________________
થાય છે, ત્યારે શુ મદર પતની પશ્ચિમ દિશામાં પણ અઢાર મુહૂત કરતાં ટૂંકા દિવસ થાય છે ? અને ( ગયાળ વસ્થિને ' અટ્ઠાલમુકુાળ'તરે વિલે भवइ तया ण जंबुद्दीवे दीवे मंदरम्स पव्वयस्स उत्तरदाहिणे साइरेगदुवालसમુદ્દુત્તા મયર્ ?) જ્યારે પશ્ચિમ દિશામાં અઢાર મુહૂત કરતાં ટૂંકા દિવસ થાય છે, ત્યારે શુ' જમૂદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર દક્ષિણ તરફ ખાર મુર્હુત કરતાં લાંબી રાત્રી થાય છે ? (તા, જોચમા ! લાય મવદ ) હા, ગૌતમ એવું મને છે. અહીં ઉપરોક્ત ખાર મુર્હુત કરતાં લાંખી રાત્રી થાય છે, ત્યાં સુધીનું કથન ગ્રહણુ કરવુ. ( વ પળ મેળઓક્ષાચન) એજ રીતે એજ ક્રમથી દિવસનું પ્રમાણુ એછુ. કરવુ જોઇએ અને રાત્રિનું પ્રમાણ વધારવું' જોઇએ જ્યારે (લત્તરસમુદુત્તે વિતે તેલ મુદ્દત્તા રાડ઼ે મવદ્) જ્યારે સત્તર મુહૂત'ના દ્વિવસ થાય ત્યારે તેર (૧૩) મુહૂતની રાત્રિ થાય છે. (સત્તત મુકુળ'રે વિલે પાળા, સેરસમુદુત્તારા, સોસમુદૂત્તે વિલે, ચોલમુકુન્ના રાર્ક, સોલ્ટરમુકુત્તાળતરે વિલે, સારૂના વપસમુદુત્તા ) જ્યારે સત્તર મુહૂર્ત કરતાં પશુ કંઈક ટૂંક દિવસ થાય છે, ત્યારે તેર (તેર) મુત કરતાં કંઇક વધારે સમયની રાત્રિ થાય છે, જ્યારે સાળ મુદ્દત ના દિવસ થાય છે, ત્યારે ચૌદ મુદ્દતની રાત્રિ થાય છે, જયારે સાળ મુદ્દત કરતાં પણ કંઇક એછા સમયના દિવસ હાય છે ત્યારે ચૌદ મુહૂતથી કંઈક વધારે સમયની રાત્રિ થાય છે. ( જળરલમુકુત્તે વિશે જળસમુદુત્તા રાતૢ ) જ્યારે ૧૫ પંદર મુર્હુતના દિવસ થાય છે, ત્યારે પંદર મુહૂર્તની રાત્રિ થાય છે. ( વળરામુદ્વૈતાળ'તો વિશે માના જળસમુ ુત્તા રાડું) જ્યારે પંદર મુહૂતથી કઈક ટૂંકા દિવસ હાય છે, ત્યારે રાત્રિ પંદરમુદ્ભૂત થી કઇંક લાંબી હોય છે, (પોત્તમુદુત્ત ચિત્તે, સોઇલ મુન્નારાŕ)જ્યારે ૧૪ચૌદ મુહૂત ના દિવસ થાય છે, ત્યારે ૧૬સાળ મુર્હુતની રાત્રિ થાય છે. ( ચોલમુદ્દુત્તાળતરે વિસે, સાળા હસમુ ુત્તા ફ્ ) જ્યારે દિવસ ચૌદ મુહૂત કરતાં કંઈક ટૂંકા થાય છે, ત્યારે રાત્રિ સાળ મુફ્ત કરતાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૬