________________
सत्ताए अणिट्टत्ताए अकंत, अप्पिय-असुभ, अमणुन्न अमणामचाए अणिव्वच्छियलाए, अभिज्झियत्ताए अहत्तए, जो उद्घढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जोर
મદ્ ) શુ એવે જીવ નિત્ય નિરતર પુદ્ગલેાના ખધ કરતા રહે છે? શું તે નિર'તર પુàાના ચય કર્યો કરે છે ? શું નિરંતર તેનાં પુદ્ગલેાના ઉપચય થતા રહે છે ? તેના આત્મા-શરીરરૂપ બાહ્ય આત્મા-શું નિરંતર કુરૂપે ખરાખ વણુરૂપે, દુધરૂપે, ખરાખ રસરૂપે, ખરાખ સ્પર્શરૂપે, અનિરૂપે, અકાન્તરૂપે, અપ્રિયરૂપે, અમનામરૂપે, ( અમને જ્ઞરૂપે ), અનીપ્સિતરૂપે, અભિપ્સિતરૂપે, જઘન્યરૂપે, અનુરૂપે, દુઃખરૂપે અને અસુખરૂપે વારવાર પરિણમન પામ્યા કરે છે?
( કુંતા ગોચમા ! મામલ્લુ તં ચૈત્ર) હા, ગૌતમ ! મહાકમ વાળા જીવની એવી જ દશા થાય છે.
( ૩ મેળદળ ) હે ભદત ! એવું આપ શા કારણે કહેા છે ? ( સૈ નવા नामe arrea अहयस्स वो धोस् वा तंतुग्गयरस वा आणुपुत्री परिभुज्ज - माणस्स सव्वओ पोग्गला बज्झति, सव्वओ पोग्गला चिज्जंति, जाव परिणमंति, તે મેળમૂળ ) હે ગૌતમ ! જેમકે કોઇ એક નવીન ( વાપર્યાં વિનાનું ) વજ્ર હાય, અથવા એવુ વસ્ત્ર હાય કે જેને પહેરીને સાફ્ કરવામાં આવ્યું. હાય, અથવા એવુ' વસ્ત્ર હાય કે જેને સાળ આદિ ઉપર તાણાવાણાથી વણીને તૈયાર કરવામાં આવ્યુ હાય. એવાં તે વસ્રને જેમ જેમ પહેરવાના ઉપયાગમાં લેવામાં આવે તેમ તેમ તે વધારેને વધારે મલિન થતું જાય છે એટલે કે બધી દિશામાંથી પુદ્ગલેા આવી આવીને તેની ઉપર ચાટતાં રહે છે, તેના ઉપર જમા થતાં રહે છે, ( યાવત ) તે પુદ્ગલા તેમાં પર્યાયાન્તરા ( એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં પરિણમન પામતાં રહે છે, તે કારણે કાળાન્તરે તે વસ્ત્ર મસેાતાના જેવુ મલિન થઇ જાય છે. હે ગૌતમ ! તે કારણે મહાકમ આદિથી યુક્ત જીવના વિષયમાં મેં ઉપર પ્રમાણે કહ્યું છે.
( મૈં મૂળ મળે ! અવક્ષ્મણ, ભવ્વજિચિત્ત, ગ્વાડડલવાસ, વેચrea सव्वओ पोग्गला विद्धसंति, सव्वओ पोग्गला परिविद्धंसति, सया समियं
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૯૦