સંયત, અસયત, સંયતાસંયત, ને સંયત, ને અસંયત, અને તે સંયતાસંયત ની સાથે, કષાયયુક્ત (કોષ, માન, માયા, લેભથી યુક્ત) જીની સાથે તથા કષાય રહિત છની સાથે, ઔઘિકજ્ઞાન (આભિનિબોધિક જ્ઞાન) કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અને કેવળજ્ઞાનની સાથે, ઔધિક અજ્ઞાન (મતિ અજ્ઞાન), કૃત અજ્ઞાન અને વિસંગજ્ઞાન ( વિપરીત જ્ઞાન) આ ત્રણ અજ્ઞાનની સાથે, સગી, મનેયેગી, વચનગી અને કાયેગીની સાથે તથા અગીઓની સાથે, સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપગવાળા સાથે, સવેદ (સ્ત્રી વેદક, પુરૂષ વેદક અને નપુંસક વેદક) સાથે તથા દરહિત જીની સાથે, સશરીરી (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામ શરીરવાળા) જેની સાથે અને અશરીરી જીવોની સાથે, આહાર પર્યામિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, આનપ્રાણ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનપર્યામિ, આ બધા ની સાથે કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશત્વને વિચાર સંગ્રહગાથા–તેમાં સપ્રદેશત્વ, આહારક, ભવ્ય, સંસી, લેશ્યા, દષ્ટિ, સંવત, કષાય, યોગ, ઉપગ, વેદ, શરીર અને પર્યાપ્તિ, એ દ્વાર છે એવું કથન. જેની પ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનીતાનું પ્રતિપાદન, એજ પ્રમાણે નારકથી લઈને ચતુરિન્દ્રિ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પ્રત્યાખ્યાનાદિનું કથન. પ્રશ્ન–જીને પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આદિનું જ્ઞાન હોય છે ખરું? ઉત્તર–પંચેન્દ્રિયને તેનું જ્ઞાન હોય છે, તે સિવાયના જીને તેનું જ્ઞાન હોતું નથી એવું કથન. પ્રશ્ન–શું જીવ પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન આદિ કરે છે ? ઉત્તર-હા કરે છે. પ્રશ્ન-શું પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન આદિથી આયુને બંધ થાય છે? ઉત્તર–હા, થાય છે. આ વિષેના ચાર દંડક, ગૌતમ દ્વારા તેનું સમર્થન. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩ Page #351 -------------------------------------------------------------------------- ________________ જીવ કે સપ્રદેશ ઔર અપ્રદેશ કે સ્વરૂપકા નિરૂપણ જીવના સપ્રદેશત્ય અને અપ્રદેશત્વનું નિરૂપણ— નીચે ન મળે! ઈત્યાદિ સૂત્રા ( નીચેનું અંતે ! જાજાઓનું આપણે અ૫ે ? ! હે ભદન્ત ! શું જીત્ર કાળની અપેક્ષાએ પ્રદેશસહિત છે કે પ્રદેશરહિત છે ? ( નોયમા ! નિયમાં સત્ત્વે ) હૈ ગૌતમ ! જીવ નિયમથી જ પ્રદેશરહિત છે. ( નેડ્થળ મતે ! જાહારસેન' કિ સપ્તે અવજ્ઞે ?) હે ભદન્ત ! નાર જીવ શું કાળની અપેક્ષાએ સપ્રદેશી છે કે અપ્રદેશી છે ? ( ગોયના ! પ્રિય સરણે સિય અજ્ઞે) કે ગૌતમ ! નારક જીવ કાળની અપે ક્ષાએ કયારેક સપ્રદેશી છે અને કયારેક અપ્રદેશી છે. i ગાય ઉત્તà) એજ પ્રમાણે સિદ્ધ પન્તના જીવ કયારેક સપ્ર દેશી છે અને કયારેક અપ્રદેશી છે. ( ( નીવાળ' અંતે ! જાછાફેલેળ સત્તા અણ્ણા ) હે ભદન્ત ! સમસ્ત જીવા કાળની અપેક્ષાએ સપ્રદેશી છે કે અપ્રદેશી છે ? (રોયના !) હૈ ગૌતમ ! સમસ્ત જીવે કાળની અપેક્ષાએ (નિયમા સપ્તે ) નિયમથી જ સપ્રદેશી છે. ( મેચા ' મંતે ! જાજારેમેન' સિરસા અવલા ?) હે ભદન્ત | સમસ્ત નારક જીવા શું કાળની અપેક્ષાએ પ્રદેશસહિત છે કે પ્રદેશરહિત છે ? (જોચમા !) હે ગૌતમ ! (ઘુએ વિસાયોના સત્તા, ગઠ્યા સવ एसा य अपएसे, अज्ञा - सएसा य अपएसाय एवं असुरकुमारा जाव थणियમુન્નારા ) સમસ્ત નારક જીવા પણુ કાળની અપેક્ષાએ પ્રદેશસહિત છે. અથવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ કેટલાક નારક જીવેા પ્રદેશસહિત છે અને કેઈક નારક જીવ પ્રદેશરહિત છે. અથવા કેટલાક નારક જીવે પ્રદેશસહિત છે અને કેટલાક નારક જીવેા પ્રદેશરહિત છે. એજ પ્રમાણે અસુરકુમાશથી લઇને સ્તનિતકુમાર પર્યન્તના વિષયમાં સમજવું. ( પુઢવિાચા ળ' અંતે ! ' સત્તા અણ્ણા) હે ભદન્ત ! પૃથ્વિકાયિક જીવા શું પ્રદેશસહિત છે કે પ્રદેશરહિત છે ? ( ગોયમા !) હે ગૌતમ ! ( સત્તા વિ. અણ્ણા વિ) પૃથ્વીકાયિક જીવા પ્રદેશસહિત પણ છે અને પ્રદેશરહિત પણ છે. ( ત્રં જ્ઞાવ વળરણા લેષા ના નેફ્યા તા, નાવ સિદ્ધા) એ જ પ્રમાણે વનસ્પતિકાય સુધીના જીવા વિષે સમજવું જે પ્રમાણે નારક જીવાના વિષયમાં કહ્યુ છે, એજ પ્રમાણે સિદ્ધજીવા પન્તના ખાકીના વિષયમાં પશુ સમજવું. ( જાફાવાળ` લીવ-નિચિત્રનો ત્તિયમો ) જીવ અને એકેન્દ્રિય સિવાયના આહારક જીવાના ત્રણ ભ`ગ ( વિકલ્પ ) થાય છે. ગળાવાળ શ્રીવ-નિચિવના કર્મના Ë માળિયના (૧) સવમા વા, (૨) અણ્યા ગા (૨) અવા-સલ્લે ચાર્લ્સે ચ, (૪) ગા-સપણે ય, અપના ય, (૧) अहवा-सपएसा य अपए से य ( ६ ) अहवा सपएसा य अपएसा य - सिद्धेहिं तिय મો, મસિદ્ધિયા ભ્રમન્નિઢિયા નહા ોાિ) જીવ અને એકેન્દ્રિય સિવાયના અનાહારક જીવેાના નીચે પ્રમાણે ૬ ભંગ સમજવા-(૧) કેટલાક અનાહારક જીવા પ્રદેશસહિત હાય છે. (ર) કેટલાક અનાહારક જીવા પ્રદેશરહિત હોય છે. (૩) અથવા કાઇક અનાહારક જીવ પ્રદેશસહિત હાય છે અને કોઈક અનાહારક પ્રદેશરહિત હાય છે. (૪) કાઈક અનાહારક જીવ પ્રદેશસહિત હાય છે અને કેટલાક અનાહારક જીવા પ્રદેશરહિત હૈાય છે. (૫) કેટલાક અનાહારક જીવા પ્રદેશસહિત હાય છે અને કોઈક નારક જીવ પ્રદેશરહિત હોય છે (૬) કેટલાક અનાહારક જીવા પ્રદેશસહિત હોય છે અને કેટલાક અનાહારક જીવા પ્રદેશરહિત હાય છે, સિદ્ધ જીÀાના ત્રણ ભંગ ( વિકલ્પ ) થાય છે. સામાન્ય જીવાની જેમ ભવસિદ્ધિક ( ભવ્ય જીવ ) અને અભવસિદ્ધિક (અભવ્ય જીવ) ના વિષયમાં પણ સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ ( નો મલિન્દ્રિયનો અમનવિધિય ગૌરવસિદ્ધ દ્' ત્તિયમ'નો)ના ભવસિદ્ધિક, ના અભવસિદ્ધિક અને સિદ્ધ જીવેાના ત્રણ ભંગ થાય છે. (લુન્નીિ શીવો તિયમો)સ'ની છવેામાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( અભ્રંશૌતિ નિયિંગનો સૌથમ'નો એકેન્દ્રિય સિવાયના અસંજ્ઞી જીવામાં ત્રણ ભંગ થાય છે. ( મેચ, દેવ, મનુદ્દે મળો ) નારક દેવ અને મનુષ્યાં માં છ ભગ થાય છે. (નોસળી નોઅગ્નિલીયમનુસિક્રે‚િત્તિયમો ) ના સ'જ્ઞી, નેા અસ'જ્ઞી, જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. ( સહેલા નવા શોયિા) સામાન્ય જીવાની જેમ જ લેફ્સાવાળા જીવેાના વિષયમાં પણ સમજવું. ( છ્હેલા, નૌજઙેલ્લા, જાઽહેણા, ના ગદ્દારો) કૃષ્ણ લેસ્યાવાળા, નીલ લેશ્યાવાળા અને કાપાત લેશ્યાવાળા જીવેાના વિષયમાં આહારક જીવે પ્રમાણે સમજવું. (નવર નન અવિચાો ) પશુ તેમાં એટલી જ વિશેષતા છે કે જે જીવની જે લેશ્યા હાય છે, તે જીવની તે લેફ્સા કહેવી જોઇએ. ( તેરઝેરન્ના નીયમો નિયમ'નો, નગર' પુવિધાજી આણુવળતનું ઇમા ) તેોલેશ્યામાં જીવાદિક ત્રત્રુ ભગ થાય છે એમ સમજવું. પણ તેમાં એ વિશેષતા છે કે પૃથ્વિકાયિકામાં, અસૂકાયિકામાં અને વનસ્પતિ કાયિામાં છ ભગ થાય છે. ( પ ્ઙેમ્સ સુધòજ્ઞાર્નીયાઓ તિયમો) પદ્મ લેશ્યામાં અને શુકલ લેશ્યામાં જીવાદિક ત્રણ ભગ થાય છે. ( જેસેિ નીશ-સિદ્ધદ્િ' ત્તિયમો ) અગ્રેસ્યાવાળામાં (લેશ્થાથી રહિત જીવેામાં ) જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. ( મનુત્તુ છમ'ના ) મનુષ્યેામાં છ ભગ થાય છે. ( સમ્મğિીનિીાો નિયમ'નો) સમ્યક્દૃષ્ટિ જીવામાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( વિત્તિ'ન્નુિમ'ના ) વિકલેન્દ્રિય જીવેામાં છ ભંગ થાય છે. ( મિચ્છાÇિીહિ' નિશ્ર્ચિયનો ત્તિયમો ) એકેન્દ્રિય સિવાયના મિથ્યાદૃષ્ટિએમાં ત્રણ ભંગ થાય છે. ( સામિઇિટ્રિ‚િ છમંળો ) સક્ મિથ્યાદૃષ્ટિ જીવામાં છ ભંગ થાય છે. ( સંજ્ઞફ નીવાડ્યો ત્તિયમ'નો) સયામાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૩૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ જીવાદિક ત્રણ ભંગ થાય છે. (અવંહિં સિંવિચવાનો તિર) અસંયત જેમાં એકેન્દ્રિય વર્જિત ત્રણ ભંગ થાય છે. (લંકા સંકf tતાં કીવાળો) સંયતાસંયત જીવમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( જો શંકર, નો સંગા, ગો સંસારંગ કોવ હિહિં નિયમો ને સંયત, ને અસંયત, નો સંયતાસંયત જીવસિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. (સારૂ જીવાળો તિજનો) કષાયયુક્ત જીવમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. (નિgિ અમા) એકેન્દ્રિય જીવોમાં એક ભંગ થાય છે-ત્રણ ભંગ થતા નથી. (શોદજણાદિં જીવ–પરિચવજો નિયમ છે અને એકેન્દ્રિય સિવાયના ક્રોધ કષાયવાળા જીવોમાં ત્રણ ભંગ થાય. (હિં ઈમો ) દેવામાં છ ભંગ થાય છે. (ભાળ સારૂં માયાવસારૂં નીર gfiઉત્તવનો નિયમ) માન કષાયવાળામાં અને માથા કષાયવાળામાં જીવ અને એકેન્દ્રિય વર્જિત ત્રણ ભંગ થાય છે. (જે-તે રમા ) નારક અને દેશમાં છ ભંગ થાય છે. ( મ હું નીવ-gfiરિચવાનો નિયમ ) જીવ અને એકેન્દ્રિય સિવાયના લેભકષાયવાળા જેમાં ત્રણ ભંગ થાય છે, (ાન મંગા) અને નારકમાં છ ભંગ થાય છે. (મારું જીવન ઉં, સિëિ તિવમરો) કષાય રહિત માં, મનુષ્યમાં અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. (ચોદ્ધિાળે આમિળિયોહિશાળ કુવાળે નવા વિચમો) ઔધિક જ્ઞાનમાં-આભિનિધિક જ્ઞાનમાં અને શ્રુતજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે, (વિ#િવિહિં ઇરમા ) વિકલેન્દ્રિમાં છ ભંગ થાય છે. (શોળિો મળv==ાળ, વાળ નીવારૂ નિરમળો) ઔધિક જ્ઞાનમાં, મન:પર્યય જ્ઞાનમાં અને કેવળ જ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. (હિર કાળે મgબળે સુકાળ, પિિવગતો રામજો ) ઓધિક અજ્ઞાનમાં, મતિ અજ્ઞાનમાં અને કૃત અજ્ઞાનમાં એકેન્દ્રિય વર્જિત ત્રણ ભંગ થાય છે. (વિમળાબે નવો નિયમનો) વિર્ભાગજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. (સરોજ ૪ ગોહિલો) બિકની જેમ સગીના વિષયમાં સમજવું. (મનોઝિ, વયોનિ, નોડુિં નીવો નિયમ) મનેગી, શ્રી ભગવતી સૂત્ર : ૪ ३४० Page #355 -------------------------------------------------------------------------- ________________ વચનગી અને કાયગીમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે (નવ-જા કોળી િિા ) વિશેષતા એટલી જ છે કે એકેન્દ્રિય જીવ કાયયોગવાળા જ હોય છે, તેથી તેમાં એક જ ભંગ થાય છે, વધારે ભંગ થતા નથી. (અકોળી જ અહેસા) અગી જીવના વિષયમાં અલેશ્યાવાળા જ પ્રમા. છે જ સમજવું. (વારેવાર, અાજરોવરહિં ના પવિત્ર નિયમો) સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપયોગવાળા માં જીવ એકેન્દ્રિય વજિત ત્રણ ભંગ થાય છે. (સરેચTI , sigr aarઉં ) વેદવાળા જીવોમાં વિષયમાં કષાયયુક્ત જીવો પ્રમાણે જ સમજવું. (રૂથિયા-પુરિ વેચા-નg વેચો, નવાફળો ઉતમો ) સ્ત્રી વેદવાળ, પુરુષ વેદવાળી અને નપુંસક દિવાળા જીવમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( નવર–નવું ઘરવિહુ ) તેમાં એટલી જ વિશેષતા છે કે નપુંસક દિવાળા એકેન્દ્રિયમાં અધિક ભંગ થતા નથી, પણ એક જ ભંગ થાય છે. (અયTI sgi માણા ) દરહિત જીવના વિષયમાં કષાય રહિત જે પ્રમાણે જ સમજવું. (સારી ના જોશો) શરીરવાળા જીના વિષયમાં સામાન્ય જીવોના કથન પ્રમા શેનું જ કથન સમજવું. (મોરાઝિ-વે વિચારે નવ ઇનિંહિચાનો સિંચમો) ઔદારિક શરીરવાળામાં અને વૈક્રિય શરીરવાળામાં જીવ એકેન્દ્રિય વજિત ત્રણ ભંગ થાય છે. (માતરી નીવ મguસુ મr) આહારક શરીરમાં, જીવ અને મનુષ્યના છ ભંગ થાય છે. (તેજો િનg હિat) તૈજસ અને કાર્મળ શરીરવાળા જીના વિષયમાં ઔધિકના જેવું જ કથન સમજવું. (અહિં નવ વિદ્ધિ તિવમો ) અશરીરી જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. (બાકાર વતી, તરવડા, ફુચિપકરણ, બાળજાણકારી નવ જિંચિયાનો નિયમ) આહાર પર્યાપ્તિમાં, શરીર પર્યા. સિમાં, ઈન્દ્રિય પર્યાપ્તિમાં અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિમાં જીવ અને એકેન્દ્રિય વજીત ત્રણ ભંગ થાય છે. (મારામારી રી) ભાષા પર્યાપ્તિમાં અને મને પર્યામિમાં સંજ્ઞી પ્રમાણે જ સમજવું. (બહાર મારી કહા શાખાણા) અહારા અપસિવાળા જીના વિષયમાં અનાહારક છે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૧ Page #356 -------------------------------------------------------------------------- ________________ જેવું જ સમજવું. (૪ કપ ઝીણ, રિચ અપકારી ગણવામાં મારી નવ જિંનિયાનો નિયમો ) શરીર પર્યાપ્તિથી રહિત, ઈન્દ્રિય પર્યાતિથી રહિત, અને શ્વાસે છૂવાસ પર્યાપ્તિથી રહિત જીવમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના ત્રણ ભંગ થાય છે. (નેર, રેવ, મજુરદ્દેિ કદમr) નારકે, દેવે અને મનુષ્યમાં છ ભંગ થાય છે. સંગ્રહગાથા– સારવા નાણા-મવિય-સરિ-સેના-રિદ્દિ સંગા-જણાયા” rળે નોન-નોને વેર વર-જત્તી ૨ | સપ્રદેશ, આહારક, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, ગ, ઉપગ, વેદ, શરીર અને પર્યાયિ. ટીકાર્થ– આગલા ઉદ્દેશકમાં જીવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉદેશકમાં પણ સૂત્રકાર બીજી રીતે જીવનું નિરૂપણ કરી રહ્યા છે તેમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “વી મંતે ! જાણે જિ સારે જાણે! ” હે ભદન્ત ! શું કાળની અપેક્ષાએ જીવ પ્રદેશ સહિત છે કે પ્રદેશ રહિત છે ? ઉત્તર–(mોચમા !) હે ગૌતમ! જીવ (નિયમ સફે) નિયમથી જ પ્રદેશ સહિત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે કાળની અપેક્ષાએ જીવન સપ્રદેશત્વ અને અપ્રદેશત્વને વિચાર કરવામાં આવે, તે તે નિયમથી જ કાળની અપેક્ષાએ પ્રદેશ સહિત છે, પ્રદેશ રહિત નથી એ વાત જિદ્ધ થાય છે. કારણ કે જીવ અનાદિ કાળને છે અને અનંત સમયની તેની સ્થિતિ છે, તે કારણે તે પ્રદેશ સહિત છે. જે જીવ એવો ન હાય-એટલે કે જે તે એક સમયની સ્થિતિવાળે હેય તે તે પ્રદેશ રહિત હોઈ શકે છે. બે ત્રણ આદિ સમયની સ્થિતિવાળા જીવ અપ્રદેશી હેત નથી, કારણ કે બે આદિ સમયની સ્થિતિવાળે તે કાળની અપેક્ષાએ પ્રદેશયુકત જ હોય છે. કહ્યું પણ છે કે જો રસ ” ઈત્યાદિ. જે જીવ જે ભવના પ્રથમ સમયમાં રહેલું હોય છે, તે જીવ અપ્રદેશી (પ્રદેશ રહિત) કહેવાય છે, અને જે જીવ પ્રથમ સમય સિવાયના સમયમાં એટલે કે બીજા, ત્રીજા આદિ સમયમાં રહેલું હોય છે, તે જીવ કાળની અપેક્ષાએ સપ્રદેશી (પ્રદેશ સહિત) કહેવાય છે. આ રીતે સંપ્રદેશત્વ અને અપ્રદેશત્વનું સ્વરૂપ આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે તેને અંતે ! વાઢof Hugણે શg ?) હે ભદન્ત ! એક નારક જીવ શું કાળની અપેક્ષાએ પ્રદેશયુક્ત છે કે પ્રદેશ રહિત છે? ઉત્તર–(નોમા!) હે ગૌતમ! (વિર રવણે શિવ અvણે) એક નારક જીવ કયારેક કાળની અપેક્ષાએ સપ્રદેશ હોય છે અને કયારેક અાદેશ હોય છે. એટલે કે જે નારક જીવને ઉત્પન્ન થયાને હજી પહેલે જ સમય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪ર Page #357 -------------------------------------------------------------------------- ________________ થયા છે તે નારક જીવ કાળની અપેક્ષાએ પ્રદેશ રહિત છે, પણ જ્યારે એજ નારક જીવને ઉત્પન્ન થયાને બે, ત્રણ આદિ સમયેા વ્યતીત થઈ જાય છે, ત્યારે તે કાળની અપેક્ષાએ પ્રદેશયુક્ત કહેવાય છે. ( વં જ્ઞાન સિદ્ધે) નારક જીવની જેમ જ સિદ્ધ પન્તના જીવ પણ કયારેક અપ્રદેશ હાય છે. અહીં ' " जाब ( પર્યન્ત ) પદથી અસુર કુમાર આદિ ભવનપતિના દસ, પૃથ્વીકાયિક આદિ સ્થાવાના પાંચ, વિકલેન્દ્રિયના ત્રણ ( દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એ ત્રણ ) પંચાન્દ્રય તિય ચનું એક, મનુષ્યનું એક, જયાતિષિકનું એક અને વૈમાનિકનું એક એમ ૨૨ દડકાને ગ્રહણુ કરવામાં આવ્યા છે. આ સિવાયના નારક અને સિદ્ધ એ એ દડકની વાત તેા ઉપર કહેવામાં આવી છે. ગોતમ સ્વામીને પ્રશ્ન-( નીવાનં અંતે ! વ્હારાવેતેનું િસત્તા ? અપન્ના) હું બદન્ત ! સમસ્ત જીવા કાળની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? ઉત્તર—(ગોયમા ! નયના સપન્ના) હે ગૌતમ ! સમસ્ત જીવા કાળની અપેક્ષાએ નિયમથીજ સપ્રદેશ છે, અપ્રદેશ ( પ્રદેશ રહિત ) નથી કારણ કે સમસ્ત જીવ અનાદિ છે અને અનતકાળની સ્થિતિવાળા છે. "" હવે ગૌતમ સ્વામી સમસ્ત નારક જીવાની અપેક્ષાએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે (નેચાળ મને ! જાહાફેäન ફ્રિ સäા, ગરવતા ? હે ભદન્ત ! સમસ્ત નારજીવા શું કાળની અપેક્ષાએ સપ્રદેશ છે ? કે અપ્રદેશ છે ? ઉત્તર—( નોચમા ! ) હે ગૌતમ ! ( ( सव्वे वि ताव होज्जा सपएसा ) સમસ્ત નારક જીવે પણ સપ્રદેશ છે. “ સમસ્ત નારક જીવા સપ્રદેશ છે, એમ કહેવાનુ કારણ એ છે કે ઉત્પાદ વિરહ કાળમાં પૂર્વોત્પન્ન ( પહેલાં ઉત્પન્ન થયેલા ) નારક જીવાની સખ્યા અસંખ્યાત પ્રમાણુમાં રહ્યા કરે છે. આ રીતે પહેલા ભંગ ( વિકલ્પ ) થાય છે. “ સમસ્ત નારક જીવા સપ્રદેશ છે. ” ખીો ભંગ આ પ્રમાણે થાય છે-( અા સવત્તા ચ આપણે ચ) છે. ’ કારણ કે પૂર્વોત્પન્ન અસંખ્યાત નારકામાં કાઇ નવેા જીવ ઉત્પન્ન થઈને આવી મળે છે, ત્યારે તે આવનાર છત્ર પ્રથમ સમયની અપેક્ષાએ અપ્રદેશ હાય છે અને સમસ્ત નારકે સપ્રદેશ હાય છે. પ્રથમ લંગમાં તે સમસ્ત નારકાને સપ્રદેશ કહ્યા છે પશુ આ ખીન્ન ભંગમાં સમસ્ત નારકેાને સપ્રદેશ કહ્યા નથી પણ અધિકાંશ નારક જીવાને જ સપ્રદેશ કહ્યા છે અને કાઈક નારક જીવને અપ્રદેશ પણ કહ્યા છે. આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે— નરકામાં પૂર્વોત્પન્ન જેટલા નારકા છે તેઓ તા છે. ત્રશૂ આદિ સમ ચેાથી ત્યાં રહેલા હેાવાને કારણે સપ્રદેશી છે, પણ ત્યાં જે કાઈ નવા નારક જીવ ઉત્પન્ન થયેàા હાય છે તેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય જ ચાલતા હાય છે તેથી તે અપ્રદેશ છે. ત્રીજો ભ`ગ આ પ્રમાણે છે ( અા સવÇા ચ અપહ્મા ય) કેટલાક નારક જીવે। સપ્રદેશ છે અને કેટલાક નારક જીવા અપ્રદેશ છે. કારણ કે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૩ Page #358 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોત્પન્ન જેટલાં નારક જીવે છે તેઓ તે બે, ત્રણ આદિ સમયથી ત્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે, તેઓ બધા એક સમયની સ્થિતિવાળા પણ હોય છે, તેથી તેઓ અપ્રદેશ છે. આ કથનને ભાવાર્થ એ છે કે જેટલાં નારક છે પહેલેથી જ નારકાવસ્થામાં આવી ગયેલા છે તેઓ બધાંસપ્રદેશ છે, પણ જે જીની નારકાવસ્થાને હજી પ્રારંભ જ થયેલ છે–એટલે કે જે નારકેની નારકાવસ્થા પ્રારંભ થયાને પ્રથમ સમય જ ચાલી રહ્યો છે, એવાં જે નારકે છે તેઓ અપ્રદેશ છે. આ રીતે ત્યાં અધિકાંશ છે સપ્રદેશ છે અને અધિકાંશ જી અપ્રદેશ છે. | (gવ મસુકુમા જાવ બિચકુમાર) નારકોના જેવું જ કથન અસુરકુમારોથી સ્વનિતકુમાર સુધીના દેવે વિષે સમજવું. ભવનપતિ દેવના અસુરકુમાર આદિ ૧૦ ભેદ છે. નારક છના સપ્રદેશત્વ અને અપ્રદેશત્વ વિષેના ઉપર્યુક્ત જે ત્રણ ભંગ ( વિકલ્પ) કહ્યા છે, એજ પ્રમાણે અસુરકુમારેથી લઈને સ્વનિતકુમારે સુધીના દસ ભવનપતિ દેના સપ્રદેશવ અને અપ્રદેશત્વ વિષેના પણ ત્રણ ભંગ સમજવા એ ત્રણ ભંગ નીચે પ્રમાણે છે – પહેલે ભંગ– સમસ્ત ભવનપતિ દેવે સપ્રદેશ છે.” બીજો ભંગ આ પ્રમાણે છે-“બધાં ભવનપતિ દેવે સપ્રદેશ નથી, પણ અધિકાંશ સંપ્રદેશ છે અને કેઈક અપ્રદેશ છે. ” દસ ભવનપતિના નામ–(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુપર્ણ કુમાર (૪) વિદ્યુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિકુમાર (૯) વાયુકુમાર (૧૦) સ્વનિતકુમાર. - હવે ગૌતમ સ્વામી પૃથ્વીકાયિક જીના સપ્રદેશવ અને અપ્રદેશવના વિષયમાં મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (પુન્દ્રવિજયા મરે ! શિ સાપુતા, સારસા ?) હે ભદત ! પૃથ્વીકાયિક છ સપ્રદેશ છે કે અપ્રદેશ છે? ઉત્તર--(જયમાં!) હે ગૌતમ ! પૃથ્વીકાયિક છે (સવાણા વિ અgger વિ) સપ્રદેશ પણ હોય છે અને અપ્રદેશ પણ હોય છે. કારણ કે પૃથ્વીકામાં પૂર્વોત્પન્ન જીવ પણ અનેક હોય છે અને નવા ઉત્પન્ન થનારા જીવો પણ અનેક હોય છે. તેથી પૂર્વોત્પન્ન જીવોની અપેક્ષાએ પૃથ્વીકાવિકને સપ્રદેશ કાા છે, અને ઉપદ્યમાન પૃથ્વીકાયિકેની અપેક્ષાએ તેમને અપ્રદેશ શ્રી ભગવતી સૂત્ર : ૪ उ४४ Page #359 -------------------------------------------------------------------------- ________________ કહ્યાં છે. તે કારણ એવું કહ્યું છે કે “પૃથ્વીકાયિકે સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે.” (ઘ ના વરરૂજારૂષા) પૃથ્વીકાયિક જીવના જેવું જ કથન અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવના વિષયમાં પણ સમજવું. એટલે કે જેમ પૃથ્વીકાયિક જેમાં કેટલાક સપ્રદેશ હોય છે અને કેટલાક અપ્રદેશ હોય છે, તેમ અપૂકાવિક આદિમાં પણ કેટલાક જીવે સપ્રદેશ હોય છે અને કેટલાક અપ્રદેશ હોય છે. આ રીતે અહીં બધાં એકેન્દ્રિય જીવમાં ઉત્પત્તિ-મરણના વિરહના અભાવે એક જ ભંગ સપ્રદેશવાળે થાય છે એમ સમજવું. (સેના ના નેરા તા વાવ ઢિ) બાકીને ( કન્દ્રિયથી લઈને સિદ્ધ પર્યન્તના ) ના સપ્રદેશવ અને અપ્રદેશનું કથન નારકના કથન પ્રમાણે જ સમજવું. નારકના સપ્રદેશત્વનું કથન ત્રણ આલાપકો (અભિલાપ) દ્વારા આગળ આપવામાં આવ્યું છે. એટલે કે પહેલે ભંગ સપ્રદેશ. બીજે ભંગ અપ્રદેશ અને ત્રીજો ભંગ પ્રદેશઅપ્રદેશ, આ પ્રકારના ત્રણ ભંગ સમજવા. એટલે કે (૧) દ્વીન્દ્રિયથી લઈને સિદ્ધ પર્યન્તના બધા જીવ પણ ક્યારેક પ્રદેશયુક્ત હોય છે. (૨) કયારે કેટલાક જી સપ્રદેશ હોય છે અને કંઈક જીવ અપ્રદેશ હોય છે. અને કયારેક અનેક સપ્રદેશ હોય છે અને અનેક અપ્રદેશ હોય છે. તેનું કારણ એ છે કે આ પર્યાયમાં એ સૌને વિરહ સંભવિત છે. આ રીતે તેમના ત્રણ ભંગ ( વિકલ્પ) સમજવા. અહીં “ભાવ” (પર્યન્ત) પદથી તેન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્ય મનુષ્ય, વાન વ્યંતર, તિષિક અને વૈમાનિકને ગ્રહણ કરવામાં આવ્યા છે. (બાલાળા નીર gifરિચવાનો નિયમ ) એક જીવ પદને અને એકેન્દ્રિયના પાંચ પદને છેડીને બાકીના આહારક જીના ત્રણ ભંગ થાય છે. જીવ પદને છોડવાનું કારણ એ છે કે જીવ નિયમથી જ સપ્રદેશ હોય છે. તેથી જીવમાં એક જ ભંગ છે-જીવને સપ્રદેશી કહેવાનું કારણ એ છે કે જીવ અનાદિ છે અને તેની સ્થિતિ અનંતકાળની હોય છે. એકેન્દ્રિયના પાંચ પદેને છોડવાનું કારણ એ છે કે એકેન્દ્રિય જીમાં ઉત્પત્તિ અને મરણના વિરહનો અભાવ રહે છે, તે કારણે તેમને (સરા વિ જરા અવિ) એ એક જ ભંગ-ત્રીજો ભંગ જ બને છે. તે કારણે સૂત્રકારે એવું કહ્યું છે કે ( ક્રિસ મંત્ર૪૫) એક જીવ પદને અને એકેન્દ્રિયને છોડીને બાકીના આહારક જીના ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે છે (૧) આહારક છ સપ્રદેશ હોય છે. (૨) (યશા બા) કેટલાક પૂર્વોત્પન્ન આહારક છ સપ્રદેશ હોય છે અને કોઈક ન ઉત્પન્ન થયેલો આહારક જીવ અપ્રદેશ હેય છે. (૩) “સા ) કેટલાક પ્રપન્ન આહારક છ સપ્રદેશ હોય છે અને કેટલાક નવા ઉત્પન્ન થતા આહારક છે અપ્રદેશ હોય છે. (સિદ્ધાર્વવત્ર ૨ વ ) સિદ્ધ જીવ અને હારક હોય છે, તે કારણે ઉપર્યુકત આહારક માં તેમને સમાવેશ થત નથી. આ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે– શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૫ Page #360 -------------------------------------------------------------------------- ________________ આહારક અને આધારે બે દંડક કહ્યા છે. એક દંડક એક આહારક જીવની અપેક્ષાએ કહ્યું છે અને બીજું દંડક અનેક આહારક જીની અપે. ક્ષાએ કહ્યું છે. તે બન્ને દંડક નીચે બતાવ્યા પ્રમાણે છે-આહારક જીવની અપેક્ષાએ પ્રથમ દંડક આ પ્રમાણે છે-(ારણ નં અંતે ! નવે જાણે જિં સપણે જાણે વોચમા ! હા સYપણે ઉત્તર કાપશે ) ઈત્યાદિ. ગૌતમ સ્વામીને પ્રશ્ન–હે ભદન્ત ! આહારક જીવ કાળની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે? ઉત્તર-હે ગૌતમ! ક્યારેક તે પ્રદેશ હોય છે અને કયારેક એ જ અપ્રદેશ હોય છે. જીવ જ્યારે વિગ્રહ ગતિમાં અથવા કેવલિ સમુદઘાતમાં અનાહારક થઈને ફરીથી આહારક અવસ્થામાં આવે છે, ત્યારે આહારક અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રથમ સમયે તે અપ્રદેશ હોય છે, અને જ્યારે એજ જીવ બે વગ આદિ સમય સુધી એજ અવસ્થામાં રહે છે, ત્યારે તે પ્રદેશ હોય છે. ઉપર્યુક્ત એકત્વ વિષયક અભિલાપ ( આલાપક) સમસ્ત સાદિ ભાવેને જ લાગુ પડે છે એમ સમજવું, અનાદિ ભાવમાં તે (નિયમ સપણે ઉત્ત) આહારક અવસ્થાવાળો પૂર્વોત્પન્ન જીવ નિયમથી જ સંપ્રદેશ છે એમ સમજવું. બહત્વ (બહુવચન) વિષયક અભિલાપ નીચે પ્રમાણે છે-(બહારવા भंते ! जीवा कालाएसेणं कि सपएसा, अपएसा १ गोयमा ! सपएसा वि કggણા વિ રિ) ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! આહારક છ કાળની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે? તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“હે ગૌતમ ! અનેક આહારક છ સપ્રદેશ પણ હોય છે અને અપ્રદેશ પણ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે પન્ન જેટલાં આહારક જીવે છે તેઓ તે સપ્રદેશ છે, પણ વિગ્રહગતિમાંથી નીકળીને જ્યારે અનેક છે આહારક અવસ્થાવાળો બને છે, ત્યારે તેઓ પ્રથમ સમયે અપ્રદેશ હોય છે, કારણ કે પ્રથમ સમયે તેઓ અનાહારક રહેતા નથી-આહારક જ હોય છે. એ જ પ્રમાણે પૃથ્વીકાય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૬ Page #361 -------------------------------------------------------------------------- ________________ આદિના વિષયમાં પણ સમજવું. એટલે કે જે આહારક છે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય અવસ્થાવાળા હોય છે, તેઓ પૂર્વોત્પન્નરૂપે સંપ્રદેશ હોય છે, પણ વિગ્રહ ગતિમાંથી નીકળીને જ્યારે તેઓ આહારક રૂપે એકેન્દ્રિય અવ સ્થાવાળા બને છે, ત્યારે પ્રથમ સમયે આહારક હોવાને કારણે તેઓ અપ્રદેશ હોય છે. નારક આદિ ના વિષયમાં આ પ્રમાણે ત્રણ વિકલ્પ (ભંગ) સમજવા-(ારવા vi ને રૂચ નવા શાસ્ત્રાર્જ જિં સાપ્ત કપાસા ?) (ચમ ! સ વ તાવ ટ્રોકના નવાસા, અવા-સાણા ૨ વઘણા ય, જવા-સવાણી ૨ કપાસા ૨) ગૌતમસ્વામીને પ્રશ્ન–“હે ભદન્ત ! આહારક નારક છે કાળની અપેક્ષાએ સપ્રદેશક કે અપ્રદેશ છે ? ” તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે–“હે ગૌતમ ! આહારક અવરથાવાળા જેટલાં પૂર્વોત્પન્ન નારક જીવે છે તેઓ બધાં સપ્રદેશ છે. અથવા તેમનામાંથી કેટલાક સપ્રદેશ છે અને કઈક અપ્રદેશ છે. અથવા કેટલાક સપ્રદેશ છે. અને કેટલાક અપ્રદેશ છે. એ જ વાતને ધ્યાનમાં રાખીને સૂત્રકારે કહ્યું છે કે “ Argii ની વંચિવ કો રિચમં ?” એક જીવપદને છોડીને તથા એકેન્દ્રિયનાં પાંચ પદોને છોડીને બાકીના આહારક જીના ત્રણ ભંગ કહ્યા છે.” એ જ પ્રમાણે અનાહારક જીવન પણ એકવચન અને બહુવચનની વિવક્ષાથી દંડક કહેવા જોઈએ. બહુવચનવાળા દંડકમાં (અનેક અનાહારક જી વિષેના બીજા દંડકમાં ) શી વિશેષતા છે તે સૂત્રકારે મૂળ સૂત્રપાઠમાં આગળ બતાવ્યું છે, અહીં તે એકવદંડકના આલાપક વિષે નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છે. વિગ્રહગતિમાં રહેલે જીવ, સમુદુઘાત કેવલી, અયોગી અને સિદ્ધ અનાહારક હોય છે. તેઓ જ્યારે અનાહારક અવસ્થાના પ્રથમ સમયમાં રહેલા હોય છે, ત્યારે તે અપ્રદેશ જ કહેવાય છે, પણ જ્યારે તેઓ તે અવસ્થાના, બીજા, ત્રીજા આદિ સમયમાં રહેલા હોય છે, ત્યારે તે પ્રદેશ કહેવાય છે હવે સૂત્રકાર અનાહારક જીના બહત્વદંડકમાં જે વિશેષતા રહેલી છે તે પ્રક્રટ કરતા કહે છે-“અખાણા લીવ - જિંરિચવા માળિચડ્યા” એક જીવ પદને અને એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ પાંચ પદને છેડીને બાકીના અનાહારકોના બે ભંગ (વિકલ્પ) થાય છે. જીવ પદમાં અને એકેન્દ્રિય પદમાં “ વાહ ચ” “સપ્રદેશ પણ હોય છે અને અપ્રદેશ પણ હોય છે ” એવો એક જ ભંગ થાય છે. કારણ કે ત્યાં વિગ્રહ ગતિમાં રહેલા છ દ્વિતીય આદિ સમયવાળા હોવાને કારણે સપ્રદેશ હોય છે, અને અનેક જીવ પ્રથમ સમયમાં વર્તમાન હવાને લીધે અપ્રદેશ હોય છે. અલપતર ભવનપતિઓને તથા શ્રીનિદ્રય આદિ કોને ઉપાદ થાય છે, તેથી તેઓમાં એક, બે આદિ અનાહારક હોય છે. તે કારણે અહીં નીચે પ્રમાણે છે ભંગ ( વિકલ્પ થાય છે-(૬) ggg વા, (૨) રાણા વા (રૂ) કુવા-સાણે ૨ ૩ પાસે , (૪) કવા-સપણે પાસા ૨ (૧) અહવા-પાણા ૨ - gણે ચ, (૬) અહજા-gણા ૨ વાર ” આ છ ભંગમાંથી પહેલે અને બીજો ભંગ બહુવચનાત છે, અને ત્રીજે, એક વચન વાળે છે. ચે અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ३४७ Page #362 -------------------------------------------------------------------------- ________________ કે પાંચમા ભગ એકવચન અને બહુવચનના સંચાગથી બનેલ છે. અને છઠ્ઠો ભગ બહુવચનવાળા છે. “ સત્રદેશય અત્રવેશય • એવા એકવચનર્દેશક ભંગ અહી’ સંભવિત નથી કારણ કે અહી બહુવચનના અધિકાર ચાલી રહ્યો છે. ‘લિવ્રુતૢિ નિય મળો ” સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે (૧) કયારેક સમરત સિદ્ધ સપ્રદેશ હાય છે,(૨) કયારેક અનેક સિદ્ધસપ્રદેશ હૈાય છે અને કેાઇક સિદ્ધ અપ્રદેશ હાય છે. (૩) ક્યારેક અનેક સિદ્ધ સપ્રદેશ હાય છે અને અનેક સિદ્ધ અપ્રદેશ હાય છે, આ રીતેસિદ્ધ પદને અનુલક્ષીને ત્રણ ભાગ થાય છે. અહીં જે સપ્રદેશ પદ છે તે બહુવચનમાં જ વપરાયું છે તેમ સમજવું. “મલિન્દ્વિયા, અમતિક્રિયા, નહા ઓાિ ” ભસિદ્ધિક ( ભન્ય ) અભવસિદ્ધિક ( અભવ્ય ) એ બન્ને જીવના વિષયમાં સામાન્ય જીવ જેવું જ કથન સમજવુ, એટલે કે સામાન્ય જીવના દડકના જેવાં જ ભવસિદ્ધિકના એ દડક અને અભવસિદ્ધિકના એ દડક સમજવા. તેમાંના એકવચનવાળા અભિલાપ બતાવે છે કે કાઇક ભવ્ય જીવ અને કાઈક અભવ્ય જીવ નિયમથી સપ્રદેશ હાય છે, મહુવચનવાળા અભિલાપ એ બતાવે છે કે અનેક ભવ્ય જીવા અને અનેક અભવ્ય જીવા સપ્રદેશ અથવા અથવા અપ્રદેશ હોય છે. તારક આફ્રિકોમાં કોઈક લખ્યું અથવા અભવ્ય જીવ સંપ્રદેશ અથવા અપ્રદેશ હોય છે. અનેક ભવ્ય અથવા અનેક અલભ્ય વા સપ્રદેશજ હાય છે. નૈરયિક આદિકોમાં જે અનેક ભવ્ય અથવા અન્ય જીવ છે, તે ત્રણ ભંગ વાળા હાય છે-(૨) કયારેક બધાં સપ્રદેશ જ હોય છે, (૨) કયારેક અનેક સપ્રદેશ હોય છે અને કાઈક અપ્રદેશ જ હાય છે, (૩) કયારેક અનેક સપ્ર દેશ હાય છે અને કયારેક અનેક અપ્રદેશ હેાય છે. તથા એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ જીવામાં જે ન્ય અથવા અભવ્ય જીવેા હાય છે તેઓ “ સપ્રદેશ અને અપ્રદેશ હાય છે.” આ રીતે તેમને એક જ રંગવાળા કહ્યા છે. અહી ભવ્ય અભવ્યના પ્રકરણમાં સિદ્ધના સમાવેશ કરવા જોઈએ નહીં, કારણ કે સિદ્ધમાં ભવ્ય અને અન્ય એ મને વિશેષણ્ણા સભવી શકતાજ નથી. નો અસિદ્ધિય, નો સમક્ષિદ્ધિચ-ઝીવ સિàક્ ત્તિયમો ” ના ભવસિદ્ધિક, ના અભયસિદ્ધિક જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. આ કથનનું' તાત્પય એ છે કે “ ભવ્ય નહી, અભવ્ય નહીં ” એવાં વિશેષણેાવાળાં જીવાદિક એ દ'ડક કહેવા જોઈએ. તેમને લાગુ પડતા એકત્વ વિષયક અભિલાપ આ પ્રમાણે छे - " णो भवसिद्धिय णो अभवसिद्धिएणं भंते! जीवे किं सपएसे अपए से १" ગોતમસ્વામી અહી એવા પ્રશ્ન કરે છે કે “હે ભદન્ત ! જે જીવ ન ભવસિદ્ધિક અને ન અભયસિદ્ધિક છે, તે શું સપ્રદેશ હાય છે કે અપ્રદેશ હાય છે ? તેના જવાબ આપતાં મહાવીરપ્રભુ કહે છે “ ગોયમા ! ” હૈ ગૌતમ ! ”સિય સત્ત્વ, લિચ આપણે ’” એવા જીત્ર કયારેક સપ્રદેશ હાય છે અને કયારેક '' - શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ અપ્રદેશ હોય છે. એ જ પ્રમાણે બહુવચનવાળા દંડકનો અભિશાપ પણ કહે જોઈએ. આ બહુવચનવાળા દંડકમાં ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે છે-(ળો માસિદ્ધિ નો મસિદ્ધિચાઇ મંતે ! નવા વિં સાક્ષા વણસા ?) “ચમા ! ઇર્ષે સારા ૨, ચવા પ્રદેશ ઇઝ ગોરા ૨, યદુવઃ સરેરાશ વાઃ કરી રૂ! ) આ વિષયમાં ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! ન ભવ્ય અને ન અભવ્ય એવા જ શું સપ્રદેશ હોય છે કે અપ્રદેશ હોય છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુએ નીચે પ્રમાણે ત્રણ ભંગ ( વિક૫) કહ્યા છે– (૧) એવાં બધાં જ કાં તે પ્રદેશ હોય છે, (૨) અથવા અનેક સપ્રદેશ હોય છે અને કેઈક અપ્રદેશ હોય છે, (૩) અથવા અનેક સંપ્રદેશ હોય છે અને અનેક અપ્રદેશ હોય છે. (સીf sીવાર રિયમ) સંજ્ઞી જીવમાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. એટલે કે સંજ્ઞી જેમાં જે એકવ અને બહુત વિષયક બે દંડક છે, તેમાંના બહત્વ વિષયક બીજા દંડકમાં, જીવાદિક પદેમાં ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે સમજવા-(૧) બે ત્રણ આદિ સમયની સ્થિતિ વાળા પૂર્વોત્પન્ન સંજ્ઞી જીવેની અપેક્ષાએ સંજ્ઞી જે પ્રદેશ હોય છે. (૨) અને ઉત્પાદ વિરહ બાદ જ્યારે એક જીવની ઉત્પત્તિ થાય છે, ત્યારે તેની પ્રથમ સમયની સ્થિતિદશામાં અનેક સંસી છ સપ્રદેશ હોય છે પણ એક જ સંસી જીવ અપ્રદેશ હોય છે. (૩) તથા જ્યારે અનેક સંજ્ઞી જીવન ઉત્પત્તિના સમયની પ્રથમતા રહે છે, ત્યારે અનેક સંજ્ઞી જીવ સંપ્રદેશ હોય છે અને અનેક સંસી જે અપ્રદેશ હોય છે. આ પ્રકારના ત્રણ ભંગ અહીં બને છે, એજ પ્રમાણે બધાં પદોમાં સમજવું પરંતુ આ બે દંડકમાં એકેન્દ્રિય, વિકેન્દ્રિય અને સિદ્ધનો સમાવેશ કરવે નહીં, કારણ કે તેમને “સંજ્ઞી’ વિશેષણ લાગુ પડતું નથી. “અરજીf gT રિચય રિચમં સ્ત્રીકાયિક આદિ એકેન્દ્રિય સિવાયના અસંસી જીવોમાં બહુવચનવાળા બીજા દંડ. કમાં ત્રણે ભંગ થાય છે, એમ સમજવું. એ ત્રણે ભંગે ઉપર બતાવ્યા પ્રમાણે ( સંજ્ઞી જીના ત્રણ ભંગ પ્રમાણે) સમજવા. એકેન્દ્રિય અને તેમાં સમાવેશ નહીં કરવાનું કારણ એ છે કે પૃથ્વીકાય આદિ એકેદ્રિય જીવોમાં “કા લહેરા” એ એક જ ભંગ થાય છે તેનું કારણ એ છે કે તે પૃથ્વીકાય આદિ કેમાં અનેક ની ઉત્પત્તિના પ્રથમ સમયે અપ્રદેશ હોય છે, તેથી ત્યાં પૂર્વોત્પન્ન અનેક સપ્રદેશ હોય છે અને ઉત્પમાન (ઉત્પન્ન થતા) અનેક જ અપ્રદેશ હોય છે, એમ સમજવું. “ોરણ-રે મજુહિં કરમરોનારક, દેવ અને મનુષ્યમાં છ ભંગ થાય છે--અસંજ્ઞી જીવો પણ પહેલી નરકમાં, ભવનપતિ દેવોમાં અને વાવ્યન્તર દેવામાં ઉત્પન્ન થાય છે. તેથી સંજ્ઞી હોવા છતાં પણ પહેલી નરકના નારકેને, ભવનપતિ દેવેને અને વાનવ્યન્તર દેવેને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૪૯ Page #364 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવીય અસંજ્ઞી જીવોના ઉત્પાદનની અપેક્ષાએ–એટલે કે અસંશી જીવ અહીં ઉત્પન્ન થાય છે એવા ભૂતપૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ-ભૂતપૂર્વ ગતિને ધ્યાનમાં રાખીને-એટલે કે તેઓ આગળના ભાવમાં અસંશી હતા એ વાતને માનીને, અસંજ્ઞી માની લેવામાં આવે છે. તથા નારક આદિમાં અસંજ્ઞીત્વ કયારેક હોય છે, તેથી તેમાં એકત્વ બહત્વની સંભાવનાથી નીચે પ્રમાણે છ ભંગ થાય છે. (૨) વા વા (૨) ઘા વા (રૂ) સારા કાર્ય, (૪) સફા”ન્ન કરાય (૧) કાશ્રિ મકરધ્ધ, (૬) સર કરો. આ છ ભંગોમાંને પહેલે અને બીજો ભંગ બહુવચનાત છે, અને બાકીના ચાર ભંગ એકવચન અને બહુવચનના સંયોગથી બન્યા છે. “ફર, ટેવ, મguહું ” માં નારક પદથી પહેલી નરકના નારકને જ ગ્રહણ કરવા, બીજી, ત્રીજી આદિ નારકેને ગ્રહણ કરવા જોઈએ નહીં. દેવપદથી ભવનપતિ દેવ તથા વાન. વ્યન્તને જ ગ્રહણ કરવા-તિષિક અને વૈમાનિકે નહીં, તથા અહીં સિદ્ધ જીવને પણ ગ્રહણ કરવાના નથી, કારણ કે તેમનામાં અસંજ્ઞીત્વને અભાવ હોય છે. (જો સન્ની, જો ની મજુથવિહિં નિયમનો) ને સંજ્ઞી, ને અસંજ્ઞી એ વિશેષણવાળા એકત્વ બહુ વિષયક બે દંડકે માંના મહત્વ વિષયક બીજા દંડકમાં જીવ પદ, મનુષ્ય પદ અને સિદ્ધમાં પત ત્રણ ભંગ થાય છે— (૨) સર્વે સાશા (૨) વઢવ સરેરા લાશ, (૩) વવા નકશા, પણ ) કારણ કે અહીં પૂર્વોત્પન્ન અનેક રહે છે અને ઉત્પદ્યમાન કેઈ એકાદિ રહે છે. ને સંજ્ઞી, ને અસંજ્ઞી વિષયક એકત્વ અને બહત્વ દર્શન બે દંડકોમાં જીવ, મનુષ્ય અને સિદ્ધ એ ત્રણ પદે જ હોય છે, નાક આદિ પદ હોતાં નથી, કારણ કે નારક આદિમાં ને સંજ્ઞી અને નો અસંજ્ઞી વિશેષણ સંભવતા નથી. તેના જ લોહિયા” લેશ્યાવાળા જીના સપ્રદેશત્વ આદિનું કથન સામાન્ય જીવોના સપ્રદેશત્વ આદિના કથન પ્રમાણે જ સમજવું આ કથનનું તાત્પર્ય એ છે કે વેશ્યાવાળા જીના એકત્વ બહત્વ વિષયક બે દંડકોમાં જીવ અને નારક આદિ જીવનું વક્તવ્ય સામાન્ય જીવેના વક્તવ્ય પ્રમાણે જ થાય છે, કારણ કે જેમ જીવત્વ અનાદિ છે તેમ સલેશ્યતા અનાદિ છે. એકત્વ વિષયક લેશ્યા દંડકમાં “નિયમથી જ કઈક જીવ સંપ્રદેશ હેાય છે, ' એ એક જ ભંગ છે. બહત્વ દંડકમાં “ નિયમથી પૂર્વોત્પન્ન સલેશ્ય જીવ સંપ્રદેશ હોય છે. આ રીતે સામાન્ય જીવોના દંડકમાં કોઈ તફાવત નથી. આ વેશ્યા દંડકમાં માત્ર “ સિદ્ધ ' પદને ગ્રહણ કરવું નહીં, કારણ કે સિદ્ધ જ લેશ્યા રહિત હોય છે. “વ્હસ્સા, નીરાહેણા, વાહેર કર્યું ગઠ્ઠા ” કૃષ્ણ લેશ્યાવાળા, નીલ વેશ્યાવાળા, કપિત લેશ્યાવાળા અને નારક આદિ જમાંના પ્રત્યેક વેશ્યાવાળા જીવનું કથન આહારક જીવાદિકની જેમ એકત્વ અને બહુત વિષયક બે દંડક દ્વારા કરવું જોઈએ, આહારક છના સપ્રદેશત્વ આદિનું પ્રતિપાદન આગળ આવી ગયું છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ બહુ વિષયક દંડમાં આ પ્રમાણે ત્રણ ભંગ થાય છે-“ર્ષે સરેરા વવા સજેશર રે,” “ઘવ સમા રવ ” જીવ અને એકેન્દ્રિયમાં “ સકરા ” એ એક જ ભંગ થાય છે. “ના રણ થિ થાય ” અહીં વિશેષતા એટલી જ કે જે નારક આદિ જીવોની લેશ્યા હોય છે, તે નારકાદિ ના સપ્રદેશ આદિનું અહીં પ્રતિપાદન કરવું જોઈએ. તિષિક અને વૈમાનિક દેવમાં કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાઓ હોતી નથી, તથા સિદ્ધ છમાં તે છે વેશ્યાઓમાંની એક પણ લેહ્યા હેતી નથી. તે કારણે અહીં તેમને ગ્રહણ કરવા જોઈએ નહીં. (તેરસ્ટેરણા જીવાફૂલો તિમો ) તે લેશ્યાવાળા જીના બહુત વિષયક બીજા દંડકમાં જીવાદિક પદોમાં આ પ્રમાણે ત્રણ ભંગ હોય છે. (૧) પર્વે શા (૨) વવઃ સરેરા પર કરે, (૩) વઢુવઃ સમા : પહાડ અશા છે પણ તેમાં નારકે, તેજસ્કાય, વાયુકાય, વિકલેન્દ્રિય અને સિદ્ધોને સમાવેશ થતો નથી, કારણ કે તેમને તેજલેશ્યા હેતી નથી, તથા સિદ્ધોને તે એક પણ લેહ્યા હોતી નથી. (નાર યુદ્ધવિશgવહુ ના વળવું gionઆ તેજલેશ્યામાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે-પૃથ્વીકાયિ કિમાં, અપ્રકાયિકામાં અને વનસ્પતિ કાયિકમાં ૬ ભંગ થાય છે, કારણ કે આ પૃથ્વીકાયાદિકેમાં તેજલેશ્યાવાળા એક, બે આદિક પૂર્વોત્પન્ન દેવ તથા ઉત્પધમાન દેવ પણ હોઈ શકે છે, તે કારણે ત્યાં સપ્રદેશનું એકત્વ અનેબદુત્વ સંભ વિત છે. અહીં અનાડારક જીવાદિકના છ ભંગના જેવાં જ છ અંગે સમજવા. તેમાંના પહેલા બે ભંગ બહુવચનાન્ત છે અને બીજું એક વચનાન્ત છે. બાકીના ત્રણ ભંગ એકવચન અને બહુવચનના સંગથી બન્યા છે. તે છ ભંગ આ પ્રમાણે છે-(૨) upવેટ વા, (૨) ારા વા, (૩) શસ્ત્ર પ્રદેશ (૪) સરેરા ઘરેસા (૧) શાસ્ત્ર અરેરા (૬) સરેરાશે રે ) ( gણ-સુરાણ કથારૂગો તિમો) પધલેશ્યા અને શુકલ લેશ્યાના બહત્વ વિષયક દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ જ થાય છે. અહીં પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય અને વૈમાનિકેતને જ ગ્રહણ કરવા, પરંત નારક આદિને ગ્રડણ કરવા જોઈએ નહીં, કારણ કે તેમનામાં આ બે લેશ્યાઓ હોતી નથી. (લશ્કેપેહિં લીવ િતયમો, મgp રમે ) લેશ્યરહિત જીવ અને સિદ્ધોમાં ત્રણ જ ભંગ થાય છે. (૨) સર્વે કરા: (૨) થવા સફા: કાકા, (રૂ) ૭થવા તો આ બાહ્ય) મનુષ્યોમાં અનાહારક પ્રકરણની જેમ ૬ ભંગ થાય છે. અહીં અલેક્યા સંબંધી એકત્વ બહુત વિષયક બે દંડકમાં જીવ, મનુષ્ય અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૧ Page #366 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિને જ ગ્રહણ કરવા નારકાદિકને ગ્રહણ કરવા જોઈએ નહીં, કારણ કે તેઓ લેશ્યાથી રહિત હોતા નથી. લેહ્યાથી રહિત જીવ અને સિદ્ધમાં સામાન્ય જીવાદિની જેમ જ ત્રણ ભંગ સમજવા, પરંતુ મનુષ્યમાં છ ભંગ સમજવા, કારણ કે અલેશ્ય અવસ્થાને પામી ચુકેલા અથવા પામી રહ્યા હોય એવાં એક, બે આદિ મનુષ્યને સદ્ભાવ હોઈ શકે છે અને તે કારણે સપ્રદેશનું અને અપ્રદેશનું એકત્વ અને બહુત સંભવી શકે છે. | (ામવિહિં કી વારુ તયમંnો વિ૪િરિપ૩ જી મંm) સમ્યક્દષ્ટિ જના એકત્વ વિષયક અને બહુત્વ વિષયક બે દંડકમાંના બકુત્વ વિષયક દાકમાં જીવાદિક પદેમાં સામાન્ય જીવાદિકના જેવાં જ ત્રણ ભંગ સમજવા, કારણ કે વિકસેન્દ્રિમાં એકાદિ સાસાદન સમ્યક્દષ્ટિ જીવ પૂર્વોત્પન્ન રૂપે અને હ૫દ્યમાન રૂપે વિદ્યમાન હોય છે. તે કારણે તે જીવમાં સપ્રદેશન અને અપ્રદેશનું એકત્વ અને બહુવ સંભવી શકે છે. પરંતુ આ સમ્યગ્દષ્ટિ દ્વારમાં એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ કેને ગ્રહણ કરવાના નથી, કારણ કે તેઓમાં સમ્યગુ દર્શનનો અભાવ હોય છે. વળી સમ્યગૂ દર્શનની પ્રાપ્તિના પ્રથમ સમયમાં આ દંડકમાં અપ્રદેશત્વ છે અને પછીના બે, ત્રણ આદિ સમયેમાં સપ્રદેશવ છે એમ સમજવું. (મિરજીઠ્ઠિીfહં જિરિચવાનો તિમો) એકેન્દ્રિય સિવાયના મિથ્યા. દષ્ટિના બે દંડકેમાંના બહત્વ વિષયક બીજા દંડકમાં ત્રણ ભંગ છે. એકેન્દ્રિય પદેમાં ત્રણ ભંગ થતા નથી કારણ કે ત્યાં તે પૂર્વોત્પન્ન અને ઉત્પદ્યમાન જી ઘણું હોય છે, તે કારણે ( સ ા 31 શાસ્ત્ર ) આ એક જ ભંગ થાય છે. તથા મિથ્યાષ્ટિના બીજા દંડકમાં સામાન્ય જીવાદિકની જેમ જે ત્રણ ભંગ કહ્યા છે તેનું કારણ એ છે કે ત્યાં મિથ્યાત્વની જેમણે પ્રાપ્તિ કરી છે એવાં છે તે અનેક હોય છે અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈને મિથ્યાત્વ પ્રાપ્ત કરનારા છો તો એક, બે આદિ જ હોય છે. આ મિથ્યાદષ્ટિ દ્વારમાં સિદ્ધને પણ સમાવેશ કરવાનું નથી કારણ કે સિદ્ધ જીવમાં મિથ્યાત્વ હતું જ નથી. (સમામિ દ્વિહિં કમળા) સમ્યમ્ મિથ્યાદૃષ્ટિના બડુત્વ વિષયક બીજા દંડકમાં છ ભંગ થાય છે. તેનું કારણ એ છે કે સમગૂ મિથ્યાષ્ટિ અવસ્થા જેમણે પહેલેથી જ પ્રાપ્ત કરેલી હોય એવાં છે અને એ અવસ્થાને પ્રાપ્ત કરી રહ્યા હોય એવાં છ બધાં હતા નથી, પણ એક, બે આદિ જી જ હોય છે. તેથી આ સમ્યગ મિથ્યાદૃષ્ટિ દ્વારમાં છ ભંગ કહ્યા છે. આ દ્વારમાં એકેન્દ્રિ, વિકલેન્દ્રિય અને સિદ્ધોને સમાવેશ થતો નથી, કારણ કે તેઓમાં સમ્યગ મિથ્યાદષ્ટિ રૂપ મિશ્ર અવસ્થા હતી નથી. (સંપહિં જવા ફુલો ઉત્તમ) સંયત વિશેષણવાળા બે દેડકોમાંના મહત્વ વિષયક બીજા દંડકમાં જીવાદિક પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, તેનું કારણ એ છે કે સંયમને પહેલાં પ્રાપ્ત કરી લીધું હોય એવાં સંયમ પ્રતિપન્નક (સંયમી) શ્રી ભગવતી સૂત્ર : ૪ ઉપર Page #367 -------------------------------------------------------------------------- ________________ જીવા તા ઘણા જ હોય છે, પશુ સયમને પ્રાપ્ત કરી રહ્યા હોય એવાં સયમ પ્રતિપદ્યમાન જીવાતા એક, એ આદિજ હોય છે. આ દ્વારમાં જીવ અને મનુષ્ય પદને જ ગ્રહણ કરવા, કારણ કે એ જીવે જ સ યત હાઈ શકે છે. નારક આદિના આ દ્વારમાં સમાવેશ થતા નથી કારણ કે તેમાં સંયમના અભાવ હાય છે. (અસંગતિ, ત્તિચિત્રનો ત્તિયમો) અસયત દ્વારમાં અસયત સબંધી એકત્વ અને બહુ વિષયક એ દડકામાંના અહુત્વ વિષયક બીજા દ'ડકમાં એકેન્દ્રિયના પૃથ્વીકાય આદિ પાંચ પદો સિવાયના જીવાદિ પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, કારણ કે પહેલેથી જ અસ'યત અવસ્થામાં હાય એવાં જીવે તેા ઘણા જ હાય છે, પણ સંયત આફ્રિ અવસ્થામાંથી પતન પામીને અસયત અવસ્થા પામી રહ્યાં હાય એવાં જીવા તે એક, બે આદિજ સભવી શકે છે. અહીં એકેન્દ્રિયના પાંચ પદને ગ્રહણ કરવાના નિષેધ કરવાનુ કારણ એ છે કે તે જીવામાં ત્રણ ભંગ થતા નથી, પર`તુ (સંદેશામ અતશય) આ એક જ ભંગ થાય છે. કારણ કે તે પર્યાયમાં બધાં જ જીવા દ્વિતીયાદિ સમયામાં અસયમ અવસ્થાવાળા હાય છે અને તે ખધાં જીવા પ્રથમ સમયમાં પણ અસંયમ અવસ્થાવાળા જ હાય છે. આ કારણે એકેન્દ્રિય વિષયક એક જ ભ’ગ. અસયતને અનુલક્ષીને કહ્યો છે. આ દ્વારમાં સિદ્ધા સમાવેશ થતા નથી કારણ કે તેએમાં અસયત અવસ્થા હતી જ નથી. ( સંગયાસંગત્તિ નિયમોલીયાળો) સયતા સંયંત દ્વારમાં-સયતા સયત સંબધી એકત્વ બહુત્વ વિષયક એ દડકામાંના બહુત્વ વિષયક ખીજા દ ́ડકમાં જીવાદિક પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે દેશિવરતિરૂપ ચારિત્રને પ્રાપ્ત કરનારા જીવા તે કોઈજ હોય છે. આ દ્વારમાં જીવ, પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય આટલાં પદોના જ પ્રયાગ કરવે. આ સિવાયના નારક દેવ આદિમાં આ અવસ્થા સભવી શકતી જ નથી. ( ગોતંત્રય-નોઅસંગચ-નોસં યાસં ચનીય સિદ્દિપત્તિયમો) ના સયત, ના અસયત અને ના સયતાસયત પદ્મ વિશિષ્ટ જીવ અને સિદ્ધ સબંધી એકત્વ બહુત્વ વિષયક એ દડકામાંના મઢુત્વ વિષયક ખીજા દડકમાં જીવાદ્ધિ પદોમાં પૂર્વોક્ત રીત પ્રમાણેના જ પૂર્વોક્ત ત્રણ ભાગ થાય છે, આ દ્વારમાં ફક્ત જીવ પદ અને સિદ્ધ પદના જ પ્રયાગ થાય છે, મનુષ્ય, નારક આદિ પદોને દ્વારમાં ગ્રહણ કરવાના નિષેધ કર્યાં છે કારણ કે તેમનામાં ના સયત આદિ અવસ્થામાં હેાતી નથી, તે કારણે અહી' ( લીવ ખ્રિવ્રુત્િ' ) આ પ્રમાણે કહ્યું છે. (સજલા િસીવાકો ત્તિયમો) સકષાય દ્વારમાં સકષાય શબ્દયુક્ત એ દડકોમાંના મઢુત્વ વિષયક ખીજા દંડકમાં જીવાદિક પદોમાં પૂર્વોક્ત ત્રણ ભગ જ રહ્યા છે, કારણ કે કષાયવાળા જીવા હુંમેશા નજરે પડતાં હાય છે. તે કારણે તે કષાયવાળા વે! સપ્રદેશ હોય છે, આ પહેલે। ભંગ છે. તથા ઉપદ્મામ શ્રેણીથી પતન પામીને ષાયયુક્ત અવસ્થા પ્રાપ્ત કરનાર જીવ તા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ 66 કોઇક જ હાય છે, તેથી (૧: પ્રવેશાર્થી પ્રવેશાસ્ત્ર ) ઘણા સપ્રદેશ હાય છે અને કોઈક અપ્રદેશ હાય છે, એવા ખીજો ભંગ ખને છે. તથા : સફેશાશ્વ ના અઢેશાન ” અનેક સપ્રદેશ હાય છે અને અનેક અપ્રદેશ હાય છે, એવા ત્રીજો ભંગ અને છે. નારક જીવેાના કષાયસહિત ખેડુત્વ દંડકમાં આગળ જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવાં જ ત્રણ ભગ સમજવા. આ કષાયદ્વારમાં ( શિક્ષુ- અમન ) એકેન્દ્રિય પદોમાં એટલે કે કષાયસહિત પૃથ્વીકાય આદિકોના બહુત્વ વિષયક 'ડકમાં અનેક ભંગ થતા નથી, પણ એક જ ભંગ થાય છે. તે એક ભંગ આ પ્રમાણે છે. સમવેશાય अप्रदेशाश्व ” જો કે પહેલાં પૃથ્વીકાય આદિ પદોમાં આ ભ'ગ કહેવામાં આવી ગયા છે, છતાં પણ તે ભંગને અહી જે ફરીથી કહેવામાં આવ્યા છે તે કષાય અવસ્થાને અનુલક્ષીને કહેવામાં આવેલ છે, પહેલાં કષાય અવસ્થાને અનુલક્ષીને આ ભંગ કહ્યો ન હતા. એકેન્દ્રિય જીવામાં સકષાય પૂર્વેપન્ન જીવ પશુ અનેક હાય છે અને ઉત્પદ્યમાન જીવા પણ અનેક હાય છે. આ દ્વારમાં સિદ્ધોને સમાવેશ થતા નથી કારણ કે તેઓ કષાયવાળા હાતા નથી. ( જોહ્નજલાદિનો નિ'ચિત્રજ્ઞો ચિમનો ) ક્રોધકષાય પદ્મવાળા બહુવિષયક દંડકમાં જીવ પદ્મને તથા પૃથ્વીકાય માદિ પાંચ એકેન્દ્રિયાને છેડીને તે સિવાયના નારક, મનુષ્ય આદિ પદમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. અહી’ પણ સિદ્ધોને ગ્રહણુ કરવા જોઇએ નહી', કારણ કે તેમનામાં ક્રોધકષાયના અભાવ હાય છે. ક્રોધકષાયવાળા જીવ પ૬માં અને પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય પદામાં ( પત્રòશાસ્ત્ર અનૈશાસ્ત્ર ) એવા એક જ ભાંગ થાય છે જો અહી કોઈ ને એવી શકા થાય કે કષાયયુક્ત જીવના હમણાં જ આપે ત્રણ ભંગ કહ્યા છે, તેા અહીં ક્રોધકષાયવાળા જીવ અને પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવાના એક જ ભાંગ કહેવાનું કારણ શુ છે ? તે તેનું સમાધાન આ પ્રમાણે સમજવુંઉપશમ શ્રેણીથી પતન પામનાર જીવામાં કષાયવાળા કાઇક જીવ ( એકાદિ જીવ ) તા હાય છે, તે કારણે કષાય દ્વારમાં જીવ પટ્ટમાં ત્રણુ ભંગ કહ્યા છે પરંતુ માન, માયા અને લાભમાંથી નિવૃત્ત થઈને ક્રોધકષાયમાં પ્રવૃત્ત થતા હાય છે. વળી માનાદિ પ્રત્યેક કષાયાવાળા કરતાં ક્રોધકષાયવાળાની રાશિ અન’ત કહેલી છે. તે કારણે ક્રોધકષાયવાળા એકાદ જીવની પ્રાપ્તિ થતી નથી પણુ એવાં તે અનેક જીવ હાય છે. તે કારણે અહી ત્રણ ભંગ કહ્યા નથી પણ એક જ ભંગ કહ્યો છે. (વેર્િં છમા ) પર’તુ ક્રોધકષાયવાળા દેવના બહુત્વ વિષયક ફ્રેંડકમાં છ ભંગ કહ્યા છે. અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેશમાં વાનભ્યન્તર દેવામાં, વૈતિષિક દેશમાં અને વૈમાનિક દેવામાં આ તેર દેવ પદ્ય વાચ્યદેવેમાં ક્રોધકષાયના ઉદયવાળા દેવા આછાં હાય છે. તે કારણે એકત્વ અને ખડુત્વમાં અપ્રદેશલ અને અપ્રદેશત્વને સભવ હાવાને કારણે અહી પૂર્વોક્ત છ ભંગ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ | (માખણ-માયાવતારું વીર પરિચિવન્નો તિમો) માનકષાયવાળામાં માયાકષાયવાળામાં બહત્વ વિષયક બીજા દંડકમાં જીવપદને અને પૃથ્વીમય આદિ પાંચ એકેન્દ્રિય પદોને છેડીને પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. જીવપદમાં અને પૃથ્વીકાય આદિ પાંચ એકેનિદ્રય પદોમાં ક્રાધકષાયવાળા જીવોના જેજ ( નરેશાશ્વ બજેશ) આ એક ભંગ થાય છે, પરંતુ ( હિં જમા ) માનકષાયવાળા અને માયાકષાયવાળા જે નારકે અને દેવે હોય છે તેમના બીજા દંડકમાં છ ભંગ થાય છે. કારણ કે માન અને માયાકષાયવાળા દેવ અને નારમાં માન અને માયાના ઉદયવાળા દેવ અને નારકે ઓછાં હોય છે. (મણા ફ્લવ oriફિચવાનો નિયમ) લેભકષાયવાળાના બહત્વ વિષયક બીજા દંડકમાં જીવપદને અને પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદને છોડીને ક્રોધકષાયવાળાના જેવાં જ પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. પરંતુ જીવ અને એકેન્દ્રિયમાં એક જ ભંગ થાય છે (gp, ઇમંm) લોભવાળા નારક જીમાં બહત્વવિષયક બીજા દંડકમાં પૂર્વોક્ત છ ભંગ થાય છે, કારણ કે ભકષાયવાળા નારકમાં લેભના ઉદયવાળા નારક જ ઓછાં હોય છે તેથી ત્યાં છ ભંગ થાય છે. કહ્યું પણ છે-“ોના” ઈત્યાદિ. ક્રોધ, માન અને માયામાં દેવોના છ ભંગ થાય છે, તથા માન, માયા અને લેભમાં નારકાના છ ભંગ થાય છે. દેશમાં લેભ અધિક હોય છે અને નારકમાં ક્રોધ અધિક હોય છે. (મારું જીવ મgf fણહિં નિયમો) અકષાય સંબંધી બહુત્વ દંડકમાં જીવ પદમાં, મનુષ્ય પદમાં અને સિદ્ધ પદમાં ત્રણ ભંગ થાય છે. નાશક આદિમાં ત્રણ ભંગ થતા નથી, કારણ કે તેમનામાં કષાય રહિતતા સંભવિત નથી. (ફિriળે, નામિળિયોહિયાળે, સુચનાળે ગવારો નિયમ) ઔધિક જ્ઞાનમાં–મતિ આદિ ભેદરહિત સામાન્ય જ્ઞાનમાં, આભિનિધિક જ્ઞાનમાં (મતિ જ્ઞાનમાં) અને શ્રુત જ્ઞાનમાં બહુત વિષયક બીજા દંડકમાં જીવાદિક પદમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે સામાન્ય જ્ઞાનવાળા તથા મતિ અને શત જ્ઞાનવાળા જ સર્વદા મળી આવે છે, તે કારણે તેમનામાં સમદેશવ સંભવી શકવાને કારણે (સર્વે કરાર) આ પ્રથમ ભંગ, તથા મિ. જ્ઞાનથી નિવૃત્ત થઈને માત્ર મતિજ્ઞાન આદિ પ્રાપ્ત કરનાર, તથા મતિ અજ્ઞાનને અભાવે મતિ જ્ઞાનને પ્રાપ્ત કરનારા, શ્રત અજ્ઞાનને અભાવે મૃત જ્ઞાનને પ્રાપ્ત કરનારે કઈ એકાદ જીવ તે હોય છે. તેથી (શવઃ સશાસ્ત્ર, રિરાય) આ બીજો ભંગ પણ સંભવી શકે છે, અને (પત્ર સાહ્ય રહા અr) આ ત્રીજો ભંગ પણ બની શકે છે, પરંતુ (વિઢિવિઘઉં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૫ Page #370 -------------------------------------------------------------------------- ________________ જીદમા) વિકલેન્દ્રિય જીવમાં છ ભંગ થાય છે. કારણ કે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય રૂ૫ વિકલેન્દ્રિય જીવોમાં સાસાદન સમ્યક્ત્વ હેવાને લીધે એકાદ અભિનિબોધિક જ્ઞાનવાળા જીવની સંભવિતતા હોઈ શકે છે. તેથી અહીં પૂર્વોક્ત છ ભંગ કહ્યા છે. આ દ્વારમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પને તથા સિદ્ધપદનો સમાવેશ કરવાનો નથી, કારણ કે વિકસેન્દ્રિયમાં તેઓની ગણતરી થતી નથી. (ગોલ્ફિનાળે, મળવાવાળ, વાળ નીવારૂ તિ મંnt) અવધિ જ્ઞાનમાં, મન પર્યયજ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં બહુ વિષયક બીજા દંડકમાં જીવાદિ પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. પરંતુ અવધિજ્ઞાનના એકત્વ અને બહત્વ દંડકમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદેને, વિકલેન્દ્રિયને અને સિદ્ધપદને સમાવેશ કરે નહીં, તથા મન:પર્યયજ્ઞાનના બને દંડકમાં જીવ અને મનુષ્યને જ ગ્રહણ કરવા, નારક, પૃથ્વીકાય આદિ કાને ગ્રહણ કરવાના નથી, કારણ કે તેમનામાં મન:પર્યાય જ્ઞાન હોતું નથી, કેવળજ્ઞાનના બને દંડકમાં જીવ, મનુષ્ય અને સિદ્ધ, આ પદોને જ પ્રયોગ કરે, નારકાદિને પ્રગ કર નહીં, કારણ કે નારકાદિકમાં કેવળ જ્ઞાન હેતું નથી. તેથી જ એવું કહ્યું છે કે તે વિષે = ગરિક ઉત્ત) (શોલ્ફિર અન્નાળે, રૂ મળે, પિિચવનો તિમો) ઔધિક અજ્ઞાનમાં, મતિ અજ્ઞાનમાં અને શ્રત અજ્ઞાનમાં એકેન્દ્રિય સિવાયના જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે મતિ આદિ અજ્ઞાનથી અવિશેષિત થયેલા સામાન્ય અજ્ઞાનવાળા છે, મતિ અજ્ઞાનવાળા જીવો અને શ્રત અજ્ઞાનવાળા છે. સર્વદા મેજૂદ હોય છે. તે કારણે ( સઘરા) આ પહેલો ભંગ બની શકે છે તથા જ્યારે અવસ્થિત જીવો સિવાયના બીજા જ જ્ઞાનને છોડીને મતિ અજ્ઞાન આદિ રૂપે પરિણમિત થાય છે ત્યારે તેમાં એવાં જીવ એકાદિ હોય છે, તે કારણે (હયા હતા. ર૪ કલેરા) આ બીજે ભંગ પણ બની શકે છે. અને ભાવના સાથ વણવઃ માત્ર) આ ત્રીજો ભંગ બની જાય છે. આ કારમાં પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોને ગ્રહણ નહીં કરવાનું કારણ એ છે કે એકેન્દ્રિમાં ત્રણ ભંગ થતા નથી પણ ( શ શશ ) આ એકજ ભંગ થાય છે. વળી આ દ્વારમાં સિદ્ધ પદને પણ પ્રયોગ કરે જોઈએ નહીં કારણ કે તેમને મતિ અજ્ઞાનની પ્રાપ્તિ સંભવી શકતી નથી. (વાળાને રીવારો રિચમં) વિભંગ જ્ઞાન સંબંધી મહત્વ વિષયક બીજા દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય તે (વિપરીત જ્ઞાનને વિલંગ જ્ઞાન કહે છે) મતિ અજ્ઞાન આદિના ત્રણ ભાગ થવા વિષે જે સ્પષ્ટીકરણ ઉપર કર્યું છે, તે સ્પષ્ટીકરણ વિભંગ જ્ઞાનના ત્રણ ભંગ માટે પણ સમજવું. આ દ્વારમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદેને, વિકલેન્દ્રિય પદને અને સિદ્ધ પદને પ્રગ કર જોઈએ નહીં કારણ કે તેમનામાં વિલંગ જ્ઞાન હેતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩પ૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ (સંગો કહા મહિ) જે રીતે ઔવિક (સામાન્ય) જીવાદિકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ રીતે જીવાદિકના બને દંડકોમાં પણ સયેગીનું પ્રતિપાદન કરવું જોઈએ. તેમના એકત્વ વિષયક દંડકમાં આ પ્રમાણે અભિલાપ બને છે – (सजोगी जीवो नियमात् सप्रदेशः, नैरयिकादिस्तु सयोगी सप्रदेयः अप्रदेशो વા) સગી જીવ નિયમથી જ સપ્રદેશ છે, પરંતુ સગી નારકાદિ જીવ સપ્રદેશ પણ હોય અને અપ્રદેશ પણ હોય છે” બહત્વ વિષયક દંડકમાં (વાવો નીવાઃ સચો: gs, નચિકેતુ સોજિન) ( સ સક, જવઃ રાશા પ્રા કાચ, વવ વવના ચંદવઃ શાશ્વ) એવું કથન સમજવું કે અનેક સગી જીવ સંપ્રદેશ જ હોય છે, પરંતુ જે સગી નારક આદિ જીવે છે તેઓ ત્રણ ભંગવાળા હોય છે. પહેલા ભંગમાં સમસ્ત સગી નારક આદિ છ સપ્રદેશ હોય છે. બીજા ભંગમાં કેટલાક સગી નારક આદિ છ સપ્રદેશ હોય છે અને કેટલાક સગી નાર, આદિ જીવ અપ્રદેશ પણ હોય છે ત્રીજા ભંગમાં સમસ્ત પૂર્વોત્પન્ન નારક આદિ છ સપ્રદેશ હોય છે અને કેટલાક ઉત્પદ્યમાન સગી નારક આદિ જ અપ્રદેશ પણ હોય છે. પરન્ત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય સગી જીવો ( વદવ સાહ્ય વાવ ત્રાશ્ચ) આ એક જ અંગવાળા હોય છે. તેઓ ત્રણ ભંગવાળા હિતા નથી. વળી આ દ્વારમાં સિદ્ધપદને પણ પ્રયોગ કરવો જોઈએ નહીં, કારણ કે સિદ્ધ જીવમાં સગીતા સંભવી શક્તી નથી, (મજ રોજિ, વચા , વાયના િનવારૂ ઉતચમ) મનોગવાળા એટલે કે ત્રણે વેગવાળી સંજ્ઞી જીવોમાં, વચન ગવાળા એટલે કે એકેન્દ્રિય સિવાયના જીવોમાં, અને કષાયોગવાળા માં એટલે કે સમરત એકેન્દ્રિય આદિક જેમાં ત્રણ ભંગ થાય છે આ મોગી આદિ જી નું અવસ્થાન ( અસ્તિત્વ) સદા રહે છે તે કારણે તેમને અનુલક્ષીને (સર્વે પરેશા) આ. પ્રથમ ભંગ બની જાય છે. તથા અમનોયોગી આદિ અવસ્થાને પરિત્યાગ કરીને જ્યારે જ મનેયેગી આદિ રૂપે ઉપદ્યમાન થાય એવી છે ત્યારે અવસ્થાવાળે એકાદિ જીવ પણ મળી આવે છે, તેથી ( વઘુવઃ સકા gઃ ૩riાશ્ચ) આ બીજો ભંગ પણ બની શકે છે, અને (સાઠ અરેરા) આ ત્રીજો ભંગ પણ બની શકે છે ( નાર શાયરોળી રિયા તેનું અમચં) અહીં વિશેષતા એ છે કે કાયયોગવાળા એકેન્દ્રિય જીવમાં ત્રણ ભંગ થતા નથી, પરંતુ (સાર્થ જ શાશ્વ) આ એક જ ભંગ થાય છે. આ મન, વચન અને કાયાગના દંડકમાં યથાયોગ્ય જીવાદિક પદેને જ પ્રયોગ થ જોઈએ. અહીં સિદ્ધપદને પ્રયોગ કરે જોઈએ નહીં કારણ કે સિદ્ધોમાં કઈ પણ યોગનો અભાવ હોય છે. (ગોપી વહૂ ગજેરા) લેફ્યુ રહિત એના જેવું જ કથન અગી જીના વિષયમાં સમજવું. આ કથનનુ તાત્પર્ય નીચે પ્રમાણે છે-લેસ્થારહિત જના બહુત વિષયક દંડકમાં જીવ અને સિદ્ધપદમાં ત્રણ ભંગ, મનુષ્યોમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૭ Page #372 -------------------------------------------------------------------------- ________________ છ ભંગ કહ્યા છે, એ જ પ્રમાણે અગીના વિષયમાં પણ અહીં સમજવું તે છ ભંગ આગળ કહેવામાં આવ્યા છે. (કાનારોવવત્ત બાવહિં કીવ જિરિચવઝો તિરમનો) જીવપદ અને એ કેન્દ્રિય પૃથ્વીકાય આદિ પાંચ પદે સિવાયના સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપગવાળા નારક આદિ જીવોમાં બહત્વ વિષયક બીજા દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. જીવપદમાં અને એકેન્દ્રિય પદોમાં (સાઠ ગ શાર) આ એક જ ભંગ થાય છે. સાકાર ઉપયોગમાંથી અનાકાર ઉપગમાં અને અનાકાર ઉપગમાંથી સાકાર ઉપયોગમાં આવવાના પ્રથમ સમયે અપ્રદેશતા અને દ્વિતીય આદિ સમયમાં સપ્રદેશતા સમજવી. સિદ્ધોમાં જે કે એક સમયોપોગિતા છે, છતાં પણ સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગની વારંવાર પ્રાપ્તિ થવાને કારણે તેમનામાં સપ્રદેશતા અને તેમની એક વારંવાર પ્રાપ્તિ થવાને કારણે અપ્રદેશતા છે, એમ સમજવું. આ આ કથનનું તાત્પર્ય એ છે કે બહુવ વિષયક બીજા દંડકમાં વારંવાર પ્રાપ્ત એવા સાકાર ઉપગવાળા અનેક સિદ્ધ જીવને અનુલક્ષીને (રેશ) એ પ્રથમ ભંગ બને છે. તથા જેમને વારંવાર સાકાર ઉપગની પ્રાપ્તિ થઈ છે એવાં અનેક સિદ્ધ જીવોને તથા જેને એક જ વાર સાકાર ઉપગની પ્રાપ્તિ થઈ છે એવા એક સિદ્ધ જીવને અનુલક્ષીને બીજો ભંગ આ પ્રમાણે બને છે. (વાવ સરેરા, ઘા કરાય) તથા જેમને એક વાર સાકાર ઉપગની પ્રાપ્તિ થઈ છે એવા અનેક સાકાર ઉપગવાળા જેને અનુલક્ષીને ત્રીજો ભંગ આ પ્રમાણે સમજ-(વવા પશાચ વહસ કરો) અનાકાર ઉપયોગ દ્વારમાં પણ ત્રણ ભંગ એજ પ્રમાણે થાય છે. એટલે કે વારંવાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળા અનેક જીવને અનુલક્ષીને અનાકાર ઉપગમાં પ્રથમ ભંગ, તથા એજ વારંવાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળા અનેક જીવને અને એક વાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળા એક જીવને અનુલક્ષીને બીજે ભંગ, તથા વારંવાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળાની અને એક વાર પ્રાપ્ત અનાકાર ઉપગવાળાની અનેકતાને અનુલક્ષીને ત્રીજો ભંગ થાય છે. (ા ચ હા સતારું) સવેદક ઇવેનું કથન કષાયયુક્ત જીના કથન પ્રમાણે જ સમજવું. જેમ કષાયયુકત જીના બહુત વિષયક બીજા દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. અને એકેન્દ્રિયમાં એક ભંગ સમજો. અહીં સવેદક જીવોમાં જે ત્રણ ભંગ કરી છે તે નીચે પ્રમાણે સમજવા પહેલે ભંગ સંવેદક અવસ્થા જેમણે પ્રાપ્ત કરેલી છે એવાં અનેક જીને અનુલક્ષીને બને છે. શ્રેણિથી ભ્રષ્ટ થઇને સવેદક અવસ્થા પ્રાપ્ત કરનારા કેઈક જીવને અનુલક્ષીને બીજો ભંગ બને છે, અને એવાં અનેક જીવને અનુલક્ષીને ત્રીજો ભંગ બને છે, એમ સમજવું. (વેચા-પુરિવેવા-નવું , નીવારો વિમો ) સ્ત્રીવેદમાં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ પુરુષવેદમાં અને નપુંસક-વેદ્વારમાં જીવાદિક પદોમાં ત્રણ ભંગ છે. જયારે એક વેઢમાંથી બીજા વેદમાં સંક્રમણ થાય છે, ત્યારે પ્રથમ સમયે અપ્રદેશ અને દ્વિતીય આદિ સમામાં સપ્રદેશત્વ સમજીને આગળ ખતાવ્યા પ્રમાણેના ત્રણ ભંગ સમજવા. નપુંસક વૈદકના અને ઇ'ડકામાં તે એકેન્દ્રિયમાં એકજ ભંગ થાય છે. (અમચ) પદ એ ખતાવે છે કે અહીં એકેન્દ્રિયામાં અનેક ભંગા થતા નથી, પણ (સત્રવેશાત્મ્ય અપ્રવેશશ્વ) આ એક જ ભંગ થાય છે. સ્ત્રીવેદ દડકામાં, અને પુરૂષવેદ દડકામાં દેવ, પચેન્દ્રિય તિય`ચ અને નુષ્યે આ ત્રણ પદ્માના જ પ્રયાગ કરવા. નપુંસક વૈદ્યના બન્ને દડકામાં દેવપદને જતું કરીને પોંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને જ પ્રયોગ કરવે. સિદ્ધપદના પ્રયાગ ત્રણે વેદેશમાંથી એક પણ વેદના 'ડકમાં કરવા જોઇએ નહીં, કારણુ કે સિદ્ધો વેદરહિત હોય છે. ( વેચવા નāા અલાદ્દે) જીવ, મનુષ્ય અને સિદ્ધ આ ત્રણ પદ્મોમાં જ અવેદકતાને અનુલક્ષીને અકષાયવાળા જીવોની જેમ ત્રણ ભંગ થાય છે. ( સરીરી ના સ્રોોિ) સામાન્ય જીવ દંડકની જેમ સશરીરીના બન્ને દડકામાં જીવપદમાં સપ્રદેશતાનું જ કથન કરવુ જોઇએ, અપ્રદેશતાનું કથન કરવુ‘જોઇએ નહીં, કારણ કે સશરીરતા અનાદિ કાળથી હાય છે. નારક આદિમાં તે અહુત્વ વિષયક ખીજા દંડકમાં ત્રણ ભંગ થાય છે. પણ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવેામાં તે માત્ર ત્રીજે ભાંગ જ થાય છે, ઓરાક્રિય-વેક ન્દ્રિય સીાનાં ગૌત્ર ચિવલ્લો નિયમ ) ઔદારિક શરીરવાળામાં અને વૈક્રિય. શરીરવાળામાં જીવપદ અને એકેન્દ્રિયને છેડીને પૂર્વોક્ત ત્રણ ભગ થાય છે. ઔદારિક અને વૈક્રિય શરીરવાળા જીવાના બહુત્વ દડકમાં જીવપમાં તથા પાંચે એકેન્દ્રિય પદૅમાં ( સત્રàશાસ્ત્ર ફેરાશય ) આ એક જ ભંગ ( ત્રીજે ભંગ ) થાય છે. કારણ કે તેમાં પ્રત્યેક ક્ષણે પ્રતિપન્ન ( પૂર્વાપન્ન ) અને પ્રતિપદ્યમાન અનેક જીવાની પ્રાપ્તિ થતી હાય છે. એ સિવાયના મનુષ્ય આદિ જીવામાં ત્રણ ભંગ થાય છે, કારણ કે તેમનામાં અનેક પૂત્પન્ન જીવાના અને ઔદારિક કે વૈક્રિય શરીરના પરિત્યાગ કરીને ફરીથી ઔદારિક કે વૈક્રિય શરીર પ્રાપ્ત કરનાર કેઇક ( એકાદિ ) જીવના સદ્ભાવ રહે છે. અહી ઔદારિકના એકત્વ અને બહુત્વ દડકમાં નારક અને દેવને પ્રયાગ થતા નથી, કારણ કે તેમને ઔદારિક શરીર હેતુ નથી. વૈક્રિયના બન્ને દંડકામાં પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિયને પ્રયાગ કરવે નહી', કારણ કે તે જીવાને વૈક્રિય શરીર હતું નથી. અહીં એવી આશંકા કરવી જોઇએ નહીં કે વૈક્રિય એકેન્દ્રિય જીવાને આપે ત્રીજો ભગ લાગુ પાડશે છે. તે શું અહીં વિરોધાભાસ લાગતા નથી ? આ શંકાનું સમાધાન નીચે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૫૯ Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે છે-અસંખ્યાત વાયુકાય જીની પ્રતિક્ષણે થતી ક્રિય ક્રિયાને અનુલક્ષીને જ એવું કહ્યું છે. તેથી આ વાતમાં કે વિરોધ ભાસ રહેતું નથી. તથા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જે કે વૈક્રિય લબ્ધિવાળા ચેડાં જ હોય છે, તે પણ તેમના ત્રણ ભંગ કહ્યા છે. તે આ વાતને આધારે એજ સંભવિત હોય છે કે વૈક્રિય શરીરવાળા પૂર્વ પ્રતિપન્ન મનુષ્ય તિય"ચ જીવ અનેક હોય છે અને ક્રિય પ્રતિપદ્યમાન જીવ તે કઈક (એકાદ) જ હોય છે. (વારાણસીરે કguસુ છમ 71) આહારક શરીરવાળાના બહત્વ દંડકમાં જીવ અને મનુષ્ય પદમાં પૂર્વોક્ત છ ભંગ થાય છે, કારણ કે આહારક શરીરવાળા મનુષ્ય શેડાં હોય છે અને અવશિષ્ટ ( બાકીના) અને આહારક શરીર હતું નથી. (તેરા કોfg1 ) તેજસ અને કામણ શરીરવાળા જીવને સામાન્ય જીવો જેવાં કહ્યાં છે, કારણ કે તૈજસ અને કામણ શરીરને સંગ અનાદિ હોવાને કારણે એવાં શરીરવાળાં જમાં સપ્રદેશતા જ કહી છે, તથા તૈજસ અને કાર્મણ શરીરવાળા જે નારક આદિ જીવે છે. તેમના ત્રણ ભંગ કહ્યા છે, તથા પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીમાં ત્રીજો એક ભંગ કહ્યો છે. સિદ્ધ જીવ અશરીરી હોય છે, તે કારણે આ અશરીરી આદિ દંડકમાં સિદ્ધપદને પ્રવેગ થતું નથી. (શારી િજીવ સિ િતચમ) સપ્રદેશત્વાદિ રૂપે કહેવા યોગ્ય અશરીરી જીવાદિકમાં-જીવ પદમાં અને સિદ્ધપદમાં-પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, કારણ કે જીવ અને સિદ્ધ સિવાયના મનુષ્ય, નારક આદિ કેમાં અશરીરતાને અભાવ હોય છે. (आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, ईदियपज्जत्तोए आण पाणपज्जत्तीए जीव વિવો જવાબો તિગમ) આહાર પર્યાસિદ્ધારમાં, શરીર પર્યાપ્તિ દ્વારમાં, ઈન્દ્રિય પર્યાસિદ્ધારમાં, અને શ્વાસોચ્છવાસ પર્યાસિદ્ધારમાં જીવપદ અને પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદને છેડીને બાકીને મનુષ્ય આદિકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. જીવપદમાં અને એકેન્દ્રિય પૃથ્વીકાય આદિક પદમાં તે આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આ પર્યાક્તિઓને પહેલેથી જ પ્રાપ્ત કરી હોય એવાં અનેક જીવને સદુભાવ રહે છે, તથા આહારાદિ અપર્યાપ્તક અવસ્થાને ત્યાગ કરીને અહારાદિ પર્યાપ્તક અવસ્થામાં આવતા હોય એવા અનેક જીવને પણ સદ્દભાવ રહે છે, તે કારણે (વહૂવઃ શાસ્ત્ર વધ્રુવઃ સરેરા) અહીં આ એક ત્રીજો ભંગ જ થાય છે, અને બાકીના જીવમાં ત્રણે ભંગ થાય છે. (માત્તામા પ્રજ્ઞત્તી = સન્ની) ભાષા અને મનની જે પર્યાપ્તિ છે તેને ભાષામન પર્યાપ્તિ કહે છે. ભાષા પર્યાપ્તિ અને મન પથીપ્તિ, એ બને જુદી જુદી પર્યાપઓ છે, છતાં પણ અહીં તેમને એકરૂપ જેવી બતાવવામાં આવી છે, તેનું કારણ એ છે કે ઘણા વિદ્વાનોએ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૦ Page #375 -------------------------------------------------------------------------- ________________ તેમના એકત્વને માન્ય કરેલું છે. ભાષા પર્યાપ્તિ અને મન:પર્યાસિની પર્યાપ્ત થયેલા જીવોના સંપ્રદેશત્વ આદિનું કથન સંજ્ઞી ના કથન પ્રમાણે જ સમજવું. અહીં પણ સંજ્ઞી જીની જેમ સમસ્ત પદેમાં ત્રણ ભંગ થાય છે. આ અને પર્યાપ્તિઓના દંડકમાં પંચેન્દ્રિય પદેને જ પ્રયોગ કરે, કારણ કે તે સિવાયના જીવોમાં મિશ્રિત ભાષામન પર્યાપ્તિને. અભાવ હોય છે. ( કાર અકસોઇ કહા થાપા) અનાહારક જીના કથન પ્રમાણે જે આહાર અપર્યાપ્તિવાળા જીનું કથન સમજવું. જીવ અને એકેન્દ્રિય સિવા યના અનાહારકમાં છ ભંગ કહ્યા છે, તે અહીં પણ છ ભંગ સમજવા, કારણ કે આહાર પર્યાપ્તિવાળા જ ઓછાં હોય છે. જીવપદમાં એકેન્દ્રિય પૃથ્વીકાય આદિકમાં (anશાભન્ન ભાજ) આ એક જ (ત્રીજો ભંગ) ભંગ થાય છે. તેનું કારણ એ છે કે આહાર અપર્યાપ્તિવાળા વિગ્રહગતિ પ્રાપ્ત કરી હોય એવા જ નિરતર અનેક મળી શકે છે.. ( सरीर अपज्जत्तीए, इदिय अपज्जताए, अणपण अपज्जत्तीए, जीव િિરચવનો) જીવપદ અને એકેન્દ્રિય પદે સિવાયના શરીર અપર્યાપ્તિવાળા, ઇન્દ્રિય અપર્યાપ્તિવાળા અને શ્વાચ્છવાસ અપર્યાપ્તિવાળા બાકીના પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે શરીર, ઇન્દ્રિય અને શ્વાસેવાસમાં અપર્યાપ્ત અવસ્થાવાળા જ કાળની અપેક્ષાએ સપ્રદેશ સદા મળી શકે છે અને અપ્રદેશ કયારેક એકાદ જીવ જ મળી શકે છે. જીવપદમાં અને એકેન્દ્રિય પદમાં અહીં ત્રીજો ભંગ જ થાય છે. પરંતુ તેને રૂા, તેજ, મજુ િઇમા ) નારકમાં, દેવામાં અને મનુષ્યમાં છ ભંગ થાય છે. (માસા-મા–નીવારૂક નિયમો) ભાષામન અપર્યાપ્ત દ્વારમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાષા અને મનની અપર્યાપ્તિને પ્રાસ કરી રહ્યા હોય એવા કઈક એકાદ જીવને સદુભાવ હોવાને કારણે અહીં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, એમ સમજવું. તથા મનઃ અપર્યાપ્તિવાળા નારકે, દેવે અને મનુષ્યમાં છ ભંગ થાય છે. તેનું કારણ એ છે કે ના૨ક દેવ અને મનુષ્યમાં મનઃ અપર્યાપ્તવાળાની અપતરતા હોવાથી એકાદ સપ્રદેશે અને એકાદ અપ્રદેશનો સદભાવ રહે છે. તેથી તેમના છ ભંગ કહ્યા છે. આ પર્યાપ્તિ અને અપર્યાપ્તિના દંડકોમાં સિદ્ધપદને પ્રગ કર જોઈએ નહીં, કારણ કે તેઓ પર્યાપ્ત પણ હતા નથી અને અપર્યાપ્ત પણ હોતા નથી. ઉપર જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે બાર સપ્રદેશ આદિ દ્વારના વિષયમાં (જાહૂારા) ઈત્યાદિ સંગ્રહગાથા આપી છે. તે ગાથા દ્વારા આ પ્રકરણમાં આવેલા વિષયોને સંગ્રહ કરીને પ્રકટ કરવામાં આવેલ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૧ Page #376 -------------------------------------------------------------------------- ________________ છે—(સરણા) આ પ્રકરણમાં કાળની અપેક્ષાએ જીવ સપ્રદેશ પણ છે અને પ્રદેશ પણ છે એ વાતનું એકત્વ અને મહુત્વ દડકા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. ( FIT) આ પ્રકરણમાં આહારક છત્ર અને અનાહારક જીવ સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે એ વાતનું એકત્વ અને બહુ દ’ડકા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ( ત્રિય આ પ્રકરણમાં ભવ્ય જીવ અભવ્ય જીવ, ને ભવ્ય જીવ અને ના અભવ્ય જીવેા પણ એવાં જ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે. (સન્નિ) આ પ્રકરણમાં સન્ની, અસંજ્ઞી, ના સંજ્ઞી અને ના અસંજ્ઞી જીવા પણ એવાં જ છે, એ વાતનુ' પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. (ઢેલા ) કૃષ્ણાદિ છ લેશ્યાવાળા જીવા અને લેસ્યાએથી રહિત જી પણ એવાં જ છે, એવું આ પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે. ( વિી) આ પ્રકરણમાં સમ્યગૂદૃષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્ર દૃષ્ટિવાળા જીવા પણ એવાં જ છે, એ વાતનું પ્રતિપાદન કરાયું છે. (સત્રય) આ પ્રકરણમાં સયત, અસયત, સયતાસયત, ને સયત, ના અસયત અને ના સચતાસયત જીવ પણ એવાં જ છે, એ વાતનુ પ્રતિ પાદન કરવામાં આવ્યુ છે. ( જણાયા ) આ પ્રકરણમાં ક્રોધ, માન, માયા અને લેાભ કષાયવાળા અને અકષાયી જીવાનુ પણ એજ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે. (નાળે ) આ પ્રકરણમાં મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અધિજ્ઞાનવાળા, મન:પર્યાય જ્ઞાનવાળા અને કેવળજ્ઞાનવાળા તથા મિતિ આદિ અજ્ઞાનાવાળા જીવેનુ એજ પ્રમાણે પ્રતિપાદન કર્યુ છે. ( જ્ઞોનુયોને ) આ પ્રકરણમાં મન, વચન અને કાયાના ચેગવાળા સયેગી જીવાનુ તથા અયાગી જીવેાનું એજ પ્રમાણે પ્રતિપાદન કરાયુ છે. સાકાર ઉપયેાગવાળા અને નિરાકાર ઉપયેગવાળા જીવાનુ પણ એ જ પ્રમાણે તેમાં પ્રતિપાઠન કરાયું છે. ( વેરૂચ ) સ્ત્રી વેદવાળા, પુરુષ વેદવાળા અને નપુંસક વેઠવાળા જીવે નુ તથા અવેક જીવાનુ આ પ્રકરણમાં એજ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ( સી પન્નુત્ત્તF) ઔદારિક આદિ સશરીરી જીવાનુ તથા અશરીરી જીવાનું તથા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાચ્છ્વાસ અને ભાષામન પર્યાપ્તિવાળા જીવાનુ તથા અપર્યાપ્ત જીવાનુ પણ એજ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે એટલે કે તે બધાં જીવેાની કાળની અપેક્ષાએ સપ્રદેશતા અને અપ્રદેશતાનું એકત્વ અને બહુત દડકા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. એજ વાત આ સગ્રહગાથા દ્વારા પૂર્વોક્ત સપ્રદેશ આદિ અલગ અલગ પ્રક રણેામાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ! સૂત્ર ૧ ll શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૨ Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનાદિ કે સ્વરૂપ કાનિરૂપણ પ્રત્યાખ્યાનાદિ વક્તવ્યતા– “ જીવા મતે !” ઈત્યાદિ– સાથ– નીવાળ મં િપજલ્લા, પરવાળા, પચવા પ્રવજ્ઞાળી) હે ભદન્ત ! જીવ શું પ્રત્યાખ્યાની (સર્વ વિરતિવાળા ) છે ? કે અપ્રત્યાખ્યાની (સર્વ વિરતિથી રહિત) છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની (અંશતઃ વિરતિવાળા) છે ? Tોચના !) હે ગૌતમ ! (કીવા પકાવાળી , કાચવાળી , વચારવાજાપવાળીવિ) હે ગૌતમ! જીવ પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે (સર્વ જીવા પુરા) હે ભદન્ત ! બધાં એના વિષયમાં પણ હું એજ પ્રશ્ન પૂછવા માગું છું. (गोयमा ! नेरइया अपञ्चक्खाणी, जाव चउरिंदिया सेसा दो पडिसेहेयव्वा ) હે ગૌતમ ! નારકે અપ્રત્યાખ્યાની હોય છે. ચતુરિન્દ્રિય પર્યન્તના જી પણ અપ્રત્યાખ્યાની હોય છે. તેઓ પ્રત્યાખ્યાની પણ હોતા નથી અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોતા નથી આ રીતે બાકીના બે વિકલ્પોને અહીં સ્વીકાર થતો નથી. (પરિરિરિરિવોળિયા જો ઘરવાળો પવરવાળો , દિ+વાપરવલ્લી gિ, મા રિUિળ વિ, તેના કાનેરા) પંચેન્દ્રિય તિય પ્રત્યાખ્યાની નથી પરંતુ અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની પણ છે. મનુષ્યને તે ત્રણે ભંગ ( વિકલ્પ) લાગુ પડે છે. બાકીના જીના વિષયમાં નારકેની જેમ જ સમજવું. (નીવાળ મરે! f garn કાળતિ, સત્તા જાતિ, TETકહ્યા- પ્રદoi ?) હે ભદન્ત ! શું પ્રત્યાખ્યાનને જાણે છે? અપ્રત્યાખ્યાનને જાણે છે? પ્રત્યાખ્યાના-પ્રત્યાખ્યાનને જાણે છે ? (નોચમા !) હે ગૌતમ! (જે વંચિંરિચા તે સિન્નિ વિ જ્ઞાતિ, ગવરેar શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૩ Page #378 -------------------------------------------------------------------------- ________________ વાળ ન નાનંતિ ) પચેન્દ્રિય જીવે ત્રણેને જાણે છે. બાકીના જીવા પ્રત્યાખ્યાનને જાણતા નથી અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને પણ જાણતા નથી. ( जीवाणं भंते ! कि पच्चक्खाणं कुव्वति, अपच्चक्खाणं कुव्वंति, पच्चલાળા૨મ્યાન યુöતિ ? ) હે ભદન્ત ! જીવા શું પ્રત્યાખ્યાન કરે છે ? અપ્રત્યાખ્યાન કરે છે ? પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન કરે છે ? (જ્ઞા ગોઠ્યિા તા જીવન) હે ગૌતમ! ઔધિક ( સામાન્ય જીવ ) દંડકમાં જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે પ્રત્યાખ્યાન ક્રિયાના વિષયમાં પણ સમજવું. ( જ્ઞ વાળં મંત્રે ! દિવચ્ચેવાળનિવૃત્તિયાચા, ચણાનિઘ્નत्तियाउया, पच्चक्खाणापच्चक्खाणनिव्वन्तियाउया ? ) डे ભદન્ત ! જીવા શું પ્રત્યાખ્યાનથી નિતિત આયુવાળા થાય છે? શું જીવા અપ્રત્યાખ્યાનથી નિવ તિંત આયુવાળા થાય છે ? શું જીવેા પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિર્તિત આયુવાળા થાય છે ? ( નોચમા ! ) હું ગૌતમ ! (ગૌત્રા ય વૈમાળિયાય પદ્મવાળનિશ્રૃત્તિયાયા, ત્તિષિ વિશ્રવણેલા અખ્ત વાળનિવૃત્તિયાકથા ) જીવ અને વૈમાનિક દેવે પ્રત્યાખ્યાનથી નિર્તિત આયુવાળા થાય છે, અપ્રત્યાખ્યાનથી નિતિ આયુ. વાળા થાય છે, અને પ્રત્યાખ્યાનાં-પ્રત્યાખ્યાનથી નિતિ આયુવાળા થાય છે, તથા ખાકીના જીવા અપ્રત્યાખ્યાનથી નિતિંત આયુવાળા થાય છે. (गाहा - पच्चक्खाणं जाणइ, कुव्वइ तिन्नेव आउनिवत्ती सपएसुसम्मि य एमे दंडगा चउरो ) આ એક દંડક છે, “ જ્ઞાતિ (જાણે છે) ” "" 66 પ્રત્યાખ્યાન 66 6634211 આ બીજી દંડક છે, વરૂ ( કરે છે ) ” આ ત્રીજુ દંડક છે. ખ્યાન, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનને જાણે છે, કરે છે તથા આયુષ્યની નિવૃતિ કરે છે, ” એવું ચેાથું દંડક છે. સપ્રદેશ ઉદ્દેશકમાં આ પ્રકારના આ ચાર દંડક છે. ܙܕ (સેવ મતે ! સેવં અંતે ! ત્તિ) હે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય જ છે. ટીકા-જીવને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર મા સૂત્રમાં પ્રશ્નોત્તરા દ્વારા જીવતાં પ્રત્યાખ્યાન આદિનું નિરૂપણ કરે છે— શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(નીવાળે મરે! ફ્રિ વાળી, અવકવાળીદાઉદઘવાળ ?) હે ભદન્ત! જીવે શું પ્રત્યાખ્યાની–સર્વ વિરતિવાળા–હોય છે? કે અપ્રત્યાખ્યાની–સર્વ વિરતિ રહિત–હોય છે કે પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની–દેશવિરતિવાળા (અંશતઃ વિરતિયુક્ત) હેાય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– (નોરમા !) હે ગૌતમ ! (નીવા) જીવો (જવવાળી રિ, અપવવાળી વિ, વાદ#વાળી વિ) પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની પણ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ સંસારમાં કેટલાક એવાં જી હેય છે કે જેઓ સર્વવિરતિરૂપ ચારિત્રવાળા હોય છે, કેટલાક એવાં પણ છે હોય છે કે જેઓ કોઈ પણ પ્રકારની વિરતિથી રહિત-અવિરત હોય છે, અને કેટલાક એવા પણ છે હોય છે કે જેમણે દેશવિરતિરૂપ શ્રાવકાચારને અંગીકાર કરેલ હોય છે. હવે ગૌતમ સ્વામી નારકાદિ જેના વિષયમાં પણ આ પ્રકારને જ પ્રશ્ન પૂછે છે-(સત્રના પુછા) હે ભદન્ત ! સમસ્ત જીના પ્રત્યાખ્યાન આદિને વિષયમાં પણ મારે એજ પ્રકારને પ્રશ્ન છે. આપે સામાન્ય રૂપે જીવન પ્રત્યાખ્યાન આદિ વિષે તે સમજાવ્યું, પણ હવે નારક આદિ પ્રત્યેક પર્યાયના જીવોના પ્રત્યાખ્યાન આદિ વિષે જાણવાની મારી ઇચ્છા છે. મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે (જોરમા ) હે ગૌતમ! (gયા લવાજવાળી રાવ જરૂરિચા) નારક જીવે અપ્રત્યાખ્યાની હોય છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની વિરતિને ઉદય સંભવી શકતે નથી. એ જ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યન્તના જીવે પણ અપ્રત્યાખ્યાની હોય છે. અહીં “ નાવ (પર્યન્ત)” પરથી “ભવનપતિ, એકેન્દ્રિય જી (પૃથ્વીકાય આદિ પાંચ થાવર) દ્વીન્દ્રિય અને તેઈન્દ્રિય” આટલા જીવોને ગ્રહણ કરવા. આ રીતે એ બધાં જીવે અપ્રત્યાખ્યાની (અવિરત ) હોવાથી. તેમને પ્રત્યાખ્યાની પણ કહ્યા નથી અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની પણ કહ્યા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ નથી, એજ વાત (લેસા ો દિàહેંચવા) આ સૂત્રમાં પ્રકટ કરી છે. એટલે કે અપ્રત્યાખ્યાની સિવાયના અન્ને વિકલ્પે!ના અહીં અસ્વીકાર સમજવા. ચારિત્ર મેાહનીય કની પ્રકૃતિ જે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લાભ છે, તેના અભાવથી તા સવિરતિરૂપ પ્રત્યાખ્યાન થાય છે, અને અપ્ર ત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લેભના અભાવથી શ્રાવકનું દેશિવરિત રૂપ ચારિત્ર સંભવે છે. પણ નારકથી ચતુરિન્દ્રિ પન્તના જીવામાં તેમને અભાવ હાતા નથી. કારણ કે નારક આદિ જીવેામાં એવી ચેગ્યતા હાતી નથી અને એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના જવામાં મનના અભાવ હોય છે, સન્ની પ'ચેન્દ્રિય પર્યાપ્ત જીવેામાં જ ચારિત્રની પ્રાપ્તિ સભવી શકે છે. ( पंचिदियतिरिक्खजोणिया णो पच्चक्खाणी, अपच्चक्खणी त्रि, पच्चक्खाणा પથ્થરવાળી વિ.) પંચેન્દ્રિય તિય ચામાં સવિરતિરૂપ પ્રત્યાખ્યાન થતા નથી. કારણ કે સર્વવિરતિરૂપ ચારિત્રના નિયમેનું પ્રતિપાલન તે અવસ્થામાં ચેાગ્ય રીતે થઈ શકતું નથી. પરંતુ તેઓ દેશિવરતિરૂપ ચારિત્રનું પાલન કરી શકે શકે છે, અને તેએ અપ્રત્યાખ્યાની પણ હાય છે. આ સૂત્ર સંજ્ઞી પચેન્દ્રિય તિય ચેને અનુલક્ષીને કહ્યું છે તેમ સમજવું, કારણ કે અસ'ની પંચેન્દ્રિય તિય - ચામાં તે દેશિવરતિરૂપ ચારિત્રને પણ અભાવ હેાય છે. ( મજૂતિTMવિ ) મનુષ્યે સવિરતરૂપ પ્રત્યાખ્યાનવાળા પશુ હાય છે, અપ્રત્યાખ્યાનવાળા પશુ પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનવાળા પણુ હેય છે. કારણ કે સવિરતિરૂપ ચારિત્રના ઉદય પ્રત્યાખ્યાન કષાયના અભાવમાં જ થાય છે, અને તે અભાવ સત્તી પચેન્દ્રિય મનુષ્યેામાં જ સભવી શકે છે-અન્ય જીવેામાં સભવી શકતા નથી. મનુબ્બેમાં બધાં સવિરતિરૂપ પ્રત્યાખ્યાનવાળા હોય છે એવું નથી. કેટલાક મનુષ્યા એવા પણ હોય છે કે જેએ કેઇ પણ પ્રકારની વિરતિથી રહિત હાય છે, ત્યારે કેટલાક મનુષ્યા એવા પણ હાય છે કે જેઓ દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનનું પાલન કરે છે. ત્રણ જીવેાની હિંસાના ત્યાગ થવાને કારણે તેમની વિરતિ પ્રત્યાખ્યાનરૂપ અને સ્થાવર જીવાની હિંસાના ત્યાગ નહીં થવાને કારણે તેમની એજ વિરતિ અપ્રત્યાખ્યાનરૂપ હાય શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૬ Page #381 -------------------------------------------------------------------------- ________________ છે, આ પ્રકારની દેશવિરતિ ( અંશતઃ વિરતિ ) ને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન કહે છે. એવું જ ચારિત્ર દેશવિરતિવાળા શ્રાવકનું હાય છે. તેના દ્વારા હિંસાદિક પાંચ પાપાને સપૂર્ણ રૂપે ત્યાગ કરાતે નથી, પણ અનુરૂપે જ (અંશતઃ) ત્યાગ કરાય છે, તે કારણે તેના ચારિત્રને “ અણુવ્રત ” કહે છે. સ`વિરતિ રૂપ ચારિત્ર અંગીકાર કરનાર હિંસાદિક પાપાને સ'પૂર્ણ'પણે ત્યાગ કરે છે, તે કારણે સČવતિ રૂપ ચારિત્રને “ મહાવ્રત ” કહે છે. ( સેત્તા ના સેડ્યા ) ખાકીના જીવે એટલે કે વાનભ્યન્તર, નૈતિષિક દેવા અને વૈમાનિકાને નારકાની જેમ અપ્રત્યાખ્યાની જ સમજવા. તેએ પ્રત્યાખ્યાની પણ હાતા નથી અને પ્રત્યાખ્યાના-પ્રત્યાખ્યાની પણ હાતા નથી. વાળ જ્ઞાનંતિ ? હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પ્રત્યાખ્યાનનું જ્ઞાન થયા વિના પ્રત્યાખ્યાન થઈ શકતા નથી. એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– દીવા ાં મતે ! દિ' અચવાનું જ્ઞાનંતિ ? ૫૨-લાળવાનુંનાનંતિ ? ) જીવા પ્રત્યાખ્યાનને જાણે છે ? અપ્રત્યાખ્યાનને જાણે છે ? પ્રત્યાખ્યાનને જાણે છે ? હૈ ભદન્ત ! શું પ્રત્યાખ્યાના તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–(પોયમા ! ) હું ગૌતમ ! (ને વિનિયા તે તિમ્બિવિજ્ઞાનંતિ) જે પંચેન્દ્રિય તિય ચ, અને મનુષ્ય નારક આદિ જીવ છે તેએ તે પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન, એ ત્રણેને જાણે છે, કારણ કે તેએા બધાં સમનસ્ક હૈાય છે તેથી તેમને સમ્યગ્દર્શન સંભવી શકે છે, અને તે સમયે તેઓ સપરિજ્ઞા દ્વારા પ્રત્યાખ્યાન અાદિ ત્રણેને જાણે છે. ( બદલેલ્લા પચવાળું ન જ્ઞાનંતિ) ખાકીના જીવા-એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ જીવા તથા વિકલેન્દ્રિય જીવા તથા અસન્ની જીવા પ્રત્યાખ્યાન આદિ ત્રણેને જાણતા નથી, કારણ કે તે ત્રણેમાં જાણવાના સાધનરૂપ મનને અભાવ હાય છે. પ્રત્યાખ્યાન ત્યારે જ થાય છે કે જ્યારે તે કરવામાં આવે છે. એ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે ( जीवाणं भरते ! किं पच्चक्खाणं कुव्वति ? अपच्चक्खाणं कुव्वंति વચ્ચેવાળા વચલાનાં જ્યંતિ ) હે ભદન્ત ! જીવ શું પ્રત્યાખ્યાન કરે છે? અપ્રત્યાખ્યાન કરે છે ? પ્રત્યાખ્યાના પ્રત્યાપ્રયાન કરે છે . તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-( પોયમા ! ) હૈ ગૌતમ ! (ના બોરિયા તા નળા) જે રીતે સામાન્ય જીવના પ્રત્યાખ્યાન આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે પ્રત્યાખ્યાન આદિ કરવાના વિષ યમાં પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક જીવા એવાં હાય છે કે જે પ્રત્યાખ્યાન કરે છે, કેટલાક જીવા એવા હાય છે કે જે પ્રત્યાખ્યાન કરતા નથી પણુ અપ્રત્યાખ્યાન કરે છે, અને કેટલાક જીવા એવા હાય છે કે જે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન પણ કરે છે. પ્રત્યાખ્યાન આયુષ્ય ધમાં પણ કારણરૂપ બને છે, તેથી પ્રત્યાખ્યાનકરણનું પ્રતિપાદન કર્યા પછી હવે ગૌતમ સ્વામી એ જાણવા માગે છે કે પ્રત્યાખ્યાન શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૭ Page #382 -------------------------------------------------------------------------- ________________ આદિ દ્વારા જીવ શું આયુષ્કો પણ બંધ કરે છે? એજ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે – (નીવા મંતે 2 દિં વઘાનિવૃત્તિવાચા?) હે ભદન્ત ! શું એવાં પણ જી હાય છે કે જે પ્રત્યાખ્યાનથી આયુષ્યને બંધ કરતા હોય છે? અથવા-(ાવવવવાનિવરિયાવચા) શું તેઓ અપ્રત્યાખ્યાનથી આયુપર બંધ કરે છે? અથવા ( વવવવાળાTગ્નજવાળનવત્તિયાણા ) શું તેઓ પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનથી આયુને બંધ કરતા હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે (લોચના) હે ગૌતમ ! (નીના ૨ માળિયા જ પકવવા નિવૃત્તિવાવ તિuિ fa) જીવ પ્રત્યાખ્યાનથી નિર્વતિંત આયુષ્યવાળા પણ હોય છે, અપ્રત્યાખ્યાનથી નિર્વતિત અદ્ધ) આયુષ્યવાળા પણ હોય છે, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનથી ( દેશ વિરતિથી ) બદ્ધ આયુષ્યવાળા પણ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ અત્યારે જે પર્યાયમાં છે તે પર્યાયના આયુને બંધ તેણે પહેલાં કાં તે પ્રત્યા ધ્યાનથી કર્યો હોય છે, કાં તે અપ્રત્યાખ્યાનથી કર્યો હોય છે, અથવા તે દેશ વિરતિથી કર્યો હોય છે, ત્યારે તે તે વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયે હેય છે. આ રીતે ત્રણેથી તે બદ્ધાયુષ્ક (આયુને બંધ કરનાર ) થઈ શકે છે. એજ પ્રમાણે વૈમાનિક દેવના વિષયમાં પણ સમજવું કારણ કે વૈમાનિક દેવ પ્રત્યાખ્યાનથી નિર્વતિત (બદ્ધ) આયુવાળા પણ હોય છે અને દેશવિરતિથી નિર્વતિત આયુવાળા જીવે પણ વૈમાનિક હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અણુવતી અને મહાવ્રતી જીવ દેવ આયુનો જ બંધ કરે છે. (ગળુકાર મહુવારું = સ્વાર્થ મોજું ) અણુવ્રત અને મહાવ્રતનું પાલન એજ જીવ કરે છે કે જેને દેવ આયુને બંધ થઈ ગયેલ હોય છેબાકીના આયુષ્ક બંધવાળા જીવે અણુવ્રતો અને મહાત્રતેને પાળી શક્તા નથી, એ સિદ્ધાંતને મત છે-તેઓ અપ્રત્યાખ્યાની જ હોય છે. તેઓ મરીને દેવગતિમાં જ જાય છે કારણ કે-(નિશત્રુઘરિવું જ કાજૂ ) એવું આગમમાં કહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખીને અહીં (સિuિr વિ) આ પદનો પ્રયોગ થયે છે કહેવાનું શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૮ Page #383 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે વૈમાનિક દેવમાં પ્રત્યાખ્યાનાદિ ત્રણેવાળા જીવોને ઉત્પાદ થાય છે. પરંતુ (કરવેરા લાવવાનનિગરિયા ) બાકીના જે નારકથી લઈને વાતવ્યન્તર અને તિષિક પર્યન્તના જીવે છે તેઓ અપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુવાળા જ હોય છે-તેઓ અપ્રત્યાખ્યાનથી જ આયુને બંધ કરતા હોય છે, કારણ કે જે એ પહેલાં વિરતિનું પાલન કર્યું નથી એવાં જીવને જ તેમાં ઉત્પાદ થાય છે. તેથી નારક આદિ જીવરૂપે એ જ ઉત્પન્ન થાય છે કે પૂર્વભવમાં વિરતિથી રહિત હોય છે એજ કારણે અહીં (અવહેલા નવદત્તાનશ્વરિયાવચા) એવું કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રૂપ જીવ પ્રત્યાખ્યાન આદિ ત્રણ વડે આયુને બંધ કરે છે, વૈમાનિક દેવે પણ એવાં જ હોય છે, પરંતુ નારક, ભવનપતિ, વ્યન્તર અને તિષિક દે એવાં હોતા નથી. તેઓ તે અપ્રત્યાખ્યાન વડે જ આયુને બંધ કરતા હોય છે. અહીં જે (દરવાળું ગુદારૂ ઉતા ગાનિકાર ) ઈત્યાદિ ગાથા દ્વારા સૂત્રકાર એ સમજાવે છે કે આ સંપ્રદેશ ઉદ્દેશકમાં જે પ્રત્યાખ્યાન આદિ વિષયક પ્રકરણ અહીં આપ્યું છે તેમાં નીચેના વિષયોને સંગ્રહ કરવામાં આવ્યું છે-(૧) તેમાં પ્રત્યાખ્યાન વિષયક એક દંડક છે. (૨) પ્રત્યા ખ્યાન આદિ કેને જાણવા વિષેનું બીજું દંડક છે, (૩) પ્રત્યાખ્યાન આદિ કરવા રૂપ ત્રીજું દંડક છે. (૪) અને પ્રત્યાખ્યાન આદિ દ્વારા નિર્વર્તિતા યુષ્યનું ચોથું દંડક છે. અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચન સ્વીકાર કરતાં કહે છે – (ાં અંતેતે અંતેરિ) હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપનાં વચને યથાર્થ જ છે. એમ કહીને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઈ ગયા. તે સૂ. ર ! છે છઠ્ઠા શતકને ચેશે ઉદ્દેશક સમાપ્ત છે ૬-૪ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૬૯ Page #384 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઉદેશક કે વિષયોં કા સંક્ષિપ્ત વિવરણ શતક છે ઉદેશક પાંચમે– આ ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત પ્રતિપાદન– પ્રશ્ન-તમસ્કાય શું છે? શું તે પૃથવીરૂપ છે કે જળરૂપ છે ? ઉત્તર–અપૂકાયિકનું પરિણામ જ તમકાય છે. તમસ્કાય અને અપૂકાયની સમાન સ્વભાવતાનું કથન અને તેના કારણનું પ્રતિપાદન, તમસ્કાયને પ્રારંભ થવાને વિષે અને તેની સમાપ્તિ થવા વિષે પ્રશ્ન, અરૂણોદય સમુદ્રમાંથી તમસ્કાયને પ્રારંભ થાય છે અને બ્રહ્મલોકમાં સમાપ્તિ થાય છે એવું કથન. પ્રશ્ન-તમસ્કાયને આકાર કે હોય છે ? ઉત્તર-નીચેના ભાગમાં તેને આકાર શરાબુદ્ધના જેવો (માટીનાં કેડિ. યાના તળિયા જેવો હોય છે અને ઉપરના ભાગમાં કૂકડાના પાંજરા જે હોય છે. તમસ્કાયના વિકુંભ (વિસ્તાર) અને પરિક્ષેપના વિષયમાં પ્રશ્ન, સંખ્યાત હજાર જન સુધી વિસ્તૃત અને અસંખ્યાત હજાર યોજન સુધી વિસ્તૃત, આ પ્રમાણે તમસ્કાયના બે ભેદનું કથન. સંખ્યાત હજાર એજનના વિસ્તારવાળે તમસ્કાય એવડી મેટી દીર્ઘતા અને સ્કૂલતા આદિથી યુક્ત છે કે અતિશય શીવ્રતાવાળા દેવ જે છ મહિના સુધી ચાલ્યા કરે તે મહા સુશ્કે. લીથી તે તેને પાર પામી શકે છે. પરંતુ અસંખ્યાત હજાર યોજનાના વિસ્તારને જે તમકાય છે તેને પાર પામવાનું તેનાથી શક્ય બનતું નથી. પ્રશ્ન–શું તમસ્કાયમાં ઘર છે? હાટ છે? ગામ છે? સન્નીવેશ પર્યન્તનાં સ્થાને છે ? ઉત્તર-તેમાં એવું કંઈ પણ નથી. પ્રશ્ન-છે મોટા મોટા મેઘ સમસ્કાયમાં પસીજે (ભી જાય ) છે ખરા? શું તેઓ તેમાં સંમૂછિત (એકત્રિત) થાય છે? વરસે છે ? ઉત્તર-હા, તેમાં એ બધું થાય છે. પ્રશ્ન-તે સંવેદન તથા વર્ષણ આદિ કેણ કરે છે ? ઉત્તર-દેવો કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩SO Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-કયા દેવે ? અસુરકુમાર કે નાગકુમાર ઉતર–તે બધાં કરે છે. તમસકાયમાં બાદર સ્વનિત શબ્દ (ગર્જનાને અવાજ ) અને બાદર વિદ્યુત દેવો કરે છે, એવું કથન. તમસ્કાયમાં વિગ્રહગતિ સમાપન્ન જ સિવાયના બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય જ નથી એવું પ્રતિપાદન તમસ્કાયમાં ચન્દ્ર, સૂર્ય આદિને પ્રતિષેધ (ન હોવાનું કથન) અને તેઓ તેની બાજુમાં રહે છે એવું કથન, તમસ્કાયમાં ચન્દ્ર-સૂર્યાદિની પ્રભા પણ તમારકાય રૂપે પરિણમન પામે છે, તે કારણે એક રીતે તે તે નહીં જેવી જ હોય છે. તમસ્કાયને વણે કૃષ્ણ, મહાકૃષ્ણ અને અત્યધિક કૃષ્ણ હોય છે, તેથી તે ઘણે ભયજનક લાગે છે, તે દેવામાં પણ ભય અને ક્ષોભ ઉત્પન્ન કરનાર હોય છે, એવું કથન. તમસ્કાયના તેર નામ. પ્રશ્ન-તમસ્કાય કેનું પરિણામ છે? શું પૃથ્વીનું પરિણામ છે? કે પાણીનું પરિણામ છે? કે જવ અથવા પુદ્ગલનું પરિણામ છે? ઉત્તર–તમસ્કાય પાણીનું પરિણામ છે, જીવ પુલનું પરિણામ છે, પણ પૃથ્વીનું પરિણામ તમસ્કાય નથી એવું કથન. તમસ્કાયમાં સમસ્ત અને અનંતવાર ઉત્પાદ થયે છે, પણ તેમને ત્યાં બાદર પૃથ્વીરૂપે અને બાદર અગ્નિરૂપે ઉત્પાદ થયે નથી એવું કથન. આઠ પ્રકારની કૃષ્ણરાજીઓનું કથન તેમનું અવસ્થાન ઉપર સનકુમાર મહેન્દ્ર કલ્પમાં છે અને નીચે બ્રહ્મલેક કપમાં, અરિષ્ટ વિમાનના પાથડામાં છે એવું કથન, આકાર તેમને અખાડાના જેવો-ચતુષ્કણ જેવું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાઓમાંની પ્રત્યેક દિશામાં બે, બે કૃષ્ણરાજીઓ છે. તે બધી કૃષ્ણરાજીઓ એક બીજી સાથે પૃષ્ટ અને સંબદ્ધ છે. તમસ્કાયની જેમજ એ કૃષ્ણરાજીઓમાં ઘર, દુકાન આદિને વિચાર. અહીં વિશેષતા એટલી જ છે કે તે કૃષ્ણરાજીઓમાં મેઘનું સંસ્વેદન આદિ દેવ જ કરે છે. તે કૃષ્ણરાજીએના આયામ (લંબાઈ), વિખંભ (પહોળાઈ) અને પરિક્ષેપ (પરિધી) ને વિચાર. કૃણરાજીનાં આઠ નામ, તે કૃષ્ણરાજીએ પૃથ્વીના પરિણામરૂપ છે. જળના પરિણામરૂપ નથી. તેમાં સમસ્ત પ્રાણુ, સમસ્ત ભૂત સમસ્ત જીવ અને સમસ્ત સત્વ અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યાં છે. પરંતુ તેઓ બધાં બાદર જળરૂપે, બાદર અગ્નિરૂપે અને બાદર વનસ્પતિરૂપે પહેલાં ત્યાં ઉત્પન્ન થયા નથી તે રાજીઓના આઠ અવકાશાન્તમાં અચિ, અર્ચિમાલી, વિરેચન, પ્રકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુકાભ અને સુપ્રતિષ્ઠાભ, એ આઠ વિમાન અને તે વિમાનની વચ્ચોવચ્ચ રિષ્ટભવિમાન એવું કથન. તે વિમાનમાં આઠ લોકાન્તિક દેવ રહે છે જે કાન્તિક દેવોનાં નામ-“સારસ્વત, આદિત્ય, વરુણ, ગતેય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને વરિષ્ઠ.” તેમના વિષયમાં વિશેષ વિચાર, વાયુને આધારે વિમાનસ્થિતિનું કથન, આ વિમાનમાં પણ છવા ભિગમસૂત્ર અનુસાર દેવની પર્યાયને છોડીને સમસ્ત જીવ પહેલાં ઉત્પન્ન થઈ ચુકેલા છે. બધા કાતિક દેવની સ્થિતિ આઠ સાગરોપમની હોય છે. તથા કાન્તિક વિમાનમાંથી લેકને અન્તિમ ભાગ અસંખ્યાત જન દૂર છે એવું કથન, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ તમસ્કાયકે સ્વરૂપકા નિરૂપણ તમસ્કાય વક્તવ્યતા– %િ જ મંતે ! “ત[” ત્તિ પવુ વરૂ, ” ઈત્યાદિ– સૂત્રાર્થ–(વિમયં તે ! “તમુપ” ત્તિ ચુદવફ, 6 ફુટવો તyrg ત્તિ વુર, મા તપુત્રાપ રિ પલુાફ?) હે ભદન્ત ! આજે તમસ્કાય છે તે કે પદાર્થ છે–એટલે કે તમસ્કાય કયા પદાર્થરૂપ છે? શું તમસ્કાયને પૃથ્વીરૂપ કહેલ છે ? અથવા તો તેને જળરૂપ કહેલ છે ? (જો !) હે ગૌતમ! ( gઢવિ સમુઠ્ઠાણ રિ પદવુ, ના તમુક્યા ત્તિ પjદવ) તમસ્કાયને પૃથ્વીરૂપ કહ્યું નથી, પણ તેને જળરૂપ કહ્યું છે. (છio ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે તમસ્કાયને પૃથ્વીરૂપ કહ્યું નથી પણ જળરૂપ કહ્યું છે ? (નોરમા !) હે ગૌતમ! (પુઢવિશાળ પાસે, અઘેર રે ન પજાફ તેvi૦ ) કેટલીક પૃથ્વીકાય એવી શુભ્ર (દેદીપ્યમાન) હોય છે કે તે દેશને (એક ભાગને) પ્રકાશિત કરે છે, અને કેટલીક પૃથ્વીકાય એવી હોય છે કે જે ક્ષેત્રના એક ભાગને પણ પ્રકાશિત કરતી નથી. હે ગૌતમ તે કારણે મેં એવું કહ્યું છે કે તમસકાય પૃથ્વીરૂપ નથી પણ જળરૂપ છે. (તમુIS T મતે ! #હિં સમુદિ શહિં ૪નહિ?) હે ભદન્ત ! આ તમસ્કાયનો પ્રારંભ કયાંથી થાય છે અને ક્યાં તેની સમાપ્તિ થાય છે? (ચમા !) હે ગૌતમ! (યૂટીવ વયિ તિરિયમને રીવરમુદ્દે वीइंवइत्ता, अरुणवरस्स दीवस्स बाहिरिल्ला ओ वेइयंताओ अरुणोदयं समुदं बायालोसं जोयणसहस्साणि ओगाहिता उवरिल्लाओ जलंताओ एगपएसियाए सेढोए एत्थणं તમુાર સમુદ્રી) જંબુદ્વીપની બહાર તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી અણવર હીપ આવે છે. આ અરુણુવર દ્વીપને ઘેરીને ચારે તરફ અરુણોદય સમુદ્ર રહે છે. તે સમુદ્રની બહારની વેદિકાના અતથી લઈને અરુણોદય સમુદ્રમાં બેતાલીસ હજાર જન આગળ જતાં ઉપરિતન જલાન્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭ર Page #387 -------------------------------------------------------------------------- ________________ આવે છે. તે ઉપરિતન જલાન્તથી એક શ્રેણિ એવી આવે છે કે જે ઉપર અને નીચે સમપ્રદેશવાળી છે-એટલે કે દિવાલના જેવી છે–જેવી રીતે દીવાલ ઉપર, નીચે અને મધ્ય ભાગમાં એક સરખી હોય છે એજ પ્રકારની આ શ્રેણી છે. તે શ્રેણિમાંથી તમસ્કાયને પ્રારંભ થાય છે. (સત્તા-પ્રવીણે નોકળા છું उप्पइत्ता तओइच्छा तिरिय पवित्थरमाणे पवित्थरमाणे सोहम्मीसाणसणंकुमारमाहिंदे चत्तारि वि कप्पे आवरित्ताणं उनि य णं भलोगे कप्पे रिविमाणपत्थड संपत्ते થળ તપુલ રેટ્રિણ) આ તમસ્કાય તે શ્રેણિમાંથી શરૂ થઈને ૧૭૨૧ જન ઊંચે જાય છે. ત્યારબાદ ત્યાંથી તે તિર વિસ્તૃત થઈને સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર એ ચાર કલપને આચ્છાદિત કરીને ઊંચે બ્રાલેક કલ૫માં રિષ્ટ વિમાનના પાથડા સુધી પહોંચે છે અને ત્યાં જ તેને (તમસ્કાયને ) અન્ત આવી જાય છે. (રમુજા મંતે ! f% લંકિત ઘomત્તે ?) હે ભદન્ત ! તમસકાયને આકાર કે હોય છે ? (નોના !) હે ગૌતમ ! ( હે મઢામૂક સંઠિત રૂપિ સુરજકરાસંદિu go ) તમસ્કાયના નીચેના ભાગને આકાર દીવા કરવાના માટીના કેડિયાના નીચેના ભાગ જે કહ્યું છે, અને તેના ઉપરના ભાગને આકાર કૂકડાના પિંજરાના આકાર જે કહ્યો છે. (तमुक्काए णं भाते ! केवइयं विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ? ) હે ભદન્ત ! તમસકાયને વિસ્તાર કેટલે કહ્યું છે? તેને પરિક્ષેપ (પરિધી) કેટલે કહ્યો છે? (गोयमा ! तमुक्काएणं दुविहे पण्णते-तंजहा-संखेजवित्थडे य असंज्जवित्थडे य) હે ગૌતમ! તમસ્કાયના બે પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) સંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય અને બીજે અસંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય. ( तस्य णजे से संखेन्जवित्थडे से णं संखेजाई जोयणसहस्साइ विक्खंभेणं) તેમને જે સંખ્યાત વિસ્તારવાળે છે તેને વિષ્કભ (વિસ્તાર) સંખ્યાત હજાર એજનન તથા (સંવેદનારૂં શોથળસંસારું i Tom) પરિક્ષેપ (પરિધી) અસંખ્યાત હજાર એજનને કહ્યો છે (तत्थ णं जे से असखिज्जवित्थडे से णं असंखेउजाई जोयणसहस्साई શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૩ Page #388 -------------------------------------------------------------------------- ________________ વિશ્ર્વમાં, અસંવેજ્ઞાર્' નોચળસ ્Çાફ વિસ્તારવાળા તમકાય છે તેના પરિક્ષેપ પણ અસંખ્યાત હજાર ( તમુલ્લાપ્ ંમતે ! કેટલા માટેા છે ? બ્રેવે વળત્તે ) અને જે સખ્યાત વિષ્ણુભ અસખ્યાત હજાર ચાજનના અને ચૈાજનને કહ્યો છે મહાદ્ળત્તે ? ) ઙે ભદન્ત ! તમસ્કાય 6 ' ( ગોયમા ! ) ગૌતમ ! ( યં ં મંજૂરીવે ટીવે સટ્રીકલમુદ્દાળ સવ્વમન્તાદ્જ્ઞાવ પશ્લેિવેન વળત્તે) સમસ્ત દ્વીપ અને સમસ્ત સમુદ્રોની વચ્ચે આવેલા આ જંબુદ્રીપ નામના દ્વીપ-મધ્ય જબુદ્રીપ એક લાખ યેાજ નના આયામ વિષ્ણુભવાળા અને ૩૧૬૨૨૭ યેાજન, ૩ કાસ, ૨૮૦૦ ધનુષ અને ૧૩૫ આગળથી સહેજ અધિક પરિધીવાળા કહ્યો છે. (અહીં લાવ પદથી ગ્રહણ કરવામાં આવેલ સૂત્રપાઠને અથ આપ્યા છે) હવે ( તેવેન્દ્ર महिडिए जाव महाणुभावे, इणामेत्र इणामेत्र तिकट्टु केवलकप जंबुद्दोव दीव तिहि तिहिं अच्छर निवारहिं त्ति सत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्त्रं आगच्छज्जा से णं देवे ताए उक्किट्ठाए तुरियाए जाव देवगईए वीईवयमाणे, जात्र एकाहं वा दुयाह, तियाहं वा उक्कोसेणं छम्मासे वीईवइज्जा, अत्येगइयं समुहायं बीईवइज्जा, અસ્થË તમુદ્દાચ નો વીજ્ઞા-માળ ગોયમા ! તમુન્નાર્ વળત્તે) કઈ વિશાળ ઋદ્ધિવાળા, મહાપ્રભાવ આદિથી યુક્ત હોય એવા દેત્ર “ આ ઉપડયે, આ ઉપડયે ” એમ કહેતા ઘણુંા ઉતાવળા ઉતાવળેા ત્રણ વાર ચપટી વગાડતા તા સમસ્ત જંબુદ્રીપની ૨૧ વાર પ્રદક્ષિણા કરીને પાછે આવી જાય છે, આ પ્રકારની શીવ્ર ગતિવાળા તે દેવ, પોતાની આ પ્રકારની રઢિ વિશેષણા વાળી દેવગતિથી એક દિવસ, એ દિવસ, અથા ત્રણુ દિવસ સુધી ચાલ્યા કરે અને આ રીતે અધિકમાં અધિક છ માસ સુધી તે ચાલ્યા કરે, તે આ પ્રકારની ગતિથી ચાલનારા તે દેવ તમસ્કાયના કેટલાક અંશને પાર કરી શકે છે અને તમસ્કાયના કેટલાક અંશને તેા પાર કરી શકા પણુ નથી કે ગૌતમ ! તમસ્કાયને એટલા બધા માટે અને વિશળ કહ્યો છે. ( અસ્થિ મતે ! સમુહ્લાદ્રોદ્દારૢ વા,ગેાવળાટ્ટુ ના ? ) હું ભન્ત ! તમસ્કાયમાં શું ધરા હાય છે? ગૃહાપણા ( હાટ ) હાય છે ? (ના મૂળઢે સમદ્રે) હે ગૌતમ ! તેમાં એવું કઇ પણુ ઙેતું નથી, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૦૪ Page #389 -------------------------------------------------------------------------- ________________ ( અસ્થિળ મતે ! તમુલ્લાપ્પાનાફ્વાનાય પ્રત્રિવેલા વા) હે ભદ્દન્ત ! શું તમકાયમાં ગામ હાય છે ? સન્નિવેશ પન્તનાં સ્થાને હોય છે ? (નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ ! તમસ્કાયમાં ગામ આદિ કઈ પણ હેતું નથી. ( અસ્થિ નં અંતે ! છાલા વજ્રાચા સંલેયંતિ, સંમુતિ, સંવાસંતિ વા ?) હે ભદન્ત ! શું વિશાળ મેઘ (વાદળાંએ ) તમસ્કાયમાં ભીંજાવનારા સ્નિગ્ધ પુāા દ્વારા ભીંજાય છે ખરાં ? પરસ્પરમાં એકત્રિત થાય છે ખરાં ? વરસે છે ખરાં ? ( તા અસ્થિ ) હા, ગૌતમ એવું થાય છે. (ત મઢે ! તેવો રે, પુત્તે પરે, નાતો વજ્રરેફ ? ) હે ભદન્ત ! સવેદન આદિ દેવ કરે છે? કે અસુર કરે છે ? કે નાગ કરે છે ? (નોચમાં ! ફૂલો પત્ર, અસુરો વિ રે, નવો વિવરેડ) હે ગૌતમ ! તે સ'સ્વેદન આદિ દેવ પણ કરે છે ? અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે ? ( અસ્થિ ળે અંતે ! તમુરાદ્ વાચો થળિયલ,, વાયરે વિત્તુર્ ) હૈ ભદન્ત ! તે તમસ્કાયમાં શું ખાદર સ્તનિત શબ્દ-ઘનગન થાય છે ? માદર વિદ્યુત થાય છે ? ( હૈં'તા અસ્થિ) હા, ગૌતમ ! તે બધું થાય છે. (ત અંતે ! મેં લેવો. પરે, અસુરો રે, નો વરૂ ? ) હે ભદન્ત ! આ ઘનગન આદિ ત્યાં કાણું કરે છે? શું દેવ કરે છે? શું અસર કરે છે ? શું નાગ કરે છે ? (નોચમા !તિળિવિ રેતિ) હૈ ગૌતમ ! ત્રણે કરે છે. ( સ્થિ ળ અંતે ! તમુદ્દાદ્ વાચરે પુનિત્રાણ, થાયરે અગળિન્નાર્ ?) હું ભદ્દન્ત ! તમસ્કાયમાં શુ ખાકર પૃથ્વીકાય છે? ખાદર અગ્નિકાય છે ? (નો ફ્ળન્ને સમટ્ટુ) હે ગૌતમ ! તમસ્કાયમાં ખાદર પૃથ્વીકાય પણ નથી અને ખાદર અગ્નિકાય પણ નથી. ( નસ્થ વિદ્વાયત્તમાનન્નરળ ) પરન્તુ તેમાં વિગ્રહગતિ સમાપન્ન ખાદર પૃથ્વી અને બાદર અગ્નિ છે. ( અસ્થિ નં મતે ! તમુલ્લાલચ'મિ-સૂચિ ગાળ-ળ વત્ત-તારાÆા) હે ભદન્ત ! તમસ્કાયમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહૅગણુ, નક્ષત્ર અને તારાએ હોય છે ખરાં ? (નો ફળકે સમટ્ટુ) હે ગૌતમ ! તમસ્કાયમાં ચન્દ્રાદિક જયોતિષક દેવા હાતા નથી. ( પØિચરણો વુળ ઋષિ ) પરન્તુ તેએ તેની બાજુમાં હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૫ Page #390 -------------------------------------------------------------------------- ________________ (રથ મં! તમુહાણ વંટામા વા ખૂમારૂ ઘા ?) હે ભદન્ત ! તમસ્કાયમાં ચન્દ્રની પ્રભા તથા સૂર્યની પ્રભા હોય છે ખરી? ( રૂારે સમ) હે ગૌતમ ! તેમાં ચન્દ્ર અથવા સૂર્યની પ્રભા હતી નથી. (ા ટૂળિયા કુળ ના) જે કે તમકામાં ચન્દ્ર અને સૂર્યની પ્રભા હોય છે ખરી, પણ તે ત્યાં નહીં જેવી હોય છે, કારણ કે ત્યાં તેનું તમસ્કાય રૂપે પરિણમન થઈ જાય છે. (તમુહાણ મતે ! રિક્ષા વઝા i go ?) હે ભદન્ત ! તમસ્કાયના વણું કયા કયા હોય છે? (જોયા! જા, વાઢો રે જમીનો ફુરિઝળળ, મીરે, વત્તા પરમાર, વ Homત્ત) હે ગૌતમ ! તમસ્કાયને વર્ણ કાળો, કાળી કાન્તિ. વાળ, ગંભીર, રોમરાજને ખડી કરી દેનાર, ભયંકર અને ભયથી થરથરાવી નાખે એ પરમ કૃષ્ણ કહ્યો છે. ( i મારૂT ને તcuઢમયા વિરાળ ઘુમારૂકા) જે કોઈ દેવ સૌથી પહેલાં તેને જોવે છે તે તે પણ તેને જોતાં જ ક્ષોભ અનુભવે છે. ( अहे णं अभिसमागच्छेज्जा, तओ पच्छा सोह सोह, तुरिय तुरिय खिप्पाभेव જીલ્લાના ) જે કઈ દેવ તમસ્કાયમાં પ્રવેશ કરે છે, તે તે ભયને કારણે જલ્દીમાં જલ્દી-શરીર અને મનની ત્વરાથી ઘણી જ ઝડપથી–તે તમસ્કાયને પાર કરીને બહાર નીકળી જાય છે. (તમુહચરસ મંતે ! વરૂ નામનાં પત્તા ?) હે ભદન્ત ! તમસ્કાયના કેટલા નામ કહ્યાં છે ? ( !) હે ગૌતમ ! તમસ્કાયના (તેરસ રામપેજ પUળા ) તેર નામ કહ્યાં છે, (સંજ્ઞા) જેમકે (તમે? હા, તમુuિg વા, ગંવાર વા, देवरण्णेइ वा, देववूहेइ वा, देवफलिहेइ वा, देवपडिक्खोभेइ वा, अरुणोदएइ वा સમુદે ) (૧) તમ, (૨) તમસ્કાય, (૩) અંધકાર, (૪) મહધકાર (૫) લેકધકાર, (૬) લેતમિસ, (૭) દેવાંધકાર, (૮) દેવતમિસ, (૯) દેવારણ્ય, (૧૦) દેવબૃહ, (૧૧) દેવપરિઘ, (૧૨) દેવપ્રતિક્ષોભ અને (૧૩) અરુણદક સમુદ્ર, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૬ Page #391 -------------------------------------------------------------------------- ________________ (तमुक्काए णं भंते ! किं पुढवि परिणामे आउपरिणामे जीव परिणामे, વોમાઢરિણામે ? ) હે ભદન્ત ! તમસ્કાય કેનું પરિણામ છે ? શું પૃથ્વીનું પરિણામ છે ? અપકાયનું પરિણામ છે? શું જીવનું પરિણામ છે? શું પંદ્રલનું પરિણામ છે ? | (mોચમા !) હે ગૌતમ ! (નો પુદવિ પરિણામે, આ પરિણામે વિ, જીવ પરિજાને વિ, વોઝ વરિણામે વિ) તમસ્કાય પૃવીકાયનું પરિણામ નથી, તે અપૂકાયનું પણ પરિણામ છે, જીવનું પણ પરિણામ છે અને પુદ્ગલનું પણ પરિણામ છે. (રમુIT i સંકે! સરવે પાછા, મૂયા, નવા, સત્તા, કુવિrફચત્તા વાવ તણાચાg સવવેઝપુલ્લા ?) હે ભદન્ત ! તમસ્કાયમાં સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ પહેલાં શું પૃથ્વીકાયથી લઈને ત્રસકાયિક પર્યન્તના રૂપે ઉત્પન્ન થઈ ચુક્યાં છે ? (દંતા, નોયમાં!) હા, ગૌતમ ! ( 3છું અટુવા ગળતિવૃત્તો, જો જેવ માં વાપુવિ થાળા વા) હા, ગૌતમ ! અનેક વાર અથવા અનંતવાર તે સમસ્ત પ્રાણાદિ પહેલાં ત્યાં પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થઈ ચુક્યાં છે. પરંતુ તેઓ ત્યાં બાદર પૃથ્વીકાયિક રૂપે અને બાદર અગ્નિકાયિક રૂપે ઉત્પન્ન થયા નથી. ટીકાર્યું–થા ઉદ્દેશકમાં જીવોની અપ્રદેશતા આદિનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે. હવે સૂત્રકાર આ પાંચમાં ઉદ્દેશકમાં સપ્રદેશ તમસ્કાય આદિનું નિરૂપણ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “મિદં મંરે તપુરાણ તિ” હે ભદન્ત ! આ શાસ્ત્ર પ્રસિદ્ધ સમસ્કાય શું છે? એટલે કે અંધકારરૂપ પદ્રની રાશિરૂપ જે આ શાસ્ત્ર સંમત તમસ્કાય છે તે કયા પદાર્થરૂપ છે? “” શું (gઢવી સમુ રિ પવું, ગાવત મુવા ત્તિ પદgવરૂ?) શું તમસ્કાય પૃથ્વીરૂપ છે? અથવા અપૂકાયરૂપ (જળરૂપ) છે? આ પ્રકારની સંદેહયુક્ત વાત પૂછવાનું કારણ એ છે કે તમસ્કાય એક સ્કલ્પરૂપ પદાર્થ છે એ તે ચોક્કસ છે, પરંતુ એ વાત નિશ્ચિત નથી કે તે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૭ Page #392 -------------------------------------------------------------------------- ________________ કયા પદાર્થના કન્વરૂપ છે, કારણ કે કાં તે તે પૃથ્વી રજઃ સ્કન્ધરૂપ હાઈ શકે છે, અથવા તેા ઉદક ( જળ ) રજઃ સ્કન્ધરૂપ હાઇ શકે છે. અન્ય સ્કન્ધ રૂપ તા તે હાઇ શકતા નથી કારણ કે એ બન્નેથી જુદા જ પ્રકારના જે સ્કન્ધ છે, તે સ્કન્ધામાં તમસ્કાયની સદૃશતા ( સમાનતા) ને અભાવ હાય છે. તેથી ગૌતમ સ્વામીએ તેમના હૃદયમાં ઉદ્ભવેલા આ વિકલ્પને किं पुढवी तमुक्काए ति पव्वुच्चइ અથવા आउत मुक्काए ति पव्वुच्चइ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કર્યો છે. 66 << આ ܕܕ ગૌતમ સ્વામીના પ્રશ્નના 66 " गोयमा ! णो पुढत्री तमुक्काए त्ति पogच्चइ નથી. પરન્તુ आउ तमुक्काए त्ति पव्वुच्चइ એવું હું કહું છું કે હવે તેનું કારણ જાણવાને માટે “ સે મેળટ્રેન ” હે ભદન્ત ! આપ શા કારણે જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે— ” હે ગૌતમ ! તમસ્કાય પૃથ્વીરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૪ ܕܖ પણ તમસ્કાય અસૂકાયરૂપ છે ગૌતમ સ્વામી પૂછે છેએવું કહા છે કે તમ સ્કાય પ્રુથ્વીરૂપ નથી, પણ અસૂકાય રૂપ છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ ગોયમા ! પુઢવિાદ્ ન થૈવ સુમેરેલ પાસે, હ્યે ફેસ નો ચાલેર્ ” હે ગૌતમ ! કઈ પૃથ્વીકાય ભાવર (ઈંદ્દીપ્યમાન ) મણિ આદિની જેમ એવું શુભ્ર (દેદીપ્યમાન ) હાય છે કે તે ક્ષેત્રના અમુક ભાગને પ્રકાશિત કરે છે, અને કાઈ પૃથ્વીકાય એવું હાય છે કે જે પ્રકાશ કરવા ચૈાગ્ય ક્ષેત્રના કોઇપણ ભાગને કૃષ્ણ-પાયા ણુની જેમ અભાવર ( પ્રભા રહિત ) હોવાથી પ્રકાશિત કરતું નથી. પણુ અપ્રકાયના સ્વભાવ એવા હાતા નથી. તે પોતે અપ્રકાશક (પ્રભા રહિત ) હાવાથી પ્રકાસ્ય એવાં કાઇ પણ સ્થાનને પણ પ્રકાશિત કરતું નથી. કહેવાનું તાત્પ એ છે કે જેમ પૃથ્વીકાયમાં પ્રભાયુક્તતા અને કોઇક પૃથ્વીકાયમાં મભા–રહિતતા હાય છે, એ પ્રકારની સ્થિતિ અકાયમાં હેાતી નથી તે તે સંપૂર્ણ પણે અપ્રકાશક સ્વભાવવાળુ હોય છે. આ રીતે અકાય અને તમસ્કાયુના સ્વભાવમાં સમાનતા હોવાને કારણે અકાયના પરિણામ સ્વરૂપજ તમસ્કાય ઢાય છે. ( સે સેકેળ ) હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે તમસ્કાય અપ્લાયરૂપ જ છે. હવે ગૌતમ સ્વામી તમસ્કાયના ઉત્પત્તિસ્થાન અને સમાપ્તિ સ્થાનના વિષયમાં આ પ્રકારના પ્રશ્ન પૂછે છે— ( તનુવાદ્ અંતે ! હિંચમુદ્દિ ?) હે ભદન્ત ! આ તમકાયને પ્રારંભ ક્યા પ્રદેશમાંથી થાય છે? 4 દ્િલનિટ્વિÇ ' અને કયા સ્થાનમાં તેની સમાપ્તિ થાય છે ? ઉત્તર—' વોચમા ! '' હે ગૌતમ ! ( ગયૂટીવલ રીત્રણ દ્યા તિિ ચમનવેને રીવરમુદ્દે વીવત્તા ) જ બુદ્ધીપ-મધ્ય જબુદ્બીપના અડ્ડારના ભાગમાં તિછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને આળગીને (પાર કરીને ) ( અહળવાસ્ત રીત્રસ્ત માહિતિજ્ઞાઓ વેચતાઞા) આગળ જતાં અરુણુવર દ્વીપ આવે છે. તે દ્વીપની જે બાહ્ય જગતી છે તેના અન્તભાગથી પ્રારંભ કરીને ( અનોચ ૩૦૮ Page #393 -------------------------------------------------------------------------- ________________ સમરું વાચારીલં ગોળaફ્રાસાળ શોnત્તા) તે દ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલા અરુણોદય સમુદ્રમાં ૪૨૦૦૦ એજનનું અંતર પાર કરીને એટલે કે અરુણુવર દ્વીપની બાહ્ય જગતીના અતિમ ભાગથી શરૂ કરીને અરુણોદય સમુદ્રને ૪૨૦૦૦ જન પ્રમાણ પાર કરીને “વારિસ્ટરો ગર્જાગો” ઉપરિતન જલાન્ત આવે છે. (જળના અન્તિમ ભાગને જલાન્ત કહે છે.) તે જલાન્તની ઉપર જ (gaufસાર રેઢી હથળ તPIણ સમુદ્રિ ) ઉપર અને નીચેના ભાગમાં સમાન પ્રદેશવાળી, દીવાલના જેવી એક પ્રદેશિક શ્રેણિ છે. અહીં “pજ ફિશ એળિ” ને એવો અર્થ કરે જોઈએ નહીં કે “જેમાં એક જ પ્રદેશ હોય, બે ત્રણ આદિ પ્રદેશ ન હોય, એવી જે શ્રેણી છે તેને એકદેશિક શ્રેણી કહે છે. ” કારણ કે એ અર્થ કરવામાં સિદ્ધાન્તની દષ્ટિએ બાધા (મુશ્કેલી) નડે છે, કારણ કે આકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના કરવાને જીવને સ્વભાવ છે. તેથી એક પ્રદેશ પ્રમાણવાળી શ્રેણીમાં જીવોનું અવગાહન હોવાનું સંભવી શકતું નથી. તમસ્કાયને પાણીના બુબુદું (પરપોટા) ના આકારના જલજીવરૂપ (અકાયિક જીવરૂપ) માનવામાં આવેલ છે. તે જલબુદુબુદના આકારવાળા અષ્કાયિક રૂપ તમસ્કાયની તે એક પ્રદેશવાળી શ્રેણીમાં અવગાહના જ કેવી રીતે સંભવી શકે ? કહેવાનું તાત્પર્ય એ છે કે એક પ્રદેશ પ્રમાણવાળી શ્રેણીમાં તે તમસ્કાયની અવગાહના જ શક્ય નથી, કારણ કે જીવ પોતાની સ્થિતિને નિમિત્તે આકારના અસંખ્યાત પ્રદેશને રેકે છે. તમસ્કાય કેટલે બધે વિસ્તૃત છે તે તે આગળ બતાવવામાં આવશે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે એક પ્રદેશિકા શ્રેણી અનેક પ્રદેશેવાળી છે. તે જે સમપ્રદેશેવાળી શ્રેણી છે, એ જ તમસ્કાય વિની છે. તે શ્રેણીનો પ્રારંભ અરુણોદક સમુદ્રના અન્તિમ જળના ઉપરિતના ભાગથી થાય છે, અને તે સમાન વિસ્તારવાળી દીવાલના જેવી છે. “gg » બરાબર એજ સ્થાનેથી તમસ્કાયને પ્રારંભ થાય છે. સમાનરૂપ વાળ હોવાને કારણે તે તમસકાય ઉપર કયાં સુધી વ્યાપેલે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે(સત્તર-વીસે કોણ પણ કરૂઢ aggar ) તે તમસ્કાય ઉપરની બાજુએ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭૯ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨૧ જન સુધી ગયેલો છે. (તસો પછી તિથિં પવિરામને પવિયરમાણે Aીતા-સમાર-મા િવત્તારિ ત્રિ જે ભાવરિત્તા ) ત્યારબાદ ત્યાંથી તે તિર છે વિસ્તૃત થઈને સૌધર્મ, ઈશાન સનકુમાર અને મહેન્દ્ર આ ચાર કને આચ્છાદિત કરીને ત્યાંથી આગળ વધીને “ ૩૪ કિ જ બે વંમત્રોને જે રિમાળથ૬ સંપત્તેિ ” તે ઊંચે બ્રહાલેક કલ્પના રિષ્ટ વિમાનના પાથડામાં પહોંચે છે. “પ્રથoi તમુarg સંનિgિ” આ બ્રહ્મલેક કલપના રિષ્ટ વિમાનના પાથડામાં જ તેની સમાપ્તિ થાય છે. એટલે કે તેના કરતાં આગળ તમસ્કાય નથી. (તમુI[ d* મંતે સંકિર પun?) હે ભદન્ત ! તમસ્કા યને આકાર કે કહ્યું છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – જો મા ! દે મળમૂરકિg, gિ pકરાખંડિ” હે ગૌતમ ! તમસકાયના નીચેના ભાગને આકાર માટીના દીપકના (કેડિયાના) તળિયા જે કહ્યો છે-કારણ કે સમજલાન્તના ઉપરના ભાગમાં ૧૭૨૧ જન સુધી તમસ્કાયને આકાર વલયના જે ગોળ છે અને ઉપરના ભાગને આકાર કકડાના પાંજરા જે કહ્યો છે, કારણ કે કૂકડાનું પાંજરું નીચેના ભાગમાં સંકીર્ણ (સંકુચિત), મધ્યમાં વિસ્તીર્ણ અને ઉપરના ભાગમાં સંકુચિત હોય છે. તમસ્કાયના ઉપરના ભાગને આકાર પણ એવો જ હોય છે. હવે ગૌતમ સ્વામી તમસ્કાયના વિચાર આદિ વિષે મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે –(તમુરાહ of મતે ! વરૂાં વિકમેof, વરૂ પરિવેo ?) હે ભદન્ત ! તમસ્કાયને વિસ્તાર કેટલો કહ્યો છે ? તેને પરિક્ષેપ (પરિધ) કેટલે કહ્યો છે? ઉત્તર–“જો મા ! તમFIg of સુવિ Hum” હે ગૌતમ ! તમસ્કાયના બે પ્રકાર કહ્યા છે. “ág” તે બે પ્રકારે નીચે પ્રમાણે છે– (સંકગાવિથ ચ, અ વિરપ ચ ) એક તમસ્કાય સંખ્યાત વિસ્તારવાળે છે અને બીજો અસંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય છે. શરૂઆતથી માંડીને ઉપર સંખ્યાત જન સુધી જે તમસ્કાય વ્યાપેલે છે તેને સંખ્યાત વિસ્તારવાળો તમસ્કાય કહે છે, ત્યારબાદ અસંખ્યાત યાજનના વિસ્તારમાં વ્યાપેલા તમસ્કાયને અસંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય કહે છે, કારણ કે ઉપર તમસ્કાયને વિસ્તાર ઊર્ધ્વગામીરૂપે બતાવ્યું છે. એજ વાત સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે– (ત્તરાળ ને તે વિરે) તે બને તમકામાંથી જે સંખ્યાત વિસ્તારવાળે તમસ્કાય છે “સે નં રંક કોયTHEારું વિદ્યુમેof ” તે વિષ્કભની અપેક્ષાએ સંખ્યાત હજાર જન પર્યન્ત વ્યાપેલે છે, અને (ગ ઝાઝું નોબલહરતા રિકવેળ ન ) અને પરિક્ષેપ (પરિધ) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ ની અપેક્ષાએ અસખ્યાત હજાર યેાજન સુધીના વિસ્તારવાળે છે. જો કે તમસ્કાયના વિસ્તાર ( વિધ્યુંભ ) સખ્યાત ચેાજન પ્રમાણ કહ્યો છે, તે પણ તેને પિરક્ષેપ ( પિરિધ) અસખ્યાત યાજન પ્રમાણુ કહ્યો છે, તેનું કારણ એ છે કે અસખ્યાતમ દ્વીપના પરિક્ષેપને લીધે તેના પરિક્ષેપની અધિકતા આવી જાય છે. તેથી જ સંખ્યાત ચેાજનના વિસ્તારવાળા તમસ્કાયને પરિક્ષેપ અસખ્યાત યાજનનના કહ્યો છે. અહીં તેના ખડ઼ારના અને અંદરના પરિ ક્ષેપને વિભાગ કહ્યો નથી, તેનું કારણ એ છે કે અસંખ્યાતતાની અપેક્ષાએ બહારના અને અંદરના પમિક્ષેપમાં સમાનતા રહેલી છે. ( તત્ય બંને તે અત'વિવિત્થડે-તે ન ગણવનારૂં નોચળલ સા.વિશ્વમાં) તે બન્ને તમસ્કાયામાં જે અસખ્યાત વિસ્તારવાળેા તમસ્કાય છે, તે વિષ્ણુભ ( પહેાળાઈ ) ની અપેક્ષાએ અસખ્યાત હજાર યેાજનના વિસ્તારવાળા છે, તથા ( અત'વેજ્ઞાફ નોયળસક્ષા લિયેન) પરિક્ષેપ પરિધિ ) ની અપેક્ષાએ તે અસખ્યાત હજાર ચૈાજન પ્રમાણુ વિસ્તારવાળા છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ तमुक्काए णं મંઢે ! જે માચે વળત્તે ? ) હે ભદન્ત ! તમસ્કાયને કેટલા વિશાળ કહ્યો છે ? ઉત્તર~~‰ નોચમા ” હે ગૌતમ ! ( અર્ચન નયૂરી રીતે સવ્વરીવસમુદાળ સવ્વમસાત્ નાવ પશ્ર્વિàળવળ ) સમસ્ત દ્વીપ અને સમસ્ત સમુદ્રોની વચ્ચે રહેલા આ જમૂદ્રીપ નામના દ્વીપ-મધ્ય ખૂદ્રીપ....... ચાવત્ પરિક્ષેપવાળા કહ્યો છે. અહીં “ નાવ ( ચાવલૂ) પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણ થયા છે-( લોચળલચનÆગયાવિલમાં, તિળિનોયળસયલ हस्साइ सोलससहस्साइं दोणिय सत्तावीसे जोयणसयाई तिष्णि कोसे अट्ठावीस च થતુલચં તેરÇ ચ ગુજારૂ બદ્ધપુરું ચાર્જિંપિ વિસેલાદ્યિ) એક લાખ ચૈાજનની લબાઇ અને પહેાળાઈવાળા અને ૩૧૬૨૨૭ ચેાજન, ૩ કાસ, ૧૨૮ એકસા અઠ્ઠાવીસ ધનુષ અને ૧૩ણા અંશુલથી સહેજ અધિક પરિધવાળા આ સમસ્ત જબુદ્વીપને ( વેવેનું ફ્રૂટોપ જ્ઞાન માનુમારે-ળામેત્ર ફ્ળામેત્ર-ત્તિ कटु દેવજીकप्पं जंबूद्दीव दीव तिहिं अच्छरानिवाएहिं तिसत्तक्खुत्तो अणुपरियद्वृित्ताणं हवं આિિઢગ્ગા) કાઈ મહદ્ધિક, મહાદ્યુતિસ`પન્ન, મહાબળયુક્ત, મહાયશયુક્ત અને મહાપ્રભાવશાળી દેવ ત્રણ ચપટી વગાડતાં તે ૨૧ વાર પાર કરી શકતા હાય, એવા દેવ એજ પ્રકારની શીવ્ર ગતિથી એક દિવસ, એ દિવસ અથવા ત્રણ દિવસ સુધી નિરન્તર ચાલ્યા જ કરે અને અધિકમાં અધિક છ માસ સુધી તે નિરન્તર ચાલ્યા કરે, તે મહામુશ્કેલીએ તે કોઈ એક સખ્યાત ચેજનવાળા તમસ્કાયનેા પાર પામી શકે છે. એજ વાત ( સે ાં તેને તાણ્ उट्टियाए तुरियाए जाव देवगईए वीडवयमाणे, वीश्वयमाणे जाव एका वा શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૧ Page #396 -------------------------------------------------------------------------- ________________ સુવા વા) થી શરૂ કરીને (બrä તમુરઝાયં વીવઝા ) પર્યન્તના સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. આ સૂત્રમાં દેવને માટે જે મહાદ્ધિક (મહા ત્રાદ્ધિવાળે ) આદિ વિશેષણને પ્રેમ કરવામાં આવે છે તે તેની ચાલવાની શક્તિના ઉત્કર્ષનું પ્રતિપાદન કરવા માટે કરવામાં આવ્યું છે. gna gમેવ ” આ બે પદે દેવના મનમાં શીધ્ર ગમન કરવાને જે વિચાર થયું છે તે સૂચિત કરવાને માટે વપરાયાં છે. તે પદેને શબ્દાર્થ આ પ્રમાણે થાય છે-“આ ઉપડે, આ ઉપડે ” તે દેવ ત્રણ ચપટી વગાડતાં તે ૨૧ વાર આખા જબૂદ્વીપની પ્રદક્ષિણા કરીને આવે છે. આ કથનથી તે દેવના ગમનની અતિ શીવ્રતા બતાવવામાં આવી છે. તે દેવ આ પ્રકારની ગતિથી એક દિવસ, બે દિવસ અથવા તે ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી નિરન્તર ચાલ્યા કરે ત્યારે કદાચ તે સંખ્યાત જન પ્રમાણુવાળા કેઈક તમસ્કાય સુધી જ પહોંચી શકે છે-એટલે કે તેને પાર કરી શકે છે પરન્ત “ અલ્હારૂ નો તપુછાયું વીફન્ના” અસંખ્યાત જનના વિસ્તારવાળો જે તમસ્કાય છે, ત્યાં સુધી તે તે દેવ આટલી બધી અધિક, ઉત્કૃષ્ટતા, ત્વરા આદિ વિશેષણવાળી ગતિથી પણ પહોંચી શકતે નથી. આ કથન દ્વારા મહાવીર પ્રભુએ તમસ્કાયની વિશાળતાનું પ્રતિપાદન કર્યું છે. એજ વાતને તેમણે “મદાઢ of mોય ! તમુwા પs? ” આ સૂત્રપાઠ દ્વારા ગૌતમ સ્વામીને ઉપસંહાર રૂપે સમજાવી છે. હવે ગૌતમ સ્વામી એ જાણવા માગે છે કે આટલા વિશાળ સમસ્કાયમાં ઘર, હાટ આદિ છે કે નહીં. (ગરિથoi મતે ! તમુઠ્ઠાણા વા જેવા વા) હે ભદન્ત ! જે તમસ્કાય આટલો બધે વિશાળ છે, તે તેમાં શું ઘર, છે? ગૃહાપણ ( હાટ) છે ? ઉત્તર–“નો સુળ સમ” હે ગૌતમ ! તે વિશાળ સમસ્કાયમાં ઘરો પણ નથી અને હાટ પણ નથી, પ્રશ્ન-(અસ્થિvi મેતે ! તમુF%ા રામા વાં, જ્ઞાવ નિવેસારૂ લા ?) હે ભદન્ત ! શું તમારકામાં ગામ, આકર, નગર, નિગમ, ખેટ, કબૂટ, મડખ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંવાહન અને સન્નિવેશ હોય છે ખરાં ? (નાક) પદથી ગ્રહણ કરવામાં આવેલાં શબ્દ સહિત અર્થ આપે છે. ત્યાં સુવર્ણ રત્ન આદિ પદાર્થ ઉત્પન્ન થાય છે, એ સ્થળને આકર કહે છે. ૧૮ પ્રકારના કરોથી રહિત જનસ્થાનને નગર કહે છે. જ્યાં અધિક પ્રમાણમાં વ્યાપારીઓ રહેતા હોય એવા સ્થાનને નિગમ કહે છે. ધૂળના કોટની ઘેરાયેલા જનસ્થાનને ભેટ કહે છે. નાના ગામને કMટ કહે છે. જેની ચારે દિશામાં રાકેશ પર્યન્તમાં કઈ પણ ગામ ન હોય એવા સ્થાનને મડખ કહે છે. જળમાર્ગ અને જમીન માગે—એમ બને માગું–જે સ્થળે જઈ શકાય છે એવા સ્થળને દ્રોણમુખ કહે છે. જયાં તાપસ રહેતા હોય, તે સ્થાનને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮ર Page #397 -------------------------------------------------------------------------- ________________ આશ્રમ કહે છે. ખેડૂતા જ્યાં પોતાના અનાજ આદિની રક્ષા માટે દુમ ભૂમિસ્થાન મનાવી લે છે એવાં સ્થાનને સંવાહ કહે છે. શુ આ બધાં જનસ્થાને તમસ્કાયમાં હાય છે? એવે! ગૌતમના પ્રશ્ન છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ નો ફળદું સમ’હું ગૌતમ ! તમસ્કાયમાં ગામ, આકર આદિ કશું પણુ હાતું નથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( સ્થળ મતે ! તમુજાણ્કરાજા કાચા 'સતિ, સમુøત્તિ સવાસતિ ? ) હે ભદ્દત ! તે તમસ્કાયમાં શું વિશાળ મેઘ સર્વેદ ( પરસેવા ) જનક પુલ સ્નેહરૂપ સ'પત્તિથી ભીંજાય છે ખરાં ? પરસ્પરના સચેગથી શું તેઓ એકત્રિત થાય છે ખરાં ? એટલે કે મેઘના પુઙેા સાથે સયાગ પામવાથી તે યુદ્યેની મેઘાના રૂપમાં શુ ઉત્પત્તિ થાય છે ખરી ? તે મેઘ શું તેમાં વરસે છે ખરાં ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ દૂહા અસ્થિ ” હે ગૌતમ ! એવું જ થાય છે. કહેવાનું તાત્પ એ છે કે વિશાળ મેઘ તમસ્કાયમાં સસ્વેદ જનક પુદ્ગલેની સ્નિગ્ધતારૂપ સપત્તિથી ભીંજાય છે, પરસ્પરના સ’ચેાગથી તેઓ ત્યાં એકત્રિત થાય છે અને વરસે છે. પ્રશ્ન-~~“ ત` મતે ! ... તેવો પેરૂ, મુત્તે પરેડ્, નાનો ભદન્ત ! તે સ'સ્વેદન, સમૂôન ( એકત્રિત કરવાની ક્રિયા ( વરસાવવાની ક્રિયા) શુ દેવ કરે છે ? કે અસુરકુમાર કે નાગકુમાર કરે છે ? ) વરેફ્ ? » અને વણુ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(રેલો વિ પદ્મરે, પુરો વિ પરેડ, નાનો વિવરેફ ) હું ગોતમ ! તે સ્વેદન, સમૂન અને વણુ દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( અસ્થિળ મતે! તમુન્નાર ગાયો થળિયસરે, થાચરે વિત્તુ ) હે ભદન્ત ! તમસ્કાયમાં શુ ખાદર નિત શબ્દ ( મેઘાનું ગજન) થાય છે? શું તેમાં ખાદર વિજળી થાય છે ? મહાવીર પ્રભુ તેના જવાબ આપતા કહે છે-'‘ ફ્તા અસ્થિ ” હા, ગૌતમ ! તમસ્કાયમાં મેદ્યાની ગર્જના અને ખાદર વિજળી થાય છે. અહીં ઃઃ માદર વિદ્યુત ” પત્ર દ્વારા દેવ પ્રભાવથી ઉત્પન્ન કરવામાં આવેલા દેદીપ્યમાન પુદ્ગલેા જ ગ્રહણ કરવા. અહીં ખાદર તેજસ્કાયિક પુદ્ગલેા ગ્રહણ કરવા જોઇએ નહીં, કારણ કે તેમના તમસ્યાયમાં અસ્તિત્વને આગળ સ્વીકાર કરવામાં આન્યા છે. પ્રશ્ન—( તંમતે !જિ તેવો નજરે, અસુરો રે', ત્યાં ખાદર સ્તનિત શબ્દો તથા ખાદર વિદ્યુત્ કાણુ કરે છે ? અસુર કરે છે? કે નાગ કરે છે ? ઉત્તર—( સિન્નિ વિષTMરે'તિ) હે ગૌતમ! ત્યાં તે માદર સ્તનિત શબ્દ અને ખાદર વિદ્યુત ત્રણે કરે છે-દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ બાનો પર ? ) શુ દેવ કરે છે ? ૩૮૩ Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-(થિઈ અંતે! તમુFાણ વાર પુઢવીવIણ વારે વાળિજાનું?) હે ભદન્ત ! તમસ્કાયમાં ખાદર (સ્થૂળ) પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય હોય છે ખરા ? ઉત્તર–“ળ શુ તમ ? હે ગૌતમ ! એવું સંભવિત નથી. વિગ્રહ ગતિમાં વર્તમાન બાદર પૃથ્વીકાયને અને બાદર તેજસ્કાયનો જ તમસ્કાયમાં સંભવ હોઈ શકે છે. વિગ્રહગતિમાં વર્તમાન બાદર પૃથ્વીકાય અને બાદર તેજસ્કાય સિવાયના વિગ્રહગતિ અપ્રાપ્ત બાદર પૃથ્વીકાય અને બાદર તૈજસ્કાય તેમાં સંભવી શકતા નથી. બાહર પૃથ્વીકાયિક રત્નપ્રભા આદિ આઠ પૃથ્વીઓમાં, તેમાં અને વિમાનમાં જ હોય છે. અને બાદર તૈજસ્કાયિક મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. પ્રશ્ન-(ગરિક મતે ! તyg રિમ, વૃત્તિ, જાજાળવવત્તતાનાલા ?) હે ભદન્ત ! તમસ્કાયમાં શું ચન્દ્રમા, સૂર્ય, ચહગણ, નક્ષત્ર અને તારાઓ હોય છે ખરાં ? ઉત્તર–(ળો જ સમરું, સ્ટિવનો પુળ અસ્થિ ) હે ગૌતમ ! એવું શક્ય નથી. તમસ્કાયમાં ચન્દ્રાદિક જ્યોતિષિક દેવે તે નથી, પણ તે તિ ષિક દેવે તેના પાર્શ્વ ભાગમાં (બાજુમાં ) અવશ્ય છે. પ્રશ્ન-( ગથિ ! તમુaણ જંતામારુ વા, તૂરામારુ વા? ) હે ભદન્ત ! તમસ્કાયમાં ચન્દ્રમાની પ્રભા (પ્રકાશ) અથવા સૂર્યની પ્રભા હોય છે ખરી ? ઉત્તર-(ળો રૂદ્દે સમ) હે ગૌતમ ! તમસ્કામાં ચન્દ્રની અથવા તો સર્યની પ્રભા હોતી નથી. “ નિયા કુળ રા” પરતુ ચન્દ્રાદિક તેની બાજુમાં હોવાથી તેને પ્રકાશ તે ત્યાં પડતા હશે. આ શંકાનું સમાધાન કરતા સૂત્રકાર કહે છે કે તમારકામની બાજુમાં ચન્દ્ર આદિને સદ્ભાવ હોવા છતાં તેમના પ્રકાશનું ત્યાં સ્વતંત્ર અસ્તિત્વ સંભવી શકતું નથી-એટલે કે તે પ્રકાશ ત્યાં પડે છે ખરો પણ તેનું ત્યાં તમસ્કાય રૂપે પરિણમન થઈ જાય છે. તેથી તે ચન્દ્રપ્રભા ત્યાં કાષણિકા-અતિ અલ્પ પ્રમાણમાં ( જૂ વFF દૂત કૃતિ દૂgળા ) ત્યાં રહેવા છતાં પણ તેના મૂળ સ્વરૂપના અસ્તિ ત્વને ગુમાવી નાખ્યું હોય એવી હાલતમાં ત્યાં રહે છે-કહેવાનું તાત્પર્ય એ છે કે તે ત્યાં મોજૂદ હોવા છતાં તેનું અસ્તિત્વ નહીં જેવું જ જણાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તમુu í મતે ! રિવર વન્નgof goળજો ) હે ભદન્ત ! તમરકાયને વર્ણ કે કહ્યો છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“નોરમા !હે ગૌતમ! ( काले, कालोभासे, गंभीरलोमहरिस जणणे भीमे उत्तासणए, परमकिण्हे, वण्णे go ) તમારકાય ને વર્ણ કાળે છે, કૃષ્ણકાન્તિવાળે છે, અને તે એટલે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૪ Page #399 -------------------------------------------------------------------------- ________________ te મધેા ભયકર હોય છે કે તેને જોતાં જ બીકને કારણે રૂવાડા ઊભા થઈ જાય છે રૂવાડા ઉભા થવાનું કારણ એ છે કે તે “ મીમ ” ભયજનક છે અત્યન્ત ત્રાસજનક છે, આવાં પરમકૃષ્ણ-ત્રણ વાળેા તે તમસ્કાય છે. વાયામાલે ” આ પદ આપવાનું કારણ એ છે કે કાઇ પદાથ કાળેા હૈાવા છતાં પણ કોઇ કારણે કાળા અવભાસિત થતા નથી દેખાતે નથી. પરન્તુ તમસ્કાય એવા નથી. તે તે કૃષ્ણ વવાળા છે એટલું જ નહી' પણ કાળા જ દેખાય છે. અથવા “ હાોમાસે ” આ તમસ્કાય અત્યન્ત કૃષ્ણકાન્તિથી યુક્ત છે મનુષ્યાદિ જેનાથી ડરે તેને “ મીમ ” કહે છે. ( રેવળ પ્રત્યેત્ ને નેં તાવઢમયાહ્ પાસિત્તાળું સુમાગ્ના ) કઇ કઇ દેવ તે તેને પહેલી જ વાર દેખતાની સાથે જ ક્ષેાભ પામી જાય છે. જો કેાઇ દેવ કયારેક તે તમસ્કાયમાં હું અમિ સમાનøજ્ઞા ” પાસે જઈને પ્રવેશ કરે છે, તે તે ( તો વજ્જા સીદ્દ સૌથુ સુચિ' તુચિ' વિામન નીર્વકના) કાયગતિના અતિવેગથી અને મનેાતિના અતિવેગથી-એટલે કે ઘણી જ શીવ્રતાથી તે તમસ્કાયમાંથી બહાર નીકળી જાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સમુન્નાયણ ન` મતે ! રૂ નામવેકના પત્તા ?) હે ભદન્ત ! તમસ્કાયના કેટલાં નામ છે ? ઉત્તર—“ શોચમા ! ” હે ગૌતમ ! (તેરસ નામધેના વત્તા-સંનāા” તમસ્કાયના નીચે પ્રમાણે તેર નામ કહ્યાં છે(?) તમેફ્ વા, (૨) તમુકૢજ્જવા, (૨) 'ધન્નારફ વા, (૪) મ ંધાર વા, (૧). ઢો ંધTMારેરૂ વા, (૬) સ્રોતમિŔરૂ વા, (૭) તેવધારેડ્ વ, (૮) ફૈવમિલેફ્ વા, (૧) (શારÀક્ યા, (૧૦) રેવન્યૂફેક વા, (૨ ) વૈવરુિદ્ધે વા, (૧૨) દૈવ ક્રિોમેક્ વા, (૧૨) ગહનોરૂ ત્તિ વા સમુદ્દે) (૧) અંધકાર રૂપ હાવાને કારણે તમસ્કાયનું નામ તમ છે. (ર) અધકારની રાશિરૂપ હોવાથી તેનું ખીસ્તુ નામ તમસાય ” છે. (૩) તે પોતે જ અંધકાર રૂપ હાવાથી તેનું નામ તમરૂપ ( અંધકાર રૂપ) હાવાથી તેનું ચેથું નામ મહાન્ધકાર ’ છે. (૫) લેકમાં એવા ખીજે કાઈ પણ અંધકાર ન હેાવાથી તેનું પાંચમું નામ અધકાર ' પણ છે. (૪) મહા 6 લેાકાન્ધકાર ” છે. (૬) વળી ઉપર્યુક્ત કારણે જ તેનું છઠ્ઠું નામ “ લાક તમિસ્ર ” છે. (૭) ઉદ્યોત (પ્રકાશ ) ન હેાવાને કારણે દેવને પણ આ તમસ્કાય અધકાર રૂપ લાગે છે, તે કારણે તેનું સાતમુ નામ “ દેવાન્ધકાર’ (૮) એજ રીતે તેનુ આઠમું નામ “ દેવતમિસ ” છે. (૯) પેાતાના કરતાં વધારે બળવાન દેવાના ભયથી ભાગતા દેવાને માટે અંધકારમય જંગલની જેમ તે આશ્રયદાયક અને છે, તેથી તેનું નવમું નામ “ દેવારણ્ય ” છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૪ 6 9 ૩૮૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ચકાદિ ચૂહને ભેદવાનું કામ દેવે દ્વારા પણ અશક્ય હોય છે, તે કારણે તેનું દસમું નામ “દેવભૂંડ” છે. (૧૧) દેવામાં આતંક (ભય) ને જનક હેવાને કારણે અને તેમના મનને વિઘાત કરનારે હોવાને લીધે તેનું અગિયારમું નામ “દેવપરિઘ” છે. (૧૨) દેવમાં ક્ષોભને જનક હોવાને કારણે તેનું બારમું નામ “દેવપ્રતિક્ષોભ” છે. (૧૩) તથા અરુણોદક સમુદ્રના જળના વિકાર રૂપ હોવાથી તેનું તેરમું નામ “ અરુણદક સમુદ્ર” છે. આ રીતે તમસ્કાયના તેર સાર્થક ( અર્થ પ્રમાણેનાં) નામ કહ્યાં છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( તમે#Iણ નં અંતે ! જિં પુત્રવિપરિણામે? આ૩૫રિણામે ? વીવીપળાને ? વોwifમે? હે ભદન્ત ! આ સમસ્કાય શું પૃથ્વીકાયનું પરિણામ છે? કે જળનું પરિણામ છે ? કે જીવનું પરિણામ છે? કે પુલનું પરિણામ છે? તે કેના પરિણામરૂપ છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોયા! જો હુવિવરિણામે, મારપરિમે વિ, વાઘરિણામે વિ, રિણામે વિ) હે ગૌતમ ! તમસ્કાય પૃથ્વીના પરિણામ (વિકાર) રૂપ નથી, પણ તે જળનું ( અપકાયનું) પરિ ણામ પણ છે, જીવનું પરિણામ પણ છે અને પુલનું પરિણામ પણ છે. તે સર્વથા અંધકાર રૂપ હોવાથી તેને પૃથ્વીનું પરિણામ કહ્યું નથી. તેને જળના પરિણામ રૂપ કહેવાનું કારણ એ છે કે તે જળરૂપ હોય છે. તેને જીવના પરિણામ રૂપ કહેવાનું કારણ એ છે કે જળ પિતે જ જવરૂપ હોય છે, તથા તેને પુલના પરિણામ રૂપ કહેવાનું કારણ એ છે કે તમસ્કાય પિતે જ પુદ્ગલરૂપ છે. ગૌતમ સ્વામી હવે એ પ્રશ્ન પૂછે છે કે-( તe T મતે! સર્વે पाणा, भूया, जीवा, सत्ता पुढवीकाइयत्ताए जाव तसकाइयत्ताए उत्रवन्नपुव्वा १) હે ભદન્ત ! સમસ્ત પ્રાણ, સમરત જીર, સમસ્ત ભૂત અને સમસ્ત સત્ત્વ શું તમસ્કાયમાં પૂર્વે (પહેલાં) પૃથ્વીકાયિક, જલકાયિક, વૈજરકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને સકાયિક રૂપે ઉત્પન્ન થઈ ચુકયાં છે ખરા ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- હૂંતા, શોચમા ! સારું મહુવા ગઈતઘુત્તો, ના જેવા જ વાયા પુષિારૂત્તા વા, વાયર શાળા ચાણ વા ) હા, ગૌતમ! સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વ તમસ્કાયમાં પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્વતના રૂપે વારંવાર અથવા અનંતવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યાં છે, પણ તેઓ ત્યાં કદી પણ બાદર પૃથ્વીકાયિક રૂપે અને બાદર અગ્નિકાયિકરૂપે ઉત્પન્ન થયા નથી. કારણ કે તમસ્કાય અ. કાય રૂપ હોવાથી તેમાં બાદર વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય ઉત્પન્ન ત્રફુવા નેતા તમ સમરત મન વારંવાર એ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૬ Page #401 -------------------------------------------------------------------------- ________________ થાય છે, કારણ કે ત્યાં તેમની ઉત્પત્તિ સંભવિત છે. બાકીના પૃથ્વીકાયિક છે અને અગ્નિકાય છે તેમાં ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે ત્યાં તેમનું સ્વસ્થાન નથી. તમસ્કાયને આકાર નીચે પ્રમાણે છે. જે સૂત્ર ૧ | કૃષ્ણરાજિ કે સ્વરૂપમાનિરૂપણ કૃષ્ણરાજિઓની વક્તવ્યતા– “પvi મતે ! #gવા પuળાનો” ઈત્યાદિ સૂત્રાર્થ–(રૂom મ! #vણૂઠું પત્તાશો? હે ભદન્ત ! કૃષ્ણરાજિઓ કેટલી કહી છે? (વોચમા ! બટ્ટ 0ારું પત્તા) હે ગૌતમ! કૃણાજિઓ આઠ કહી છે. ( જ મતે ! થાકો બ ારું gonત્તાશો?) હે ભદત! તે આઠ કૃષ્ણરાજિઓ કયાં આવેલી છે? (mોચના) હે ગૌતમ ! (उपि सणकुमारमाहिंदाण कप्पाण', हिडिं बंभलोए कप्पे अरिदृविमाणपत्थडे, एत्थण अक्खाडग समचउरगसंठाणसठियाओ अटु कण्हराईओ पण्णताओ) તે આઠ કૃષ્ણરાજિઓ ઉપરની બાજુએ સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં અને નીચે બ્રહાલેક કલ્પના અરિષ્ટ વિમાનના પાથડામાં (વિમાન પ્રસ્તટમાં) તેને આકાર સમચતુસ-ચતુષ્કણ અખાડાના જેવું છે. (સં 11 ) તે આ પ્રમાણે આવેલી છે-(પુરિમેન , વસ્થિમે , હાળેિ તો, રત્તરેલું ) બે કૃષ્ણરાજિઓ પૂર્વ દિશામાં, બે કૃષ્ણરાજિઓ પશ્ચિમ દિશામાં, બે કૃષ્ણરાજિએ દક્ષિણ દિશામાં અને બે કૃષ્ણરાજિએ ઉત્તર દિશામાં છે (કુચિમકઅંત ઘણા હિન-જાહિર વૃારું પુ, વરિથમડરમંતરા જાઉં સત્તરાત્તિ પાછું gp, વરમગામતરા પણ પુ0િમાહિ૪ જણના પુ) તેમાંની જે પૂર્વ દિગૂભાગની અંદરની કૃષ્ણરાજિ છે, તે દક્ષિણ દિગ્ગાગની બહારની કૃષ્ણરાજિને પશે છે, દક્ષિણ દિમ્ભાગની અંદરની જે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૭ Page #402 -------------------------------------------------------------------------- ________________ કૃણરાજિ છે તે પશ્ચિમ દિભાગની બહારની કૃષ્ણરાજેિને રપ છે, પશ્ચિમ દિભાગની અંદરની જે કૃષ્ણરાજિ છે તે ઉત્તર દિક્ષાગની બહારની કૃણરાજિને સ્પર્શે છે. અને ઉત્તર દિક્ષાગની બહારની જે કૃષ્ણરાજિ છે તે પૂર્વ વિભાગની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ( પુરચિપસ્થિમાગો વાળો कण्हराइओ मुलंसाओ दो उत्तरदाहिणबाहिराओ कण्हराईओ तसाओ, दो पुर. थिमपच्चत्थिमाओ अभितराओ कण्हराईओ चउरसाओ, दो उत्तरदाहिणाओ अभितराओ कण्हराईओ चउरसाओ, “पुव्वावरा उलंसा, तसा पुण दाहिणु 1 st બદિમાર વારા કરવા વિ જ પારંગ” કરૂ ) પૂર્વી અને પશ્ચિમમાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે તે છે ખૂણાવાળી છે, ઉત્તર અને દક્ષિણમાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે તે ત્રણ ખૂણાવાળી છે, પૂર્વ અને પશ્ચિમમાં અંદરની જે કૃષ્ણરાજિઓ છે તે ચાર ખૂણાવાળી છે, તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં અંદરની જે કૃષ્ણરાજિએ છે તે પણ ચાર ખૂણાવાળી છે એ જ વાતને “પુદગાડાના” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરી છે. ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે– પૂર્વ અને પશ્ચિમની કૃષ્ણરાજિએ છ ખૂણીઓ વાળી છે, દક્ષિણ અને ઉત્તરની બહારની કૃષ્ણરાજિઓ ત્રિકેણુ આ છે, અને અંદરની બધી કૃષ્ણરાજીએ ચિરસ છે. (ટ્ટાફ્ર ! વરૂ થાયામેળ, વરૂ વિદ્યુમે, રિદૃશં mરિત્રવેf voળા?) હે ભદન્ત ! તે કૃષ્ણરાજીએ લંબાઈ કેટલી છે? પહેળાઈ કેટલી છે? અને તેમને પરિક્ષેપ (પરિધિ ) કેટલો છે? ( Tોચમા !) હે ગોતમ ! (બાંગારું કોચરા માથાળ, संखेज्जाई जोयणसहस्साई विक्खंभेण, असंखेज्जाई जोयणसहस्साई परिक्खेवेण guળા) તે કૃષ્ણરાજીઓની લંબાઈ અસંખ્યાત હજાર જન પ્રમાણે છે, તેમની પહોળાઈ સંખ્યાત હજાર જન પ્રમાણ છે અને તેમને પરિક્ષેપ અસંખ્યાત હજાર પ્રમાણ છે. (vgો જે મને ! છે માસ્ટિયાગો ઉumaો ?) હે ભદત ! તે કરુણરાજિઓ કેવડી મોટી કહી છે? (જમાં !) હે ગૌતમ ! (ગં ગં શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ अंबुद्दीवे दीवे जाव अद्धमासं वीईवएज्जा अत्थेगइअं कण्णराइ वीईवएज्जा, अत्थे ये कहरा णो वीईवएज्जा-ए महालियाओ णं गोयमा ! कण्डराइओ पण्णत्ताओ ) હે ગૌતમ! ત્રણ ચપટી વગાડતા જેટલે સમય લાગે છે એટલા સમયમાં કાઈ મહદ્ધિક આદિ વિશેષણાવાળા દેવ આ સમસ્ત જમૂદ્રીપની ૨૧ વાર પ્રદક્ષિણા કરવાને ધારો કે સમથ છે તે દેવ એટલી જ શીઘ્રગતિથી નિરન્તર ૧૫ દિવસ ચાલ્યા કરે, તે તે કદાચ કાઇ એક કૃષ્ણરાજીની પાસે પહેાંચી શકે છે અને ફ્રાઈ એક કૃષ્ણરાજીની પાસે પણ પહેાંચી શકતા નથી. હે ગૌતમ ! તે કૃષ્ણરાજીએ એટલી બધી વિશાળ છે! ( અસ્થિ મતે ! જાવુ નૈહાર્યા રોફાવનાર્ વા ) હે ભદન્ત !કૃષ્ણરાજિમાં ધરે છે ? હાટ છે ? (ગોયમાં !) હે ગૌતમ ! ( નો ફળકે સમયૂ) તે કૃષ્ણરાજિઓમાં ઘર પણ નથી અને હાટ પણ નથી. (અસ્થિળ' મતે ! વાસુ ગામારવા નાગ સૈનિયેલાર્ વા ?) હે ભદન્તી તા શુ તેમાં ગામ આદિ સન્નિવેશ પન્તનાં સ્થાન છે ખરાં? (નો મૂળમૂકે સમd) કે ગૌતમ ! એવું કોઇ પણ સ્થાન તેમાં હેતુ નથી ત્યાં ગામ પણ નથી, નિગમ પણ નથી, મડબ પણ નથી, કટ પણ નથી, પત્તન પણ નથી, દ્રોણુમુખ પણ નથી, આશ્રમ પણ નથી અને સ`ન્નિ વેશ પણ નથી, ( અસ્થિ ળ મને ! જાનુ ળ કાછા વહાા સતૈયંતિ, સંપુઐત્તિ, સવાપત્તિ ?) હે ભદ્દન્ત ! શું કૃષ્ણરાજિઆમાં વિશાળ મેઘાનુ' 'સ્વેદન થાય છે ખરૂ? શું તેઓ ત્યાં પરસ્પરના સચાગથીસંસૂચ્છિત (એકત્રિત) થાય છે? શું તે ત્યાં વસે છે ? ('તા, અસ્થિ) હા, ગૌતમ ! કૃષ્ણરાજિમાં વિશાળ મેઘાનું સ્વેદન થાય છે, તે ત્યાં સ`મૂચ્છિત થાય છે અને વૃષ્ટિ વરસાવે છે. ( સ અંતે ! તેવો પક્, અસુરો પો, નાનો પડ્ ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિએમાં સર્વેન, સમૂઈન અને વષણુ કાણુ કરે છે ? શું દેવ કરે છે ? શું અસુરકુમાર કરે છે? શું નાગકુમાર કરે છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! (વો ૬) દેવ જ કરે છે, (ળો પુરો જડ નો નાનો વર્) અસુરકુમાર કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી, કારણ કે અસુરકુમાર અને નાગકુમારનું ત્યાં ગમન જ થતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૯ Page #404 -------------------------------------------------------------------------- ________________ | (અસ્થિ મતે ! રાહુ વારે થાય ?) હે ભદન્ત! કૃષ્ણરાજિએમાં શું મેઘના ગર્જન રૂ૫ બાદ રતનિત શબ્દ થાય છે ખરાં? (ા વારા તા) હે ગૌતમ! વિશાળ મેઘના વિષયમાં કહ્યા પ્રમાણે જ આ વિષયમાં પણ સમજવું. ( અથિ મતે ! વ્હાલ વાયરે બાપુ, rો ગાળવાણ, વારે વારણા ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઓમાં જળ શું બાદર અપકાય, બાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાય છે? ( ફુગ મટે) હે ગૌતમ! ત્યાં તે કંઈ પણ સંભવી શકતું નથી. (Twoથ વિજાજરૂ સમાવજur) પણ ત્યાં વિગ્રહગતિ પ્રાપ્ત તે જી હેય છે. (ત્તિથ મંતે! ચંદ્રિક, ત્રિ, માનસર, તારાકા) હે ભદન્ત ! કૃષ્ણરાજિ એમાં શું ચન્દ્રમાં, સૂર્ય, ગણ, નક્ષત્ર અને તારાઓ હોય છે? (જો ફળ સમ) હે ગૌતમ! તેમાં ચન્દ્રમા આદિ જાતિષિક દેવે હિતા નથી. (અuિri મતે! i iામા વા, ?) હે ભદન્ત ! કણરાજિઓમાં શું ચન્દ્રને પ્રકાશ હેય છે? સૂર્યને પ્રકાશ હોય છે ? (જો કે સમ) હે ગૌતમ! તેમાં ચન્દ્ર કે સૂર્યને પ્રકાશ સંભવી શકતું નથી. (vો નું મતે! રિસિવારો રજોગું ઉomત્તાશો?) હે ભદન્ત ! કૃષ્ણરાજિએને વર્ણ કે હેય છે? (જોયા!) હે ગૌતમ! ( જાગો જાવ વિવાહ વાઘr) તે કૃષ્ણરાજિઓ કાળી હોય છે. અહીં તમસ્કાયના વર્ણના જેવું જ સમસ્ત વર્ણન સમજવું. તે કૃષ્ણરાજિઓને વર્ણ સમસ્કાયના જે ભયંકર હેવાથી દેવ પણ ઘણી શીઘ્રતાથી તેમને પાર કરીને બહાર નીકળી જાય છે. (જીપુરા ઈ મરે ! નામના guછાત્તા?) હે ભદન ! કૃષ્ણ રાજિઓનાં કેટલાં નામ કહાં છે? (mોચમા ! જ નામશેરના વળા -તં ) હે ગૌતમ! તેમના નીચે પ્રમાણે આઠ નામ કહાાં છે-(વ્હાઇ વા, મેવાર વા, મઘા , માઘવ ૬ વા, વાઢિલ્લોમા વા, વર્જિયાર વા, વાઢિમાર વા) (૧) કૃષ્ણરાજિ, (૨) મેઘરાજ, (૩) મઘા, (૪) માઘાતી, વાતપરિઘ, (૬) વાતપરિક્ષોભા (૭) દેવપરિધા અને (૮) દેવપરિક્ષોભા. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ (कण्हराईओ ण' भ'ते ! किं पुढबी परिणामाओ, आउपरिणामाओ, जीव પરિણામrગો, પોજાઢવાળામાગો?) હે ભદન્ત ! શું કૃષ્ણરાજિઓ પૃથ્વીના પરિણામ રૂપ છે? કે અપૂકાયના પરિણામ રૂપ છે? કે જીવના પરિણામ રૂપ છે? કે પુદ્ગલના પરિણામે રૂપ છે? ( જોગા!) હે ગૌતમ! (પુરિ નામા ) તે કૃષ્ણરાજિએ પૃથ્વીના પરિણામ રૂપ છે, (ળો કાકરિનામા શો) અપૂકાયના પરિણામ રૂપ નથી. (નીર પરિણાના લિ, પુરીસ્ટરિણામો વિ) તે કૃષ્ણ રાજિઓ જીવના પરિણામ રૂપ પણ છે અને પુદ્ગલના પરિણામ રૂપ પણ છે (vg, i મરે! વાળા, મૂળા, ઝીવા, સત્તા, કવવાપુરા) હે ભદન્ત ! કૃષ્ણરાજિએમાં સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ શું પહેલાં ઉત્પન્ન થઈ ચુકયાં છે? (ત્તા, ચમા ! બસ, મહુવા મતવુaો, જો ચેવ નું રાચર થાય. काइयत्ताए बायर अगणिकाइयत्ताए वा, वायर वणस्सइकाइयत्ताए वा) , ગૌતમ ! સમસ્ત પ્રાણાદિ જીવ અનેકવાર અથવા અનંતવાર ત્યાં ઉત્પન્ન થઈ ચુક્યા છે. પરંતુ તેઓ ત્યાં બાદર અપ્રકાયિક રૂપે ઉત્પન્ન થયા નથી, બાદર અગ્નિકાય રૂપે પણ ઉત્પન્ન થયા નથી અને બાદર વનસ્પતિકાય રૂપે પણ ઉત્પન્ન થયા નથી. ટીકાર્થ કૃષ્ણરાજિઓ પણ તમસ્કાયના જેવી હોય છે. તે કારણે સૂત્ર કાર હવે તેમનું નિરૂપણ કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (ટૂ ઇ મેતે ! વાફો quળાઓ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઓ કેટલી કહી છે! ( કૃષ્ણ વર્ણવાળાં પુગલોની રેખાઓને કૃષ્ણરાજિઓ કહે છે. ) તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોય! ટૂ vg guત્તાશો) હે ગૌતમ! કૃષ્ણરાજિ આઠ કહી છે. તે કૃષ્ણરાજિએનું સ્થાન જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રકારને પ્રશ્ન પૂછે છે-( જે અંતે! ઘણાવ્યો જદૂ gmત્તાગો?) હે ભદન્ત ! તે આઠ કૃષ્ણરાજિઓ ક્યા પ્રદેશમાં આવેલી છે ? ઉત્તર –(જો ! ) હે ગૌતમ! ( arr rrrr' જવા') સનમાર અને મહેન્દ્ર દેવલોકની ઉપર ( િમોર જ રિટે વિમાન ચ) અને બ્રહ્મલેક કલ્પની નીચે રિષ્ટ નામના વિમાન પ્રસ્તટમાં (gr અલ્લાહેરમાંaiટાસંટિયાગો ભદ્ર શર્રો guત્તામો ) અખાડાના જેવા સમચોરસ આકારે તે આઠ કૃષ્ણરાજિઓ રહેલી છે. “તંગ” તે આ પ્રમાણે છે-(પુરસ્થિમાં સો) પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજિઓ, (પરવાિં રો) પશ્ચિમ દિશામાં બે કૃષ્ણરાજિઓ, (ાહિ હો૩r' તો) દક્ષિણમાં બે કૃષ્ણરાજિએ અને ઉત્તરમાં બે કૃષ્ણરાજિઓ છે. આ રીતે બધી મળીને આઠ કષ્ણરાજિઓ થાય છે. (પુરિયનમંતરા અડ્ડા હાફિઝાહિર રસારું પુઠ્ઠા) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ તેમાં પૂર્વ દિશામાં અંદરની જે કૃષ્ણરાજિ છે, તે દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું. (ાળિsઇમરા #qવરિથમવાર જરા જુદા) દક્ષિણ દિશામાં અંદરની જે કષણરાજિ છે, તે પશ્ચિમ દિશામાં બહારની બાજુએ આવેલી કૃષ્ણજિને સ્પર્શ કરે છે, (પરવરિથમમંતર જૂઠ્ઠા સત્તાવાહિક વાહૂ પુરૃા) પશ્ચિમ દિશામાં અંદરની જે કૃષ્ણરાજિ છે, તે ઉત્તર દિશામાં આવેલી બહારની કૃષ્ણ રાજિને સ્પર્શ કરે છે, (કરમદાંત ઇર્ષ પુસ્થિમવાહિ પટ્ટાફ gટ્ટા) એજ પ્રમાણે ઉત્તર દિશામાં અંદરની જે કૃષ્ણરાજિ છે, તે પૂર્વ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શ કરે છે. ( તો દુધિમ-થિનો વાહિતા #gફાળો છ૪ut) પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે તે છે ખૂણાવાળી (કેણુના આકારની) છે, તથા (રો થતો વ્હાલો નં) ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે, તે ત્રણ ખૂણાવાળી ( ત્રિકેણાકારની) છે. તથા (કો પુરિઅમ-વસ્થિમાગો મતાનો છઠ્ઠા જાઓ ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં અંદરની જે બે કૃષ્ણરાજિઓ છે, તે ચાર ખૂણાવાળી (ારસાકારની) છે, ( સforો કિંમત રૂા. ર૩રા ) અને ઉત્તર-દક્ષિણમાં અંદરની જે બે કૃષ્ણરાજિઓ છે, તે પણ ચાર ખૂણાવાળી છે. એજ અર્થને સંગ્રહ કરનારી ગાથા નીચે પ્રમાણે છે–પુજાવર” ઇત્યાદિ આ ગાથાને ભાવાર્થ-પૂર્વાપર-પૂર્વ અને પશ્ચિમ દિગ્માગમાં બહાર આવેલી બે કૃષ્ણરાજિએ છ ખૂણાવાળી છે, દક્ષિણ અને ઉત્તર દિક્ષાગમાં બહાર આવેલી બે કૃષ્ણરાજિએ ત્રણ ખૂણાવાળી છે, બાકીને એટલે કે ચારે દિશાઓમાં અંદર આવેલી ચારે કૃષ્ણરાજિએ ચાર ખૂણાવાળી છે. હવે ગૌતમ તેમના વિસ્તાર આદિ વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે(vgો ' મને ! દેવફાં શામેળ જેવાં વિલં મેળ, comત્તાગો?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઓની લંબાઈ કેટલી છે? તેમની પહોળાઈ કેટલી છે? તેમની પરિધિ (પરિમિતિ) કેટલી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-( જેવા !) હે ગૌતમ! (ાવેલારું જોવળતરારૂં ગાવાન) કૃષ્ણરાજિઓની લંબાઈ અસંખ્યાત હજાર જનની છે, (વિજય મેળે ફકના ચાણસારું ) અને તેમની પહેળાઈ સંખ્યાત હજાર જનની છે, અને (કલેજા નીચાણવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯ર Page #407 -------------------------------------------------------------------------- ________________ ણિયેન' નામો) તેમની પરિધિ ( પરિમિતિ અસખ્યાત હાર ચાજનની કહી છે. હ ગોતમ સ્વામી હવે એવા પ્રશ્ન કરે છે કે ( રંગો ન મ મદ્દાજિયાો વળત્તા મો ? ) હે ભદન્ત ! તે કૃષ્ણુરાજિએને કેટલી વિશાળ કહી છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(નોયમા ! ) હે ગૌતમ ! ( બચ' ન' સંયુદ્દીને રીવે જ્ઞાવ બહુમાસ ત્રિજ્ઞા) કાઇ એક મહિઁક આદિ વિશેષણાવાળા દેવ, ત્રણુ ચપટી વગાડતા જેટલા સમય લાગે એટલા સમયમાં પૂર્વ વિણત ( આ ઉદ્દેશકના પહેલા સૂત્રમાં જખૂદ્વીપના વિસ્તાર અને પરિ ક્ષેપ બતાવ્યા છે) સમસ્ત જમૂદ્રીપની એકત્રીસ વાર પ્રદક્ષિણા કરી લેવાને ધારા કે સમ છે. એવા તે દેવ પેાતાની તે ત્વરાયુક્ત અને બ્ય ગતિથી નિરન્તર ૧૫ દિવસ સુધી ચાલ્યા કરે, તેા મહામુશ્કેલીએ તે ( અત્યંત ચ હાફ' વીવાના) કાઈ એક કૃષ્ણાજિ સુધી પહેાંચી શકે છે, એટલે કે સખ્યાત હજાર ચેાજનના વિસ્તારવાળી કૃષ્ણરાજિ સુધી તે જઈ શકે છે, પરંન્તુ ( અડ્થ ચાફ' નો લોકજ્ઞા) અસખ્યાત હજાર ચેાજનના વિસ્તારવાળી કૃષ્ણરાજિ સુધી તે જઈ શકતી નથી. ( ૬ માઢિયાળે શોચમા ! મળદ્વારૂંઓ પાત્તાલો) કે ગૌતમ ! એટલી બધી વિસ્તૃત ( વિશાળ તે કૃષ્ણરાજિઓ હાય છે. આટલા બધા વિસ્તારવાળી કૃષ્ણરાજિએમાં ઘર આદિ છે કે નહીં તે જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(અસ્થિ મતે ! દ્વાર્ફલુ રોહા ના, ગૈહાવળાર્યા?) હે ભવન્ત ! શુ` કૃષ્ણરાજિઓમાં ધર, હાટ આદિ હોવાનું સભવી શકે છે ખરું ? ઉત્તર—( નો ફાટ્લે સમ≥) હે ગૌતમ ! એટલે કે ત્યાં ઘર પણ નથી અને હાટ પણ નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-ઘર, હાટ આદિ ત્યાં સવિત ન હોય, તે ( અસ્થિળ' અંતે ! નાનું ગાનાર્ ના નવ સૈનિÀહાર્યા ?) શું તે કૃષ્ણરાજિએમાં ગામથી લઈને સન્નિવેશ પર્યન્તના જનસ્થાના હોય છે ? અહીં આ વાત સ ંભવત નથી *t નાવ (પન્ત)” ” પદથી નિગમ, મર્ડબ, કટ, પત્તન, દ્રોણુમુખ, અને આશ્રમ ” આ સ્થાનાને ચણુ કરવામાં આવ્યા છે. તે દરેકના અથૅ તમસ્કાયના સૂત્રમાં આપ્યા છે. મહાવીર પ્રભુના ઉત્તર—(નો ફાટ્લે સમō) પશુ સંભવિત નથી. કૃષ્ણરાજિઓમાં ગામ આદિ શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( સ્થિળ' મતે ! સંમેયંતિ) હે ભદન્ત ! કૃષ્ણરાષ્ટિએમાં શું ઉદાર ( પામે છે ? પરસ્પરના મરૃન (સચૈાગથી ) તું એકત્રિત ) થાય છે ? શું તેઓ ત્યાં વૃષ્ટિ વરસાવે છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ફ્તા અસ્થિ ” તે શ્રી ભગવતી સૂત્ર : ૪ હે ગૌતમ! આ વાત કોઈ પણ સ્થાન સભવી ખાતુ સરાહા (સ્રા વિશાળ ) મેઘ સંવેદન સમૂછિત ( સયાજીત હા, ગૌતમ ! ત્યાં એવું ૩૯૩ Page #408 -------------------------------------------------------------------------- ________________ થાય છે-વિશાળ મેઘ ત્યાં સસ્વેદન પામે છે, સમૂતિ થાય છે અને વૃષ્ટિ વરસાવે છે. ? પ્રશ્ન—(સં. મતે ! તેવો પરે, સુરો રે, નાનો પદ્મદ્ ) હે ભદન્ત ! કૃષ્ણરાજિએામાં વિશાળ મેઘાનું સસ્વેદન, સમૂન, અને સવ ષષ્ણુ કાણુ કરે છે? શું દેવ કરે છે ? અસુરકુમાર કરે છે ? કે નાગકુમાર કરે છે ? ઉત્તર—( પોયમા ! ) હૈ ગૌતમ ! મેઘાનું સંસ્વેદન આદિ (ફેલો જટ્ટુ) દેવ કરે છે, (નો અસુરોનો નાનો રે )અસુરકુમાર કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી. તેનું કારણ એ છે કે અસુરકુમાર અને નાગ કુમારનું ત્યાં ગમન જ સ’ભવિત નથી. પ્રશ્ન—(અસ્થિ મà! જાતુ લાચરે થયિ સદ્દે ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઆમાં શું ખાદર સ્તનિત શબ્દ એટલે કે મેધ ગર્જનના અવાજ થાય છે ? ઉત્તર—(ગદ્દારાહા સદ્દા) હે ગૌતમ ! જેવી રીતે કૃષ્ણરાજિએમાં વિશાળ મેઘાનું સંસ્વેદન આદિ કાર્યો થાય છે, એજ પ્રમાણે કૃષ્ણરાજિમાં મેઘાના ગર્જન રૂપ ખાદર સ્તનિત શબ્દો પણ થાય છે, એમ સમજવુ. પ્રશ્ન-~~-( અસ્થિળ` મ`તે ! દ્દરાનુ વાયરે આાકા, વાયરે અન્નાC, વાયરે વનણદાÇ ?) હે ભદ્રંન્ત ! કૃષ્ણરાજિએમાં શું ખાદર અપ્લાય, ખાદર અગ્નિકાય અને માદર વનસ્પતિકાય હાય છે ? ઉત્તર—( નો ફળદું સમતૅ) હે ગૌતમ ! એ વાત શકય નથી. એટલે કે કૃષ્ણરાજિમાં આદર અકાય આદિ હાતાં નથી કારણ કે ત્યાં તેમના સ્વસ્થાનના અભાવ હોય છે. ( નાથ વિનસમ વન્ન ળ) પરન્તુ આ નિષેધાત્મક કથન વિગ્રહગતિમાં વર્તમાન જીવા સિવાયના જીવેાને જ લાગુ પડે છે. કારણ કે વિગ્રહગતિમાં વર્તમાન ભાદર અકાય આદિના ત્યાં સદ્ભાવ હાઇ શકે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( અસ્થિળ અંતે ! અંતિમ, સૂચિ, ગળવત્તતારાદા) હે ભદન્ત ! કૃષ્ણરાજિમાં શુ' ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્રા, અને તારાએ હાય છે ? ઉત્તર--( પોયમા ! જોળમૂકે સમટ્રકે) હે ગૌતમ ! કૃષ્ણરાજિએ અત્યંત અધકારમય હાય છે, તેથી તેમાં ચન્દ્રમા આદિ જ્યાતષિક દેવે હાતા નથી, કારણ કે તેમનું ત્યાં સ્વસ્થાન નથી, પ્રશ્ન—( અસ્થિળ મતે ! જાતુ સંમારૂ વા, સૂપમાડ્વા?) ભદન્ત ! તે શુ` કૃષ્ણરાજિએમાં ચન્દ્રની પ્રભા ( પ્રકાશ ) અને સૂર્યના પ્રકાશ હાય છે ? ઉત્તર-( નો મૂળો સમટ્ટુ) હૈ ગૌતમ ! આ વાત પણ શકય નથી, કૃષ્ણરાજિઓમાં ચન્દ્ર અને સૂર્યની પ્રભા હોય છે તે ખરી, પણ તેનુ ત્યાં અન્ધકાર રૂપે પરિણમન થઈ જવાને કારણે તે પ્રભા નહીં જેવી જ લાગે છે. ત્યાં હોવા છતાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૪ Page #409 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન–(vgફો ન મરે! રિણિયારો વનને guત્તા ) હે ભદન્ત ! તે કૃષ્ણરાજિઓ વણે કેવી છે? એટલે કે કેવા વર્ષની છે? ઉત્તર–(જયમાં!) ગૌતમ! (શાસ્ત્રો ના વીક્વન્ના) તે કૃષ્ણરાજિએ અંધકારમય હોવાથી વણે કાળી કહી છે. તેને વર્ણ તમને સ્કાયના જે જ ભયંકર હોય છે, દેવ પણ અતિશય શીઘ્રતાથી એળગીને પાર કરીને ચાલ્યા જાય છે. અહીં “વાવ (ચાવતુ) ” પદથી (ાસ્ત્રાવમાસા: જન્મી હોમર્ષાન્ય, મીના ત્રણ નિશા પામUTT પ્રજ્ઞતાઃ) આં પૂર્વોક્ત વિશેષણે પણ ગ્રહણ કરવા જોઈએ, એમ બતાવવામાં આવ્યું છે. આ વિશેષણેનો અર્થ સમસ્કાયના પ્રકરણમાં આપવામાં આવ્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કેઈક દેવ જે તેમને સૌથી પહેલીજવાર દેખે છે, તે તેમને જોતાં તેના મનમાં ક્ષોભ અનુભવે છે. કદાચ કોઈ દેવ તે કૃષ્ણરાજિઓની પાસે જઈને તેમાં પ્રવેશ કરે છે, તે તે કાયગતિ અને મને ગતિના અતિવેગથી યુક્ત થઈને તે કૃષ્ણરાજિઓમાંથી શીઘ્રતાથી બહાર નીકળી આવે છે. પ્રશ્ન-(vઠ્ઠાળ મરે! 8 તાનશેના ?) હે ભદન્ત ! તે કૃષ્ણજિઓનાં કેટલાં નામ કહ્યાં છે ? ઉત્તર—(ામા! ટૂ નામના gourd) હે ગૌતમ ! તે કૃષ્ણજિએનાં આઠ નામ કહ્યાં છે-(ાં જ ) તે આઠ નામ નીચે પ્રમાણે છે(છઠ્ઠા વા) (૧) તે કૃષ્ણરાજિઓ કાળાં વણનાં પુદ્ગલેની રેખા રૂપ હેવાથી તેમનું પહેલું નામ “કૃષ્ણરાજિ” છે. (૨) (મેહરા વા) કૃષ્ણ મેન રેખા જેવી હેવાને કારણે તેમને “મેઘરાજિ” પણ કહે છે. (૩) છઠ્ઠી નારકની પૃથ્વી જેવી અન્ધકારમય હોવાને લીધે તેનું ત્રીજું નામ (મા (મઘા) છે. (૪) (માધવી) આ સાતમી નરકનું નામ છે. જેમ સાતમી નરક અતિશય ગાઢ અંધકારથી છવાયેલી છે, તેમ આ કૃષ્ણરાજિઓ પણ ગાઢ અંધકારથી આચ્છાદિત હોય છે, તેથી તેનું ચોથું નામ (માઘા વા) “માધવી” છે. (૫) (વાચક્રસ્ટિાફ વા) જેવી રીતે વધૂરા (વંટાળિયે ) અંધકારમય અનેદુર્લધ્ય (જેને પાર જવું મુશ્કેલ થઈ પડે એ) હોય છે, તેમ કૃણરાજિએ પણ અંધકારમય અને દુલધ્ય હોય છે. તે કારણે તેમનું પાંચમું નામ વાતપરિધા” છે. (૬) (રાયપત્રિકરણોમા વા) તથા વધૂરાની જેમ અંધ. કારથી વીંટળાયેલ હોવાને કારણે પરિક્ષોભની જનક હોવાને લીધે તેમને વાતપરિક્ષોભા ” પણ કહે છે. (ફેવઢિા વા ) તે દેવોને માટે અર્ગલા ની જેમ દુલંધ્ય હેવાને કારણે તેનું સાતમું નામ “દેવપરિધા ” છે. (૮) (ફેવસ્ત્રિાવોમારું વા) દેવામાં પણ પરિક્ષોભ ઉત્પન્ન કરનારી હોવાથી તેનું આઠમું નામ “દેવ પરિક્ષોભ” છે. આ રીતે તેને આઠ સાર્થક (અર્થ પ્રમાણે જ) નામ છે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૫ Page #410 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન કરે છે કે (દ્દા ઓ ન भते ! किं पुढवी परिणामाओ, आउ परिणामाओ, जीव परिणामाओ, पोग्गल નામાઓ ? ) હે ભદન્ત ! કૃષ્ણુરાજિએ કાના પિરણામ રૂપ છે-શું તે પૃથ્વીના પરિણામ રૂપ છે ? કે જળના પિરણામ રૂપ છે ? કે જીવના પિરણામ રૂપ છે ? કે પુદ્ગલના પિરણામ રૂપ છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે ( નોયમા ! હે ગૌતમ ! ( પુવિજ્ઞામાકો) તે કૃષ્ણરાજિએ પૃથ્વીના પરિણામ રૂપ છે, ( ગૌય પરનામાોવિ ) જીવના પરિણામ રૂપ છે, ( પોસ્ટŕરળમાત્રો ધિ ) અને પુદ્ગલના પરિણામ રૂપ પણ છે, પરંતુ તેઓ ( બાક રિળામાગો) જળના પિરણામ રૂપ નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે (રાત્રુ ન અંતે ! સવે વાળા, સૂથા, નૌવા સત્તા હજ્જનના પુછ્યા ? ) હે ભદન્ત ! તે કૃષ્ણુ. રાષ્ટિએમાં શું સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ પૂર્વે' ( પડેલાં ) ઉત્પન્ન થઇ ચુકયાં છે ? ઉત્તર—( હૈં'તા, શોથમા ! છન્નુરૂ પુત્રા અળ તરવુો વા ) હા, ગૌતમ ! સમસ્ત પ્રાણ આદિ જીવા અનેકવાર અથવા અનંતવાર તેમાં ઉત્પન્ન થઇ ચુકયાં છે. ( જો ચૈત્ર ળ વાચર બાકાચત્તા, ચાચર નિદ્યાચત્તાવવા, વચલનનચિત્તા, વા ) પરન્તુ તેઓ ત્યાં ખાદર અાયિક રૂપે બાદર અગ્નિકાયિક રૂપે અને બાદર વનસ્પતિકાયિક રૂપે પહેલાં કદી પણ ઉત્પન્ન થયાં નથી, ઉત્પન્ન થતાં નથી અને ઉત્પન્ન થશે પણ નહીં, કારણ કે ત્યાં તેમનું સ્વસ્થાન નથી. ।। સૂત્ર ૨ !! લોકાન્તિક દેવ કે વિમાન આદિ કા નિરૂપણ લેાકાન્તિક દેવાની વક્તવ્યતા— (૬૬સન અટ્ઠર્ં ) ઇત્યાદિ— ઉપ સૂત્રા—( પર્સન Ëાન વ્રુક્ષુ વાસંતમુ) રાખ્ત આઠ કૃષ્ણરાજિઓનાં આઠ અવકાશાન્તરામાં ( ટ્રુ હોયંતિયવિમાળા નન્ના) આઠ લેાકાન્તિક વિમાના કહ્યાં છે. (ત' નટ્ટા) તેમનાં નામ આ પ્રમાણે છે—( ગૌ, વિમા, વોચળે, વમંદરે, પામે, સામે, સુામે, સુવgામે, મોરિટ્ઠામે ) (૧) અર્ચિ, (૨) અર્ચિમાલી, (૩) વૈરાચન, (૪) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૬ Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રશંકર, (૫) ચન્દ્રાભ, (૬) સૂર્યાભ, (૭) શુક્રાભ અને (૮) સુપ્રતિષ્ઠાભ. અને વચ્ચોવચ્ચ રિષ્ટભ નામનું વિમાન છે. ( જે મને ! ગરિજવિમા પumત્તે ?). હે ભદન્ત ! અર્ચિ નામનું વિમાન કયાં રહેલું છે ? (લોચના!) હે ગૌતમ ! (૪ત્તરપુથિi') ઉત્તર અને પૂર્વની વચ્ચે ઇશાન કોણમાં અર્ચિ વિમાન આવેલ છે. ( િ મરે! ગરિમાણી વિનાને gov?) હે ભદન્ત ! અર્ચિ માલી વિમાન ક્યાં આવેલું છે ? (જેમાં!) ગૌતમ ! ( ળ , પૂર્વ પરિવારણ ) અચિમાલી વિમાન પૂર્વ દિશામાં રહેલું છે, એમ કહ્યું છે. એજ કમે બાકીના વિમાનમાં પણ સમજી લેવા. (કાવ મરે ! દ્રિ વિમળે gam ?) હે ભદન્ત ! રિઝ વિમાન ક્યાં આવેલું છે? (નોરમા !) હે ગૌતમ ! ( mgમ રેલમા) તે આઠે કૃષ્ણરાજિઓની બરાબર વચ્ચે વચ્ચે રિષ્ટ વિમાન આવેલું છે. તેણે સુ જ અટુલુટોતિવિના હું બાકિ હોસિયા તેવા પરિવયંતિ) આ આઠ લેકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના લેકાન્તિક દેવ રહે છે. (રં વા) તે કાન્તિક દેવનાં નામ આ પ્રમાણે છે–(ારરૂચમારૂવા વીવહળા ચ તોય , તુરિયા, ગવાયાણા, ગિરવા ગિ રિટ્ટ ) (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વઢિ (૪) વરુણ (૫) ગઈ તેય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય અને તે આઠે વિમાનની વચ્ચેના વિમાનમાં રિષ્ટ દેવ. ( દિ મંતે ! તારાયા તેવા પરિવનંતિ ?) હે ભદન્ત ! સારસ્વત દેવ કયાં રહે છે ? (નોરમા !) હે ગૌતમ ! (ચિાિ વિશાળ પરિવયંતિ) સારસ્વત દેવ અર્ચિ નામના વિમાનમાં રહે છે (Mિ મંતે ! મારા સેવા વરિયર ?) હે ભદન્ત! આદિત્ય દેવ ક્યાં રહે છે ? (ચમા !) હે ગૌતમ! ((રિજમાર્જિ િવિશે ) આદિત્ય દેવ અર્ચિમાલી વિમાનમાં રહે છે. (ઘઉં નેચવું નાજુપુત્રી) એજ પ્રમાણે અનકમે રિષ્ટ વિમાન પર્યન્ત સમજવું –એટલે કે વહિદેવ વૈરોચન વિમાનમાં, વરુણ દેવ પ્રબંકર વિમાનમાં, ગદતેય દેવ ચન્દ્રાભ વિમાનમાં, તુષિત દેવ સૂર્યા વિમાનમાં, અવ્યાબાધ દેવ શુકાભ વિમાનમાં, અને આગ્નેય દેવ સુપ્રતિષ્ઠાભ વિમાનમાં વસે છે. (જાવ # મતે ! ટ્રિતિતિ?) છે ભદન્ત! રિષદેવ કયાં રહે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૭ Page #412 -------------------------------------------------------------------------- ________________ ( વોચમા ! ) હે ગૌતમ ! (ટ્રિશ્મિ વિમાળે ) ષ્ટિ વિમાનમાં રિષ્ટદેવ વસે છે. ( सारसय माइच्चाणं भंते! देवाणं कइ देवा, कइ देवख्या परिवारे વળત્તે ? ) હે ભદન્ત ! સારસ્વત દેવ અને આદિત્ય દેવ, એ બન્ને દેવેાના આધિપત્યમાં કેટલા દેવા છે ? અને કેટલા સા દેવાના તેમના પરિવાર કહ્યો છે ? (નોયમા ! ) હૈં ગૌતમ ! (મત્તલેવા, સત્તરેવસયા પરિવારે) સારસ્વત અને આદિત્ય એ બન્ને દેવાના સાત દેવ છે, અને તેમના પિવાર ૭૦૦ દેવાના છે. ( દ્િ વળાળ દેવાળ ચડ્તરેત્રા, પારેવસરલા પરિવારે ર્ત્તે) ૢિ અને વરુણુ, એ બન્ને દેવાના ૧૪ દેવ છે, અને ૧૪૦૦૦ રવાના તેમના પરિવાર છે. ( તો ચ-૩ક્રિયાળ લેવાળ' અક્ષરેવા, અત્તલ वहस्सा परिवारे पण्णत्ते - अवसेसा णं नव देवा नव देवसया परिवारे पण्णत्ते ) ગઈ તાય અને તુષિતના સાત દેવ છે, અને તેમનેા પરિવાર ૭૦૦ દેવાના કહ્યો છે. બાકીના દેવાના નવ દેવ છે, અને તેમના પરિવાર ૯૦૦ દેવાના છે. તે દેવાના પરિવારની સંખ્યા જ આ ગાથામાં મનાવવામાં આવી છે. ( पदम जुगलम्मि सत्त उ सयाणि, बीयम्मि उद्दस सहस्सा, सइए सत्तસસ્સા રચેલ ચાળિ સેતેવુ) પહેલા યુગલમાં ( એના સમૂહમાં) સાતસે દેવાના, ખીજા સુગલમાં ચૌદ હજાર દેવાના, ત્રીજા યુગલમાં સાત હજાર દેવાના અને ખાડીનામાં નવસા દેવાના પિરવાર છે. ( હોયંતિય વિમળા ન મંતે વિપક્ષત્રિયા વળત્તા ? ) હે ભદન્ત ! લેકાન્તિક ઢવાનાં વિમાન કેના આધારે રહેલાં છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! ( વાકપટ્ટિયા પત્તા ) લેાકાન્તિક દેવાનાં વિમાનો વાયુના આધારે રહેલાં છે. ( વં યXત્રમાળાઠ્ઠાળ) આ પ્રમાણે તેમના પ્રતિષ્ઠાન ( આધારે ) ના વિષે સમજવું. ( થાફુલ્લુટામેલ સંાળ, કંમહોચત્તગ્યા ભૈયવા-ગાલીયામિનમે ફેબ્રુશેન્ન) વિમાનેની વિશાળતા, ઊંચાઈ અને આકાર, બ્રહ્મલેાકની જીવાભિગમ સૂત્રના જીવઉદ્દેશકમાં કહેલી વક્તવ્યતા પ્રમાણે સમજવા. ( જ્ઞાય હ્તા નોયના ! બસરૂં અકુવા ગળત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૮ Page #413 -------------------------------------------------------------------------- ________________ હુન્નો–ો જેવા [ રેવત્તા સોગંતિ વિશાળg ) આ વક્તવ્યતા “ હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર પહેલાં જીવે અહીં ઉત્પન્ન થઈ ચુકયાં છે, પરંતુ અહીં (કાન્તિક વિમાનમાં) જીવ અનેકવાર અથવા અનંતવાર દેવરૂપે ઉત્પન્ન થયા નથી, ” ત્યાં સુધીનું ગ્રહણ કરવું. ( અંતિય વિમળે ન માતે ! રોજ જારું દિ romત્તા ?) હે ભદન્ત ! કાન્તિક વિમાનના દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? (જોયા કદ સારો જમrશું કરું gora) હે ગૌતમ ! ત્યાં આઠસાગરોપમની સ્થિતિ કહી છે. (જોતિ વિનાનેતિ ને અંતે ! દેવદર્શ વાર જોma vr?) હે ભદન્ત ! કાન્તિક વિમાનેથી કેટલે દૂર ( અંતરે) લેકાન્ત કહ્યો છે? (જોરમા ) હે ગૌતમ! કાન્તિક વિમાનેથી (પંજાઈ ગયાહરાડું જાણg aોગતે guત્ત) અસંખ્યાત હજાર યોજન દુર લેકાન્ત કહ્યો છે. (રેવં મંતે ! તેવું મને ! ઉત્ત) હે ભદન્ત ! આપની વાત સાચી છે. હે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. એમ કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટકાઈ–કચ્છજિઓની સમીપમાં રહેલાં લેકાન્તિક વિમાનનું સૂત્રકાર આ સૂત્રમાં નિરૂપણ કરે છે-(બgવું છઠ્ઠાળ કૂણું વાસંતરડું 1 ટોતિર વિમાના પાત્તા) તે આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તજેમાં ( એ. બે કૃષ્ણરાજિઓની વચ્ચે) આઠ લોકાન્તિક વિમાને કહ્યાં છે. તેમને કાન્તિક વિમાન કહેવાનું કારણ એ છે કે તેઓ બ્રહ્માલેક નામના પાંચમાં દેવકના અન્ત ભાગમાં (સમીપમાં) છે. અથવા લેકાતિક દેવનાં તે વિમાને હેવાથી તેમને “કાન્તિક વિમાને ” કહ્યાં છે. ( i =$T ) તે આઠ કાન્તિક વિમાનોનાં નામ નીચે પ્રમાણે છે– ( સજી) (1) અર્ચિ, (બરથી માટી ) (૨) અર્ચિમાલી, ( agોચન) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૯ Page #414 -------------------------------------------------------------------------- ________________ (૩) વૈરેચન, (ામંજરે) (૪) પ્રશંકર, (જં ) (૫) ચન્દ્રાભ, ( મે) (૬) સૂર્યાલ (સુમે) (૭) શુકાભ, (સુપટ્ટા) અને (૮) સુપ્રતિષ્ઠાભ. તે આઠેની વચ્ચે રિષ્ટાભ નામનું વિમાન છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં રહેલી કૃણાજિઓની વચ્ચે પહેલું અર્ચિ નામનું વિમાન છે. પૂર્વ દિશામાં રહેલી બાહ્ય (બહારની) અને આભ્યન્તર (અંદરની) કૃષ્ણરાજિઓની વચ્ચે બીજું અમિાલી નામનું વિમાન છે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે ત્રીજુ વૈચન નામનું વિમાન છે. દક્ષિણ દિશાની બાહા અને આભ્યન્તર કૃષ્ણરાજિઓની વચ્ચે ચોથું પ્રશંકર વિમાન છે. દક્ષિણ દિશાની અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે પાંચમું ચન્દ્રાભ નામનું વિમાન છે. પશ્ચિમ દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણરાજિઓની વચ્ચે છઠું સૂર્યાભ નામનું વિમાન છે. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની કૃષ્ણરાજિઓની વચ્ચે સાતમું શુક્રાભ નામનું વિમાન છે. અને ઉત્તર દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણ રાજિઓની વચ્ચે આઠમું સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે. અને તે બધાની વચ્ચે રિણાભ નામનું નવમું વિમાન છે. અહીં એવી આશંકા કરવી જોઈએ નહીં કે “અહીં તે બે, બે કચ્છરાજિઓની વચ્ચે રહેલાં અચિ આદિ આઠ વિમાનની વક્તવ્યતા ચાલી રહી છે, તે અહીં નવમાં રિષ્ઠાભ વિમાનનું કથન કરવાની શી જરૂર છે?” સમાધાન–રિષ્ટાભ વિમાન તે આઠે વિમાનોની તથા આઠે કૃષ્ણરાજિ. ઓની વચ્ચે આવેલું છે. અહીં તે આઠ કાન્તિક વિમાનની વક્તવ્યતા ચાલતી હોવાથી, તેમની વચ્ચે રહેલા રિછાભ વિમાનનું કથન કરવામાં કઈ પણ પ્રકારની અસંગતતા જણાતી નથી. હવે ગૌતમ સ્વામી તે કાતિક વિમાનનાં સ્થાનના વિષયમાં પ્રશ્ન પૂછે છે-( #હ ાં મંતેવિવિરાળે જળ?) હે ભદન્ત ! અર્ચિ નામનું વિમાન ક્યા સ્થાને આવેલું છે ? ( ઉત્તર–(નોરમા !) હે ગૌતમ! (ઉત્તરપુષિમે) ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે અચિ નામનું વિમાન રહેલું છે, એમ સમજવું. પ્રશ્ન-(@ળ મંતે ! મારી વિશે gum) હે ભદન્ત ! અચિ. માલી નામનું બીજું લેકાન્તિક વિમાન કયા સ્થાને છે? (કુચિળ) હે ગૌતમ! તે વિમાન પૂર્વ દિશાના બાહ્ય ભાગમાં છે એમ સમજવું. (પ વિgિ mયવં કાર ) આજ કેમ અનુસાર વૈરોચનથી સુપ્રતિષ્ઠાભ પર્યન્તના બાકીના છ વિમાનનું સ્થાન સમજવું. કયું વિમાન કયા સ્થાને છે તે આજ પાનામાં ઉપર અનુક્રમે પ્રકટ કરવામાં આવેલ છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-( ર ળ પરે! રિકે વિમાને જઇ) હે ભદન્ત ! રિષ્ટ (રિષ્ટાભ) નામનું વિમાન કયાં છે? ઉત્તર–( જોગમા ! થામદેવમા ) હે ગૌતમ! રિણાભ નામનું વિમાન તે આઠેની વચ્ચોવચ્ચ છે. (एएमु ण असु लोगंतियविमाणेसु अविहा लोगंतिया देवा परिवसंति) ઉપર્યુક્ત આઠ લોકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના કાતિક દેવ રહે છે. નિચેની ગાથામાં સૂત્રકારે તે આઠ કાતિક દેનાં નામ પ્રકટ કર્યા છે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૦) Page #415 -------------------------------------------------------------------------- ________________ ' સારાયમાંરૂરી ’ઇત્યાદિ। (૧) સાસ્વત, (૨) આદિત્ય (૩) વહ્નિ, (૪) વરુણુ, (૫) ગઈતેાય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય અને રિષ્ટાસ વિમાનમાં રિષ્ઠ દેવ. તે દેવા કયા કયા વિમાનમાં રહે છે, તે જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-( દ્દિન મતે ! આવા દિવા વિસંતિ ? ) હે ભદન્ત ! સારસ્વત દેવ કર્યા ( કયા વિમાનમાં ) રહે છે ? ઉત્તર-( ગોયમા ! ) હૈ ગૌતમ ! ( ક્રિશ્મિ વિમાળે યિયંતિ ) સારસ્વત દેવ અગ્નિ નામના પહેલા વિમાનમાં રહે છે. પ્રશ્ન~~( દ્દિ ` મતે ! બારના દેવા વિનંતિ ?) હે ભદન્ત ! આદિત્ય દેવ કયાં રહે છે ? ઉત્તર--( અદિયમારિશ્મિ વિમાળે ) હે ગૌતમ ! આદિત્ય દેવ અગ્નિમાલી વિમાનમાં રહે છે. ( વં ચત્ર' સાળુપુણ ગાય ) એજ ક્રમે દ્વિથી લઇને આગ્નેય દેવા પન્તના દેવાના નિવાસસ્થાન વિષે સમજવું. કહેવાનું તાત્પ એ છે કે વૃદ્વિ દેવ વૈરાચન વિમાનમાં રહે છે, વરુણ દેવ પ્રભાકર વિમાનમાં રહે છે, ગઈ તાય દેવ ચન્દ્રાભ વિમાનમાં રહે છે, તુષિત દૈવ સૂયૅલ વિમાનમાં રહે છે, અભ્યામાષ દેવ શુક્રાલ વિમાનમાં રહે છે અને આગ્નેય દેવ સુપ્રતિ બ્રાભ વિમાનમાં રહે છે. આ રીતે તે આઠ લેાકાન્તિક દેવનાં નિવાસસ્થાન રૂપ આઠ વિમાના કહ્યાં છે. પ્રશ્ન- દ્િ અંતે ! વિદ્યુત લેવા વિનંતિ ? ” હૈ ભ્રદન્ત ! રિષ્ટદેવ થા વિમાનમાં રહે છે ? ઉત્તર--“ નોયમા ! ટ્રિશ્મિ વિમાળે ” હે ગૌતમ ! સવ મધ્યવર્તી રિાભ નામના વિમાનમાં રિષ્ટ ધ્રુવ રહે છે. હવે લેાકાન્તિક દેવાના પરિવાર આદિના વિષયમાં ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે-“લાયમ ફ્ષાનું મંતે ! યેવાળ' ર્ તેશા જરૂ દેવાના પરિવારે જશે? p હે ભદન્ત ! સારસ્વત અને આદિત્ય આ બન્ને દેવાના દેવ ( પરિવારના સ્વામી ) તથા તેમના પરિવારના દેવાની સખ્યા કેટલા સા કહી છે ? ઉત્તર--હે ગૌતમ ! સારસ્વત અને આદિત્ય એ દેવયુગલના સાત દેવા તા પરિવારના સ્વામીરૂપ કહ્યા છે, અને તે અન્ને દેવેના પરિવાર રૂપ ૭૦૦ દેવા કહ્યાં છે. આ કથનને આધારે એ વાત ધ્યાનમાં રાખવી કે પ્રત્યેક સા પરિવાર રૂપ ધ્રુવે પર એક એક દેવ સ્વામીરૂપે હોય છે, એ રીતે ૭૦૦ પરિવારભૂત દેવાના સ્વામી સાત દેવે છે. એજ પ્રમાણે આગળ પણ સમજવું, સ‘ગ્રહ ગાથામાં યુગલ રૂપે ( ખમ્મે દેવાને સાથે લઈને) પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે કારણે અહીં સૂત્રમાં પણ બહુવચન રૂપે પ્રતિપાદન કર્યું છે. 'बहिवरुणाण' देवाणं चउदस देवा, चउदसदेवसहस्सा परिवारे पण्णत्ते " અદ્દિ અને અરુણ આ દેવયુગલના પિરવારના દેવાની સખ્યા ચૌદ 66 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૦૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ હજારની કહી છે અને તે પરિવારના સ્વામિભૂત દેવે ૧૪ કહ્યા છે. અહીં એક એક હજાર ઉપર એક એક દેવ સ્વામીરૂપે છે, તેથી ૧૪૦૦૦ દેવોના સ્વામી રૂપ દેવે ચૌદ કહ્યા છે. તથા “રોચતુરિયાઈ વાળં જવા, સરવરણા પરિવારે ઘરે ગય અને તુષિત નામના દેવયુગલના પરિવારના દે ૭૦૦૦ કહ્યા છે, અને તે પરિવારના સ્વામીરૂપ દે સાત કહ્યા છે. “અરરેણા જ ના રેવતા પરિવારેquળ » બાકીના દેના એટલે કે અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ટ એ ત્રણે દેવોના મળીને કુલ્લે ૯૦૦ પરિવાર ભૂત દે છે અને પરિવારના સ્વામીરૂપ દેવે નવ કહ્યા છે. એટલે કે અવ્યા. બાધ આદિ પ્રત્યેક દેવના પરિવારભૂત દેવો ૩૦૦-૩૦૦ છે, અને પરિવારના સ્વામીરૂપ દેવે ત્રણ ત્રણ છે. નીચેની ગાથામાં તે નવે દેના પરિવાર રૂપ દેની સંખ્યા બતાવી છે. વઢમg૪ િઈત્યાદિ સારસ્વત અને આદિત્યના પ્રથમ યુગલના પરિવાર રૂપ દેવે ૭૦૦ છે. બદિ અને વરુણના બીજા યુગલના પરિવાર રૂપ દેવે ૧૪૦૦૦ છે. ગતેય અને તુષિતના ત્રીજા યુગલના પરિવાર રૂપ દે ૭૦૦૦ છે. બાકીના અવ્યાખાધ, આગ્નેય અને રિષ્ઠ દેવેને કુલ પરિવાર ૯૦૦ દેવને છે. સમવાયાંગ સૂત્રના ૭૭ માં સમવાયમાં ગર્દતેય અને તુષિત, આ બે દેવોના પરિવાર રૂપ ૭૭૦૦૦ દેવે કહ્યા છે, જ્ઞાતાધર્મ–કથાંગસૂત્રના આઠમાં અધ્યયનમાં કાતિક દૃમાંના પ્રત્યેક દેવના ચાર ચારહજાર સામાનિક દેવ કહ્યા છે, તથા ત્રણ ત્રણ પરિષદાઓ કહી છે, સાત સાત અનીક અને અનીકાધિપ, ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવે તથા બીજા પણ અનેક દેવને પરિવાર કહો છે. પણ તે સમસ્ત વર્ણન સામાન્ય રૂપે કરેલું સમજવું. અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે, તે વિશેષ રૂપે કરવામાં આવ્યું છે તેમ સમજવું. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ શ્રોતા વિનાશનં અંતે ! ઉ જટ્ટિા પત્તા? ” હે ભદન્ત ! કાન્તિક દેના જે વિમાને છે તે આધાર સહિત છે કે આધાર રહિત છે? જો તેઓ આધાર સહિત હોય તે તેઓ ક્યા પદાર્થને આધારે રહેલાં છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ mari! ” હે ગૌતમ ! “કારિ ” તે કાતિક દેનાં વિમાને આધારયુક્ત છે. અને તેમના આધાર રૂપ પદાર્થ વાયુ કહો છે, એટલે કે તેઓ વાયુને આધારે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૦૨ Page #417 -------------------------------------------------------------------------- ________________ રહેલાં છે. “પર્વ ચાવં વિમાના ઘા, વાંદુત્ત્વવત્ત સંસાર” આ રીતે વિમાનની સ્થિતિના આધાર રૂપ વાયુને તે ઉપર બતાવવામાં આવેલ છે, હવે તેમના વિસ્તાર, ઊંચાઈ, આકાર આદિનું પ્રતિપાદન કરવામાં આવે છે તે વિમાની પૃથ્વીની સ્થૂળતા-એટલે કે તેમને વિસ્તાર ૨૫૦૦ પેજનને અને ઊંચાઇ ૭૦૦ જનની છે. તેથી તેમને આકાર એકસર નથી. પણ જુદા જુદા પ્રકાર છે, કારણ કે તેઓ આવલિકામાં પ્રવિષ્ટ નથી. જે વિમાને આવલિકામાં પ્રવિષ્ટ હોય છે, તેઓ ગોળાકારના અથવા ત્રિકોણાકારના કે ચતુષ્કોણાકારના હોય છે. પરંતુ આ કાન્તિક વિમાનો આવલિકામાં પ્રવિષ્ટ ન હોવાને કારણે કેઈ નિયત આકારના નથી પણ જુદા જુદા આકારન છે. એ જ વાતને પ્રકટ કરવાને માટે સૂત્રકારે આ સૂત્રપાઠ આપ્યો છે કંમર વદવા વેચત્રા, વા કવામિજીને રેવદ્રા” બ્રહ્મલેક કલ્પમાં રહેલાં વિમાને અને દેશના વિષયમાં જે પ્રતિપાદન જીવાભિગમ સૂત્રના દેવેદેશકમાં કરવામાં આવેલું છે, એ જ પ્રમાણેનું પ્રતિપાદન અહીં પણ કાન્તિક દેના વિષયમાં ગ્રહણ કરવું. તે જગ્યાએ આપેલું કથન ક્યાં સુધી ગ્રહણ કરવું જોઈએ, તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે “ જાવ દૂતા ! असई अदुवा अण तक्खुतो, णो चेव ण देवत्ताए लोगंतियविमाणेसु " ". ગૌતમ ! સત્ય છે, (ચાવતું) તે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્તવ વારંવાર અથવા અનંત વાર પૃથ્વીકાયિક રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યા છે, પરંતુ લોકાન્તિક વિમાનમાં દેવરૂપે તે જે પહેલાં કદી પણ દેવરૂપે ઉત્પન્ન થયા નથી” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. હવે અહીં જીવાભિગમસૂત્રની વક્તવ્યતાને સારાંશ પ્રકટ કરવામાં આવે છે સોળતિય વિમા તે ! શરૂ વળri gor ?” ગોવા ! તિજ્ઞTIलोहिया, हालिद्दा, सुकिल्ला एवं पभाए निचालोया, गंधेणं इट्टगंधा एवं इटफासा, एवं सब्बरयणामया, तेसु देवा समचउरंसा, अल्लमहुगवण्णा, पम्हलेस्सा, लोग શ્રી ભગવતી સૂત્ર : ૪ ४०३ Page #418 -------------------------------------------------------------------------- ________________ તિવિમrg નતે ! giા, મૂળા, નવા, સત્તા પુવાડાત્તાપુ, બાયइयत्ताए, तेउकाइयत्ताए, वाउकाइत्ताए, वणस्सइकाइयत्ताए, देवत्ताए देवित्ताए કવન્નપુત્રા ?” અહી સુધીને પાઠ “રાવત’ પદથી ગ્રહણ કરવામાં આવ્યું છે. હવે આ સૂત્રપાઠનું તાત્પર્ય સમજાવવામાં આવે છે-ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત ! કાતિક વિમાનના કેટલા વર્ણ હોય છે? તેને જવાબ આપતા મહાવીરપ્રભુ કહે છે કે “હે ગૌતમ! લેકનિક વિમાનના ત્રણ વર્ણ છે-લેહિત વર્ણ, હરિદ્રવણ (હળદરના જે વર્ણ ) અને શુકલવર્ણ આ રીતે લોકાન્તિક વિમાનને ત્રણ વર્ણવાળાં કહેલાં છે. તેઓ પિતાની પ્રભાથી સદા દેદીપ્યમાન રહે છે, તેમની ગંધ ઈટ હોય છે અને તેમને સ્પર્શ રુચિકારક હોય છે. તે વિમાને સમસ્ત રત્નનાં બનેલાં હોય છે. તે વિમાનમાં જે દેવે રહે છે તેઓ સચતુરસ સંસ્થાનવાળા હોય છે. અને તેમનો વર્ણ ભીનાં મહુઆ જે હોય છે, તેઓ પદ્યલેશ્યાવાળા હોય છે.” ગૌતમસ્વામીને પ્રશ્ન—“હે ભદન્ત ! તે લેકાન્તિક વિમાનમાં શું સમસ્ત પ્રાણ સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સર્વ પૂવેર (પહેલા) પૃથ્વીકાયરૂપે. અષ્કાયિક રૂપે, વૈજકાયિકરૂપે, વાયુકારિકરૂપે. વનસ્પતિકાયિક રૂપે, દેવ અને દેવીરૂપે ઉત્પન્ન થઈ ચુક્યાં છે? ઉત્તર–“હા, ગૌતમ! તેઓ ત્યાં અનેકવાર અથવા અનંતવાર પૃથ્વીકાવિકથી વનસ્પતિકાયિક પર્યન્તના ઉત્પન્ન થઈ ચુક્યા છે, પણ તેઓ ત્યાં દેવરૂપે કદી પણ ઉત્પન્ન થયા નથી.” ગૌતમસ્વામીને પ્રશ્ન–“ોગંતિવમાળેમેતે ! વર્ચં ારું છું romત્તા? ” હે ભદન્ત ! લોકાન્તિક વિમાન નિવાસી દેવાની સ્થિતિ કેટલા કાળની કહી છે? ઉત્તર–“નોરમા ! બાળરોગમારૂં કિ વત્તા”હે ગૌતમ! તે વિમાને દેવેની સ્થિતિ આઠ સાગરેપમની કહી છે. 1 लोगंतिय विमाणेहितो ण भंते ! केवइयं अबाहाए लोगते ?હે ભદન્ત ! કાન્તિક વિમાનથી લેકાન્ત કેટલે અંતરે છે? ઉત્તર––“જો મા ! કલેકના કોગળવારણારૂં ગવાહા જોરે vજ » હે ગૌતમ ! કાતિક વિમાનેથી કાન્ત અસંખ્યાત હજાર જન ઘર છે. સૂત્રને અત્તે ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે –“રેવં કંસે ! સેવં મંતે ! ત્તિ ” “હે ભદનત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભદન્ત! આપની વાત સર્વથા સત્ય છે” આમ કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. તે સૂ૦ ૩ ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચ| દ્રિકા વ્યાખ્યાના પાંચમે શતકનો ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૬-પા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૦૪ Page #419 -------------------------------------------------------------------------- ________________ આપણું ખાતર નહીં તો આપણું ભવિષ્યની પેઢી ખાતર પણ આ કાર્ય પૂર્ણ કરવું જ પડશે. ૩ર જૈન સિદ્ધાંતનું સંશોધન કરી ચાર ભાષામાં પ્રસિદ્ધ કરવાનું જે મહદ કાર્ય આ સમિતિ લગભગ વીસ વર્ષ થયાં કરી રહી છે. તે બીન સમાજના દરેક અંગમાં જગજાહેર છે. અત્યાર સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીએ ત્રીસ શાસ્ત્રોનું સંશોધન પૂરું કર્યું છે અને બાકીના ત્રણ સૂત્રોનું કાર્ય આ વર્ષમાં પૂરું કરી નાખશે, તેમ અમારી ધારણા છે. બત્રીસમાંના વિસ શાસ્ત્રો તથા તેના ભાગે પ્રસિદ્ધ થઈ ગયા છે બાકીનાં શાસ્ત્રો કેટલાંક છપાય છે. અને કેટલાકના અનુવાદ કરવાનું કાર્ય ચાલુ છે. અસહા મેંઘવારીને લીધે સમિતિએ શરૂઆતમાં ધારેલા ખર્ચ કરતાં ત્રણ ગણે ખર્ચ થવાનો અંદાજ છે આથી બાકીના કાર્યને પહોંચી વળવા રૂપિયા ત્રણ લાખની તાકીદે જરૂર છે. અને તે વીરના લક્ષ્મીનંદન પુત્ર પાસે અમારી ટહેલ છે. તેમના તરફથી બાકીના સૂત્ર માટે રૂપિયા ૫૦૦૧ આપ નારાની અમે રાહ જોઈએ છીએ. રાજકેટ તા. ૧૫-૭-૬૩ શ્રી અ. ભા. . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૦૫ Page #420 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ 24 શાસ્ત્રો પ્રસિદ્ધ થયા પછી નીચે મુજબ કામકાજ થયેલ છે. (1) ભગવતી ભાગ ત્રીજે 3 બહાર પડી ચુક્યો છે અને તે મેમ્બરને મેકલવાનું કામ ચાલુ છે. (2) ભગવતી ભાગ 2 બાઈન્ડીંગ કાર્ય ચાલે છે. તથા પાંચમે છપાઈ ગયે છે. અને તેનું (3) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાય છે જે એકાદ માસમાં પૂરા થઈ જશે. (4) ભગવતી ભાગ છઠ્ઠો તથા સાતમે છાપવાનું કામ શરૂ થઈ ગયું છે. (5) કુલ્લે લગભગ 30 સૂત્રે પૂજ્ય ગુરુદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાંના છપાયા વગરનાં જે સૂત્રે બાકી છે તેનું અનુવાદનું તેમજ સંશોધનનું કેટલુંક કામ ચાલુ છે, અને કેટલુંક બાકી છે. () નિશીથ સૂત્ર સૂર્યપન્નતી તથા ચંદ્રપન્નતી સૂત્ર એ બાકી રહેલાં ત્રણ સૂત્રો લખવાનું કાર્ય અત્યારે ચાલે છે. શ્રી અખિલ ભારત . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકોટ તા. 15-7-63 નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ મંત્રી, શ્રી ભગવતી સૂત્ર : 4 406