________________
છે-એટલે કે જ્યારે આયુકના બધા સમય હોય છે ત્યારે તેએ આયુ. કર્મોના 'ધ કરે છે, પણ જ્યારે તેના બંધના સમય ન હોય ત્યારે તેઆ તેના બંધ કરતા નથી. “હરિ, ન વષર્ ” તથા જે “ ના સયત, ને અસં યત અને ના સયતાસંયત સિદ્ધ જીવા છે તેએ આયુકમ'ના ખધ કરતા નથી,
હવે સૂત્રકાર સાતમાં દૃષ્ટિદ્વારની અપેક્ષાએ નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-(બાબાવળિષ્મ નં મંતે ! મંજિ સમ્મÇિી કંવર ) હે ભઇન્ત ! શું સમ્યગ્દૃષ્ટિ જીત્ર જ્ઞાનાવરણીય કર્મોના બધ કરે છે? અથવા નિશ્છતિ સઁપર્ ” મિથ્યાદષ્ટિ બાંધે છે ? અથવા સમ મિર્જીઠ્ઠિી યંત્રર્ '' સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ બાંધે છે?
66
"6
ઉત્તર—“ તોય ! ” હે ગૌતમ ! (સમ્મતિઠ્ઠી લિચ યંત્રરૂ, સિય નો બંધ ) સભ્યષ્ટિ જીવ જ્ઞાનાવરણીય કર્માંના બંધ બાંધે છે પણ ખરા અને નથી પણ ખાંધતા. આ કથનનું તાપ નીચે પ્રમાણે છે-સભ્યશ્વેષ્ટિ એ પ્રકા૨ના હાય છે-વીતરાગ સમ્યદૃષ્ટિ અને વીતરાગ ભિન્ન સમ્યગ્દષ્ટિ. આ બન્ને પ્રકારના સમ્યદૃષ્ટિ જીવામાના વીતરાગ ભિન્ન સમ્યગ્દષ્ટિ જીવ તેા જ્ઞાનાવરણીય કના બંધ કરે છે, પણ વીતરાગ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનાવરણીય કના અધ કરતા નથી. તે તે માત્ર શાતાવેદનીય કના જ બંધ કરે છે. તે કારણે એવું કહ્યું છે કે જે સમ્યગ્દષ્ટિ જીવ અવીતરાગ છે—એટલે કે સરાગ સમ્યગ્દષ્ટિ છે, તે તેા જ્ઞાનાવરણીય કા ખધ કરે છે, પણ જે સમ્યગ્દષ્ટિ વીતરાગ જીવ હાય છે તે જ્ઞાનાવરણીય કÀા બંધ કરતા નથી. ( મિચ્છાવિટ્ટો ત્રંથ, છમ્મામિચ્છાટ્ઠિી વષર્ )પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવ તથા મિશ્રદૃષ્ટિ જીવ જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરે છે. ( ત્રંબાવળનો સત્ત ત્રિ) આ દ્વારમાં સ્માયુકમ સિવાયના સાતે કર્માંના બંધ બાંધવા વષેનું સમસ્ત કથન જ્ઞાનાવરણીય કર્માંના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે સમ્યગ્દષ્ટિ જીવ આપ્યુ. કમ સિવાયના સાતે કર્મના મધ બાંધે પણ છે અને નથી પણ ખાંધતા, તથા મિથ્યાર્દષ્ટિ જીવ અને મિશ્રòષ્ટિ જીવ આણુકમ સિવાયના સાતે કર્મોના મધ કરે જ છે. પણુ ( આાવત્ àટ્વિટ્ટા તો મચળાણ ) આયુકા અંધ પહેલા એ પ્રકારના જીવા એટલે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવા વિકલ્પે બાંધે છે, એટલે કે જ્યારે આયુને અધ બાંધવાના સમય થાય છે, ત્યારે તેઓ તે કમના અધ માંધે છે, પણ જ્યારે તે અધ બાંધવાના સમય હાતા નથી ત્યારે તેઓ તે બંધ બાંધતા નથી. અને ( સત્તમાામટ્ટિી ન öષર્ ) સમ્યગ્ મિથ્યાદૃષ્ટિ ( મિશ્રદૃષ્ટિ) જીવ આયુકા બધ બાંધતા નથી તેનું તાત્પ
આ પ્રમાણે છે-અપૂર્વકરણ આદિ ગુણસ્થાનમાં રહેàા સમ્યગ્દષ્ટિ જીત્ર આયુ. કના બંધ કરતા નથી, પણ તે સિવાયના જે સભ્યદૃષ્ટિ હાય છે તેઓ આયુના અંધકાળે આયુકમના અધ બાંધે છે પણ તે સિવાયના કાળે તેએ આયુક બાંધતા નથી. મિથ્યાદષ્ટિ પણ એવું જ કરે છે, તથા સમ્યગ્ મિથ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૨