________________
નાનામાં નાની રાત્રિ ૧૨ બાર મુહૂર્તની થાય છે.
(जयाणं जंबुहीवे दीवे मंदरस्स पुरथिमे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवई तयाण जंबुद्दीवे दीवे पच्चस्थिमेण वि उक्कोसेण अट्ठारसमुहुत्ते दिवसे भवइ १) હે ભદન્ત! જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશા તરફ લાંબામાં લાંબે ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે જંબૂદ્વીપમાં પશ્ચિમ દિશા તરફ પણ શું લાંબામાં લાંબે ૧૮અઢાર મુહૂર્તને દિવસ થાય છે અને (નવા पच्चस्थिमे ण उक्कोसिए अद्वारसमुहु दिवसे भवइ, तयाण भंते जंबुहीवे હીરે રે દુવા&મુદત્તા =ાવ સાર્ફ અવર !) જ્યારે પશ્ચિમ દિશામાં લાંબામાં લાંબે દિવસ ૧૮ અઢાર મુહૂર્તતે હોય છે, ત્યારે શું જંબુદ્વીપના ઉત્તરાર્ધમાં નાનામાં નાની રાત્રિ ૧રબાર મુહૂર્તની હોય છે? (હંતા, શોચ ! જમવાર) હા, ગૌતમ! જંબુદ્વીપના ઉત્તરાર્ધમાં ટૂંકામાં ટૂંકી ૧૨ બાર મુહૂર્તની રાત્રિ હોય છે,
ત્યાં સુધીનું સમસ્ત કથન સત્ય છે. (વા મેતે ! વીરે પીવે અg रसात्ताणतरे दिवसे भवइ, तया ण उसरे अद्वारसमुहुत्ताणतरे दिवसे भवइ)
ભદન્ત! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં ૧૮ અઢારમુહૂર્તથી ટૂંકે દિવસ થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ દિવસ ૧૮ અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ થાય છે? અને(કયા કાઢું મારા કુત્તાતો વિવરે મા, તથા f iધુરીને સર્વે मंदरस्स पव्वयस्स पुरथिमे ण' पच्चत्थिमे णसाइरेगा दुवालसमुहुत्ता राई भई) જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮ અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ થાય છે, ત્યારે શું જબૂદ્વીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ તરફ બાર મુહૂર્ત કરતાં પણ લાંબી રાત્રિ થાય છે? (દૂતા ! ચા નં બંદીરે તીરે રાવ રાઈ માર) હા, ગૌતમ! એવું બને છે–જ્યારે જમ્બુદ્વીપમાંથી શરૂકરીને બાર મુહૂર્ત કરતાં લાંબી રાત્રિ થાય છે ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. ( નવા નં મને ! સંવરી दीवे मंदरस्स पव्वयस्स पुत्थिमेण अद्वारसमुहुत्ताणतरे दिवसे भवइ, तया गं પરિસ્થમાં માસમહૂળતરે દિવસે મારું) હે ભદન્ત ! જ્યારે જે બૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની પૂર્વાદિશા તરફ અઢાર મુહર્ત કરતાં કે દિવસ
શ્રી ભગવતી સૂત્ર : ૪