SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કાર રા૪િ) હે ગૌતમ! આ વિષયમાં પણ રાજપિંડ પર્યન્તના પૂર્વોક્ત ઉપર કહ્યા પ્રમાણે જ સમજવું. (માહા ત્તિ બન્નનન્ના મgyશકત્તા મવા રે ગૅ તર?) હે ભદન્ત ! “ આધાકર્મ નિર્દોષ છે,” એમ કહીને પરસ્પરને–એક બીજાને આહાર અપાવનારને શું આરાધના થાય છે? (gવં પિ તવ કાવ સાવવિ') હે ગૌતમ! આને જવાબ પણ રાજપિંડ પર્યન્તના પૂર્વોક્ત જવાબ પ્રમાણે જ સમજ. માણાર્મ ci 3ળવને ત્તિ वह जण मज्झे पन्नवइत्ता भवइ, से णं तस्स जाव अस्थि आराहणा ?-जाव रायgિ ) હે ભદન્ત ! “ આધાકમાં નિર્દોષ છે, ” એવું અનેક મનુષ્ય સમક્ષ પ્રજ્ઞાપના કરનાર સાધુને શું આરાધક કહી શકાય છે? હે ગૌતમ! આ વિષયમાં પણ “ રાજપિંડ ” પર્યન્તનું પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું જોઈએ. ટીકાઈ–ઉપરના સૂત્રમાં જે વેદનાને ઉલ્લેખ કરાયેલ છે, તે વેદના જ્ઞાનાદિકની આરાધનાને અભાવે થાય છે, તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા આરાધન અને અનારાધનાનું સ્વરૂપ બતાવે છે–( ભલ્લામાં અળવજે ત્તિ માં ત્તિ મા ) જે જીવ અથવા સાધુ “ આધાકર્મદિ દેષ યુક્ત આહારઆધાકર્માદિકમાં અષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપયોગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપ કે અપાવવો, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાઓ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. ૩૫ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિકની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજ તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સમ્યગ દર્શનને અભાવ હોવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી શુત ચારિત્રરૂપ ધર્મનું નિર્દોષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લેવું જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રુત ચરિત્રરૂપ ધર્મને ઉજવળ કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે, એ સૂ. ૭ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy