________________
રાત્રી દિવસકે સ્વરૂપ કાનિરૂપણ
કાળાં મરે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ-(કયા મંતે! નંગુઠ્ઠી વીવે રાહળ વિરુ) હે ભદન્ત! જ્યારે જંબૂઢીપના દક્ષિણમાં દિવસ હોય છે, ( તથા નં ૩ર વિ વિશે મા ) ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું દિવસ હોય છે ? અને (૩ s दिवसे भवइ, तयाण जंबूहीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमपञ्चत्थिमेणं राई હવા) જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જ બૂદ્વીપમાં સુમેરુ પર્વતની ઉત્તર દિશા તરફ અને પશ્ચિમ દિશા તરફ શું રાત્રિ હોય છે (હંતા, જોગમા !– વાછi iીરે વીવે વાળિ વિ રિવરે કાર પાર્ક મવ) હા, ગૌતમ! એવું જ બને છે જ્યારે જંબુદ્વિપ નામના દક્ષિણાર્ધમાં દિવસ હેય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, (યાવત ) અને ત્યારે સુમેરુ પર્વ તની ઉત્તર અને પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. (જયાનું મંતે ! નપુરી રીતે ભારણ ઘવારણ પુરિમેoi મવદ્) હે ભદન્ત! જ્યારે જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, (સયા પથિમેન વિ વિવરે મજs ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે અને જયાને વસ્થિમાં દિવસે भवइ, तयाण' जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणणं राई भवइ ?"
જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હોય છે, ત્યારે જબૂદ્વીપના મંદર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં શું રાત્રિ હોય છે? (દંતા જોયા ) હા, ગૌતમ ! એવું જ બને છે, “કાચા પુરી કરી પૅવરપુરિ વિષે વ ા માર્ક” જ્યારે જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે (યાવ) અને ત્યારે મંદર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં રાત્રિ હોય છે, (જયાબં મરે ! નંપુટ્ટી હવે વાણિળ - सए अद्वारसमुहुत्ते दिवसे भवइ, तयाण उत्तरड्ढे वि उक्कोसए अद्वारसमुहत्ते दिઘણે અવા!) હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું વધારે ૧૮ અઢાર મુહૂર્તનાં જ દિવસ હોય છે ! અને (નવા સત્તા શોષણ અટ્ટામુદત્ત રિલે મા, तयाण जंबुद्दीवे मंदरस्स पुरथिमपञ्चस्थिमेणं जहन्नियो दुबालसमुहत्ता राई भवई ?) જયારે ઉત્તરાર્ધમાં સૌથી મોટો દિવસ ૧૮ અઢાર મુહૂર્તને થાય છે, ત્યારે શું જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં સૌથી નાની બાર મુહતેની રાત્રિ થાય છે ! “રંત જમા કરાઈ મંજુરી રીતે કાર સુશાસ્ત્રકુત્તા સાર મવદ) હા ગંતમ ! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં મેટામાં મોટો દિવસ ૧૮ અઢાર મુહૂર્તને થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ મોટામાં મોટે દિવસ ૧૮ અઢાર મુહુર્ત થાય છે, અને ત્યારે મંદિર પર્વતની પૂર્વ તથા પશ્ચિમે
શ્રી ભગવતી સૂત્ર : ૪