________________
पोग्गला भिज्जंति, सया समियं पोग्गला छिज्जंति, विद्धस्सति, परिविद्ध सति)
હે ભદન્ત? શું એ નિશ્ચિત છે કે જે જીવ અલ્પકર્મવાળ, અપકિયા. વાળો, અલ્પઆસવવાળો અને અલ્પવેદનાવાળે હેય તેનાં પુતલે બધી તરફથી અલગ થઈ જાય છે? બધી તરફથી છિન્ન થઈ જાય છે? બધી તરફથી નષ્ટ થઈ જાય છે ? બધી તરફથી સર્વરૂપે નષ્ટ થઈ જાય છે? શું તેના તે પુદ્ગલો સદા નિરંતર તેનાથી અલગ થતાં રહે છે? શું તે પુદ્ગલે સદા નિરન્તર છેદાતા રહે છે? શું તેનાં તે પુલ સદા નિરન્તર નષ્ટ થતા રહે છે? શું તેનાં તે પદ્રલે સદા નિરન્તર સર્વરૂપે નષ્ટ થતાં રહે છે? (તથા સમિચં તરણ કાચા કાવત્તાg gaહ્યું નેચવું) અને તેને આત્મા બાહાશરીરરૂપ આત્મા શ નિરન્તર એટલે કે જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ રહે ત્યાં સુધી સુરૂપ, સુવર્ણ (અહીં પ્રશસ્ત વર્ણ આદિ સમજવા) આદિ રૂપે, (જાવ સુદાર નો દુપણ અકોર ઘરળમંતિ?) અને કાન્તથી લઈને સુખ પર્યન્તના રૂપે અને અખરૂપે વારંવાર પરિણમિત થયા કરે છે ? (દંતા ચમલાવ રૂપિળમ'ત્તિ) હા, ગૌતમ ! તેને આત્મા તે રૂપે વારંવાર પરિણમન પામ્યા કરે છે.
(સે ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? ( ના नामए वत्थस्स जल्लियरस वा, पकियरस वा, मइल्लियस्स वा, र इल्लियस्स वा, आणुपुव्वीए परिकम्मिज्जमाणस्स सुदेणं वारिणा धोव्वेमाणस्स सव्वओ पोग्गला भिज्जंति જાણ પરિણમંતિ, રેળ)
હે ગૌતમ! કઈ એક વસ્ત્ર શરીરના પરસેવાથી યુક્ત હોય, જેના ઉપર ભીની માટી લાગી હોય (કાદવથી જે ખરડાયેલું હોય) જેના ઉપર ધૂળની રજ જમા થયેલી હોય, એવાં વસ્ત્રને ધીમે ધીમે સાફ કરવાથી, અને શુદ્ધ પાણીમાં ધોવાથી તે સાફ થઈ જાય છે–એટલે કે તેને વળગેલાં મલિન મુદ્રલે તેમાંથી તદ્દન અલગ થઈ જાય છે, અને તે વસ્ત્ર શુદ્ધરૂપે પરિણમન પામે છે હે ગૌતમ ! તે કારણે મેં અપકમ આદિથી યુકત જીના વિષયમાં પૂર્વોક્ત કથન કર્યું છે.
ટીકાઈ–મહાકમાં, અ૫કમ આદિથી યુક્ત જીવોના દુઃખ, સુખ આદિ બંધના ભેદોનું સૂત્રકાર આ સૂત્રદ્વારા નિરૂપણ કરે છે–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “જે ઘન અને ! ” હે ભદન્ત ! શું એ વાત નિશ્ચિત છે કે “મહાવરણ” જે જીવનાં કર્મની સ્થિતિ વગેરે બહુ જ વધારે હોય છે એવા મહાકર્મવાળા જીવના–એટલે કે અધિક સ્થિતિવાળા, અધિક અનુભાગવાળા અને અધિક પ્રદેશવાળા કર્મથી યુક્ત જીવ કે જેની
માિિરચરણ જણાવરણ” કાયિકી આદિ ક્રિયાઓ ઘણુ જ વધારે પ્રમાણમાં અને તે કારણે જે કર્મબંધના કારણરૂપ મહામિથ્યાત્વ, મહાઆરંભ, મહાપરિગ્રહ આદિમાં ફસાયેલું હોય છે, “મા ” અને જે મહાદાહ જવર આદિથી જનિત વ્યથાથી (પીડાથી) ભયંકર વેદનાને અનુભવ કરતે હોય છે, એવો જીવ “અશ્વો નજારા અન્નતિ” શું સમસ્ત દિશાઓમાંથી અથવા સમસ્ત આત્મપ્રદેશથી પુલ એટલે કે કમ પરમાણુઓના સંકલન રૂપ બંધ કરે છે ખરે ? “ અવળો ઘોર રિકરિ શ એવો જીવ સમસ્ત દિશાઓમાંથી અથવા સમસ્ત આત્મપ્રદેશથી કર્મ વગણરૂપ પુલને ચય કરે શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૯૧