________________
દૃષ્ટિ જીવ આયુકના ખધ કરતા નથી તેનું કારણ એ છે કે તેના આયુના મધના અધ્યવસાય સ્થાનને અભાવ રહે છે.
,,
હવે ગૌતમસ્વામી આઠમાં સજ્ઞી આદિ બંધદ્વારને અનુલક્ષીને મહાવીરપ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( નાળાવ'નિલ્લું નમતે ! જન્મ ñિ સન્ની વધરૂ ?) હે ભદન્ત ! શું સંસી જીવ જ્ઞાનાવરણીય કમ ખાંધે છે ? “ સત્રો નોંધરૂ ? ” કે અસંજ્ઞી જીવ જ્ઞાનાવરણીય ક્રમ ખધે છે ? અથવા (નો સન્નો નો સન્ની ધરૂ ? ) જે જીવ ના સંજ્ઞી છે-એટલે કે સન્ની નથી, અને નેા અસન્ની છે એટલે કે અસંજ્ઞી નથી—એવા જીવ શું તે કર્માંના બંધ કરે છે ? ઉત્તર-દ્ધ નોચના ! ”હે ગૌતમ ! ( સન્નીસિય "પરૂ, સિય નો પંર્ સંગી છત્ર ( મન:પર્યેષ્ઠિ સહિતના જીવ ) કયારેક જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરે છે અને કયારેક કરતા નથી. જો સ'ની જીવ અવીતરાગ હાય તે! તે જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરે છે, પણ જે તે વીતરાગ હૈય તા જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરતા નથી. એજ કારણે એવું કહ્યું છે કે “ સંજ્ઞી જીવ કયારેક જ્ઞાનાવરણીય કર્મના બંધ કરે છે અને કયારેક કરતા " असन्नी बंधइ નથી. ” અસી જીવ ( મન:પર્યાપ્તિથી રહિત જીવ ) જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરે છે. (નો સન્ની નો પ્રસન્ની ૬ સંપર્), પરંતુ જે જીવ ના સંજ્ઞી હાય છે અથવા તેના અસની હાય છે-એટલે કે કેવળજ્ઞાની અથવા સિદ્ધ જીવ, એવા જીવને કર્મબંધનાં કારણેાના અભાવ હાવાથી તે જ્ઞાનાવરણીય કર્માંના અધ કરતા નથી. ( i àનિકRISS S[< નાઓ છ મયટીમો )સ'ની આદિ છવાના વેદનીયકમ અને આયુકમ સિવાયના છ ક્રર્માંના ખંધનું કથન જ્ઞાનાવરણીય કર્મબંધના કથન પ્રમાણે જ સમજવું. એટલે સત્તી જીવ વેદનીય અને આયુકમ સિવાયની છ કર્મીપ્રકૃતિચેના બંધ ક્યારેક ખાંધે છે અને કયારેક બાંધતા નથી, અસંગી જીવ તે છ ક પ્રકૃતિયાના બંધ ખાધે જ છે, પણ ના સંજ્ઞી અને ના અસંજ્ઞી ( કેવલી ભગવાન અને સિદ્ધ પરમાત્મા ) તે છ ક પ્રકૃતિયાના બંધ કરતા નથી, કારણ કે ત્યાં ખંધના કારણને જ અભાવ હાય છે. (વેનિન્ગ ઘેરીલા નો થપત્તિ) પહેલા એ પ્રકારના જીવા એટલે કે સની અને અસી જીવે વેદનીય કર્મોના બંધ કરે છે. પણ જે અયેાગસિદ્ધ ચૌદમાં ગુણસ્થાનવી જીવ ડાય છે તે વેદનીય કર્મોના બંધ કરતા નથી. એ સિવાયના બધાં જીવા વેદનીય કમના અધ કરે છે. ૮ वरले भयणाए તથા ના સ'ની અને ના અસંગી જીવા વેદનીય કમના મધ વિકલ્પે કરે છે, એટલે કે કયારેક કર છે અને ક્યારેક કરતા નથી. “ સયેાગિ કૈવલી તેરમાં ગુરુસ્થાનવાળા જીવ, અયાગિ ધ્રુવલી ચોદમાં ગુણસ્થાનવાળા જીવ, તથા સિદ્ધ ભગવાન જીવાને ના સત્ની અને ના અસની કહ્યા છે. જો જીત્ર સયેગિ કેવલી અવસ્થાવાળા હાય તે તે ફક્ત શાતાવેદનીય કર્માંના ખધ કરે છે, અને જો તે અાગિ કેવલી અથવા તે સિદ્ધ પરમાત્મા રૂપ અવસ્થાવાળા હાય તે તે
""
95 આ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૩