SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ આદિ જીવો કર્મને બંધ કરે છે? ઈત્યાદિ. “સંજ્ઞા” આ પદથી સંયત આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. “સદ્ધિી ” આ પદ એ પ્રકટ કરે છે કે સમ્યગદષ્ટિ આદિ કોણ છે? “સી” સંજ્ઞી, “મણિપ” ભવ્ય, “aદર્શની, “વફા” પર્યાપક, “મા ભાષક, “ર” “ના” જ્ઞાની, “કોને” ગી, “કાગોનાSS ” ઉપગી, આહારક, “ સફૂમ, રિમ” સૂમ, ચરમ આ બધાં પદે એ બતાવે છે કે તે બધાને અનુલક્ષીને “વધેય” બંધવિષયક નિરૂપણ આ ઉદ્દેશકમાં કરાયું છે. “ વ” આ પદ એ પ્રકટ કરે છે કે આ ઉદ્દેશકમાં સ્ત્રી આદિ કર્મબંધક જીવોમાં કેણુ વધારે છે અને કેણ અલપ પ્રમાણમાં છે. આ રીતે તેમના અલ્પબદુત્વનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરાયું છે. મહાકર્મ ઔર અલ્પકર્મ કે સ્વરૂપ કા નિરૂપણ મહાકર્મ અને અપકર્મ વક્તવ્યતા– “જૂi અંતે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ–સે પૂi મંતે ! મહામ, માિિરયર, માસવરણ, માवेयणस्स, सव्वओ पोग्गला वझंति, सवओ पोग्यला चिजति, सवओ पोगाला કવિનંતિ) હે ભદન્ત ! શું એ વાત નિશ્ચિત છે કે જે જીર મહાકમ વાળ હોય, મહાકિયાવાળા પણ હોય છે, મહાઆઆવવાળો હોય છે અને મહાકર્મવાળા હોય છે, તે બધી દિશાઓમાંથી કર્મપુલોને બંધ કરતે રહે છે? શું તે બધી દિશાઓમાં કર્મ પુદ્ગલેને ચય કરતે હેય છે? શું તેને બધી દિશાઓમાંથી કર્મ પુલોને ઉપચય થતો હોય છે ? (સયા માં पोग्गला बझति, सयासमियं पोग्गला चिजंति, सया समियं पोग्गला उवचिजंति, सया ममियं च णं तस्स आया दुरुवत्ताए दुवण्णत्ताए दुगंधत्ताए, दुरस्सत्ताए, दुफा. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૯
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy