________________
કાર” યાવત “સરીનષ્ફળHITદતિ” ક્રમશઃ ઈશાનક પર્યન્તના ક્ષેત્રમાં અસ્ત પામે છે. અહીં “કાવ” (યાવત્ પદથી નીચેના પૂર્વોક્ત પાઠનો સમાવેશ કરાવે છે. “ગાવીને ફ્રિજમાન છતા, નવીન ખિમુારા રક્ષિા કલીનીनमागच्छतः, दक्षिण प्रतीचीनमुद्गत्य प्रतीचीनमुदीचीनं आगच्छतः, प्रतीचीन उदीची રમત્ત ઉત્તરદિશાની પાસે જે પ્રદેશ છે તેને (૩ીવીર) અને પૂર્વ દિશાની પાસેના પ્રદેશને (વીન) કહેવામાં આવેલ છે. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ઈશાનકેણ છે, પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિકોણ છે, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે નૈઋત્ય કેણુ છે અને પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે વાયવ્ય કેણુ છે.
( અમુક સમયે સૂર્ય ઉગે છે અને અમુક સમયે સૂર્ય આથમે છે, આ પ્રમાણે સૂર્યના ઉદય અને અસ્ત વિષેનું જે કથન છે, તે કથન સૂર્યને દેખનારા મનુષ્યની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. કારણ કે સમ સ્ત ભૂમંડળ ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાને કેઈ નિયત સમય નથી. જે બરાબર વિચાર કરવામાં આવેતો અને સૂર્યો લોકેની સમક્ષ સદા ઉપસ્થિત (મોજુદી જ રહે છે. પરંતુ જ્યારે કોઈ આવારક ( આચ્છાદિત કરનારૂ) દ્રવ્ય સૂર્યોની આડે આવી જાય છે, ત્યારે અમુક દેશના લકે તેમને દેખી શકતા નથી. તેથી તેઓની દૃષ્ટિએ (સૂર્ય અસ્ત પામી ગયે,) એ વ્યવહાર થાય છે. પણ જ્યારે તે આવ રક દ્રવ્ય ત્યાંથી દૂર થઈ જાય છે ત્યારે તે લેકે તેને દેખી શકે છે, અને કહે છે કે (સૂર્ય ઉદય થઈ ગયે.) આ રીતે ( ઉપર્યુક્ત સૂર્ય અદૃશ્ય થઈને ફરીથી જ્યારે દશકની નજરે પડે છે ત્યારે તેઓ કહે છે કે (સૂર્યનો ઉદય થયો) અને પહેલાં દશ્ય હોય એ સૂર્ય જ્યારે દશકથી અદૃશ્ય બને ત્યારે દર્શકે કહે છે કે (સૂર્ય અસ્ત પામ્યા.) સૂર્યના ઉદય-અસ્તને આ વ્યવહાર તેના દર્શકોની અપેક્ષાએ જ કરાયો છે એમ સમજવું. અને તેથી જ તેને અનિયત સમજ,
કહ્યું પણ છે–સમય સમય પર જેમ જેમ સૂર્ય આકાશમાં આગળને આગળ ગમન કરે છે, તેમ તેમ તે તરફ પણ રાત્રિ થતી જાય છે, એ વાત સત્ય છે આરીતે જે સૂર્યની ગતિ ઉપર જ તેના ઉદય અને અસ્ત થવાને વ્યવહાર નિર્ભર હોય, તે મનુષ્યની દૃષ્ટિએ તેમને ઉદય અને અસ્ત થવાની વાતે અનિયમિત જ છે. | (સૂર્ય ચારે દિશામાં ગમન કરે છે–આકાશમાં સૂર્ય સમસ્ત દિશાઓમાં ફરે છે,) આ વાત મૂળસૂત્ર દ્વારા પ્રકટ કરી છે.
આ કથન દ્વારા લોકોની નીચેની માન્યતાઓનું ખંડન કરવામાં આવ્યું છે( સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં ગમન કરીને પૂર્વ સમુદ્રમાં ઉદય પામે છે.) આ માન્યતાનું એ સૂત્રદ્વાર ખંડન કરાયું છે, કારણ કે સૂર્યની ગતિ ચાર દિશામાં થાય છે એવું પૂર્વોક્ત સૂત્રદ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૪