________________
નો વષર્ ” એવું કથન કરવામાં આવ્યું છે. તથા જે જીવ ન સ્ત્રી વેદવાળે છે, ન પુરુષ વેદવાળા છે અને ન નપુંસક વેઢવાળા છે-એટલે કે જે જીવેાનાં કર્મોની સત્તામાંથી સ્ત્રી આઢિ વેદોના ઉદય નીકળી ગયા છે–તે વેદેાના બધાની ન્યુમ્બિત્તિ ( વિચ્છેદ ) જે જીવાને થઇ ગઇ છે, એવાં તે નિવૃત્તિમાદર સઅેપરાય આદિ ગુણુસ્થાનકવાળા જીવે શ્રી આદિ વેદથી રહિત થઇને આચુકમના મધના વિચ્છેદ થઈ જવાના કારણે, આયુકમના અંધ કરતા નથી. કારણ કે નિવૃત્તિખાદર આદિ ગુણસ્થાનામાં આયુકના વિચ્છેદ થઈ જતા હોય છે.
હવે સૂત્રકાર છઠ્ઠા સયતદ્વારને અનુલક્ષીને નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી દ્વારા કમ બંધનું નિરૂપણ કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે 3 ( णाणावरणिज्जं णं भते ! कम्म कि संजए बंधइ, असंजए संजया संजए ચરૂ !) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્માંના બંધ કયા જીવ કરે છે ? શું સોંયત જીવ જ્ઞાનાવરણીય ક્રમના બધ કરે છે ? કે અસયત જીન્ન જ્ઞાનાવરણીય કના બંધ કરે છે? કે સયતાસયત જીવ જ્ઞાનાવરણીય કર્મોના બોંધ કરે છે? અથવા-( નોનંનય-નોઅસંય નોથંનચાસંગ મંષર્ ) જે જીવના સયત છે, ને અસયત છે અને ના સયતાસયત છે, તે શું જ્ઞાનાવરણીય ક્રમના અધ કરે છે ?
ઉત્તર—“ નોથળા ! ” હે ગૌતમ ! ( અંગ લિચ 'ધ, સિય નો વષર્ ) સયત જીવજ્ઞાનાવરણીય કર્મોના બંધ કયારેક કરે છે અને કયારેક નથી કરતા. આ કથનનું તાત્પય નીચે પ્રમાણે છે-જે જીવ સામાયિક, છેદેપસ્થાપ નીય, પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સાંપરાય આદિ ચાર સયમમાં રહેનાર હાય છે, તે જ્ઞાનાવરણીય કર્માંના બધ કરે છે, પણ જે યથાખ્યાત સંયમવાળા જીવ હાય છે તે ઉપશાન્ત મેહ આદિ ગુણસ્થાનામાં રહેનારી હાવાથી જ્ઞાનાવરણીય કર્મોના અધ કરતા નથી. એજ વાતને અનુલક્ષીને " संजए सिय ૫૨૬, શિયળો વધરૂ ” એવું કહેવામાં આવ્યું છે.
“ અલસર્વધર્' 'અસંયમી મિથ્યાદૃષ્ટિ આદિ જીવ જ્ઞાનાવરણીય ક્રમના અધ કરે છે, (સ`ગચાલ'નશ્ વિદ્) તથા સયતાસયત જીવ એટલે કે દેશિવરતિવાળે પાંચમાં ગુણસ્થાને રહેલા જીવ-પણ જ્ઞાનાવરણીય કમના અધ કરે છે. તથા ( નો સંનય, જો અસંગય, નો સંયાસંગર્ ન વધરૂ ) ને સયત, ના અસયત અને ના સયતાસયત જીવા જ્ઞાનાવરણીય કતા બંધ કરતા નથી-એટલે કે જેમના સયમાદિ ભાવ નિષિદ્ધ છે એવાં સિદ્ધ જીવા જ્ઞાનાવરણીય કમ ના બંધ કરતા નથી કારણ કે ત્યાં કમ`બંધનાં કારણનેાજ અભાવ હાય છે. (Ä આવવો સત્ત નેિ) એજ પ્રમાણે સયત, અસયત અને સયતાસયત જીવા કમ પ્રકૃતિએના બાંધ કયારેક ખાંધે છે અને કયારેક બાંધતા નથી, અસયત જીવ આયુકમ સિવાયની સાતે કમ પ્રકૃતિના મધ બાંધે છે. એ જ પ્રમાણે પાંચમાં ગુણસ્થાને રહેલા જીવના વિષયમાં પણ સમજવું. પરંતુ ( આવો દૈદ્વિજ્ઞાતિળિ મયળાવ) પહેલા ત્રણ પ્રકારના જીવા એટલે કે સયત, અસયત અને સયતાસયત જીવી આયુકને અધ વિકલ્પે કરે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૨૧