________________
કંઈક લાંબી થાય છે. (તેરમુકુત્તે વિશે સત્તરસમુદુત્તા રા) જયારે ૧૩ તેર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ૧૭સત્તર મુહૂર્તની રાત્રિ થાય છે. (તે સમુત્તર રિક, સારા સત્તર મુદત્ત સાર્દુ) જ્યારે દિવસ ૧૩તેર મુહૂર્ત કરતાં થોડો ટ્રકે હોય છે, ત્યારે રાત્રિ સત્તર મુહૂર્ત કરતાં થોડી લાંબી હોય છે. (જ્ઞા जबहीवे दीवे दाहिणडढे जहण्णए दुवालसमुहत्ते दिवसे भवइ, तयाण उतरड्ढे वि जयाणं उत्तरड्ढे तयाणं जंबुद्दीवे दीवे मंदरस्स पुरथिमपच्चत्थिमेणं उक्कोसियो अद्वारस મુકુત્તા 1 મવડુ) હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણાર્ધમાં ટૂંકામાં ટૂંક બાર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું એમ જ બને છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં એવું બને, ત્યારે શું જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે ? (હૃાા નોમાં! વ વવાદ વાવ રાલ્ફ અવ) હે ગૌતમ! એવું જ બને છે. (૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કદવું જોઈએ, (નવા મતે ! વૂફીને હવે માત્ર ત્રણ પુOિM जहन्नए दुवालसमुहुत्ते दिससे भवद, तया ण पञ्चत्थिमे ण वि, जयाण पञ्चथिमेणं वि तयाणं जबुद्दीवे दीवे मंदरम्स पब्बयस्स उत्तर दाहिणेणं उक्कोसिया अद्वारस. કુar માર) હે ભદન્ત ! જ્યારે જંબુદ્વિપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશા તરફ ટૂંકામાં ટૂંક ૧૨ બાર મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે શું પશ્ચિમ તરફ એવું બને છે, અને જ્યારે પશ્ચિમ તરફ એવું બને છે ત્યારે શું જંબુદ્વીપને મંદર પર્વતની ઉત્તર દક્ષિણ દિશા તરફ લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે? (હંતા જોયા ! =ાવ પામવ) હા, ગૌતમ! એવું જ બને છે–(લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે,) ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું.
ટીકાર્થ–સૂર્ય ચારે દિશાઓમાં ભ્રમણ કરે છે. પણ તેને પ્રકાશ પ્રતિ નિયત દિશાઓમાં જ પડે છે, તેથી રાત્રિ દિવસની વ્યવસ્થાનું ક્ષેત્રભેદ દ્વારા પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર કહે છે-(જ્ઞા જ મતે !) ઈત્યાદિ
ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-હે ભદ્રતા જ્યારે (sjીવે છે) જબીપ નામના દ્વીપમાં (મધ્ય કબૂદ્વીપમાં) (રળિ) દક્ષિણાર્ધમાં ( દક્ષિણ દિભાગમાં પણ “વિવારે સવ'' દિવસ થાય છે? “તયા” ત્યારે “૩ા વિ) શું ઉત્તરાર્ધમાં પણ ( વિરે અવર) દિવસ થાય છે, અને ત્યારે નવી વીવે) મધ્ય જબૂદ્વીપમાં આવેલા (મરસ અંદવીર) મંદિર (સુમેરુ) પર્વતની (પુથિમવારિથમે) પૂર્વ અને પશ્ચિમ દિશામાં (પૂર્વ પશ્ચિમ દિભાગમાં ) શું (ાર્ક મવરૂ) રાત્રિ હોય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે-પહેલા સૂત્રમાં એવું બતાવવામાં આવ્યું છે કે સૂર્ય ચારે દિશાઓમાં ભ્રમણ કરે છે. એથી તો એવું માનવાને કારણે મળે છે કે તેને પ્રકાશ સદા સર્વત્ર ફેલાતેજ રહે છે. આવું હોવા છતાં કઈ જગ્યાએ દિવસ અને કઈ જગ્યાએ રાત્રી થવાનું કારણ શું છે? ખરેખર તે બધી જગ્યાએ દિવસજ હવે જોઈએ. તે તેનું સમાધાન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે–સૂર્ય
શ્રી ભગવતી સૂત્ર : ૪