SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સયતાસયત આદિકામાં કમબન્ધ થવા વિષેના પ્રશ્નોત્તરશ. ત્યારબાદ સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યગૂમિથ્યાદષ્ટિ, સત્તી, અસંગી, ના અસ'ની ભસિદ્ધિક, અભવસિદ્ધિક, ને ભવસિદ્ધિક, ના અભવસિદ્ધિક, ચક્ષુની, અચક્ષુ શની, અવધિદશની, કેવલદેશની, પર્યાપ્ત, અપર્યાસ, ના પર્યાપ્ત, ના અપર્યાપ્ત, ભાષક, અભાષક, પત્તિ, અપત્તિ, ના પરિત્ત, ના અપરિત, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મન:પર્યં યજ્ઞાની, કેવલજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અવધિજ્ઞાની, મનેાચેાગી, કાયયેાગી, અયાગી, સાકરાપયેગી, નિરાકારાપયેાગી, આહારક, અનાડારક, સૂક્ષ્મ, બાદર, ને સૂક્ષ્મ, ને બાદર, ચરમ અને અચરમ, એ બધાના ક્રમ બન્યના વિચાર. અન્તે શ્રી, પુરુષ અને નપુંસક અને વેદવાળાના અપમહત્વનું કથન. 66 बहुकम्म ” ઈત્યાદિ— સંગ્રહગાથા—(૧) બહુકમ, (૨) વસ્ત્રપુદ્ગલ પ્રયાગથી કે સ્વભાવથી, (૩) સાદિક, (૪) કમસ્થિતિ, (૫) શ્રી, (૬) સંયત, (૭) સમ્યગ્દૃષ્ટિ, (૮) સંગી, ભવ્ય, દર્શન, પર્યાપ્ત, ભાષક, પત્તિ, જ્ઞાન, ચેાગ, ઉપયાગ, આહારક, સૂક્ષ્મ, ચરમ, ખંધ, (૯) અલ્પમહત્વ. ટીકા—મીજા ઉદ્દેશકમાં આહારની અપેક્ષાએ પુદ્ગલેાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. હવે એજ પુદ્ગલાનું અધાદિકની અપેક્ષાએ નિરૂપણ કરવાને માટે સૂત્રકારે આ ઉદ્દેશકની શરૂઆતમાં એ સગ્રહગાથાઓ આપી છે. તે ગાથાઓ આ ઉદ્દેશકમાં આવતા વિષયને પ્રકટ કરે છે. પહેલી ગાથા ઈત્યાદિ. ખીજી ગાથા “ મવિશ્” ઈત્યાદિ છે. “ બહુકમ આ પદથી પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યું છે કે જે જીવનાં કમ ઘણાં જ છે એવો અહુકમજીવ શું સર્વ પ્રકારે કમના ખધ કરે છે ? ઈત્યાદિ. 46 बहुकम्म ?? 66 વત્ય-પોળ-ગોળા પીપલા ચ ” આ પદ દ્વારા પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યુ છે કે જેવી રીતે વસ્ત્રમાં પુદ્ગલ પ્રયાગદ્વારા અને સ્વાભાવિક રીતે બંધાય છે, એજ પ્રમાણે શુ જીવોનાં કર્મ પુદ્ગલ પણ પ્રયાગ અને સ્વભાવથી ખધાય છે ? ઇત્યાદિ. "7 "C ' જ્ઞાત્રિઃ ” આ પદ દ્વારા પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યું છે કે જેમ વસ્ત્રમાં સાદિ ( આદિ યુક્ત ) પુદ્ગલેના ચય થાય છે, તેમ શું જીવોમાં પણ સાતિ ક`પુદ્ગલાના ચય થાય છે. "" 66 39 દિક્ ” આ પદ દ્વારા કમની સ્થિતિનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. ,, इत्थी મા પદ્મ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યુ કે શું સ્ત્રી અથવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૮
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy