SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ છે? “સાલો પોઢા કવન્નતિ” શું એ જીવ સમસ્ત દિશાઓમાંથી કર્મવર્ગનું રૂપ પુલને ઉપચય કરે છે? (અન્નતિ, વિનંતિ, સાવિનંતિ) આ ત્રણે ક્રિયાઓને એ પણ અર્થ થાય છે કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ આ ચાર પ્રકારના બંધની અપેક્ષાએ “વજ્ઞરિ ” એવો પ્રશ્ન કરાવે છે. કર્મબન્ધન થયા પછી કર્મોમાં દસ પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાંની એક નિધત્ત અવસ્થા છે, અને તે નિધત્ત અવસ્થાને અનુલક્ષીને “જિન્નતિ” એવો પ્રશ્ન પૂછે છે, અને નિકાચન અવસ્થાને અનુલક્ષીને “ઢવચિન્નત્તિ” એવો પ્રશ્ન પૂછે છે. “સાતમીચં વોrટા વતિ” આ પ્રશ્ન પૂછવા પાછ ળને હેત એવો છે કે “ જીવો સમજવા રન્નતિ” શું જીવ પ્રત્યેક સમયે કર્મનો બંધ કરે છે? સૂત્રમાં જે “સનિયં” પદ આપવામાં આવ્યું છે તે એ વાતને દૂર કરવાને માટે આપવામાં આવ્યું છે કે નિરન્તરતાને અભાવ હોવા છતાં લેકે “સદા” પદને ઉપયોગ કરતા હોય છે. અહીં તે સૂત્રકાર એમ બતાવવા માગે છે કે જીવ સદા (હંમેશા) નિરન્તર ( વ્યવધાન પડયા વિના) કર્મોને બંધ કરે છે. પ્રશ્નકાર એ જાણવા માગે છે કે મહાકર્મ આદિથી યુક્ત જીવ શું સદા નિરંતર કર્મોન બંધ કર રહે છે? જ્યાં સુધી તે સંસારદશામાં એજ સ્થિતિવાળા રહે ત્યાં સુધી તે એક પણ એ સમય વ્યતીત કરતું નથી કે જયારે તેના દ્વારા કર્મબંધ બંધાતે ન હેય. કર્મબંધ થઈ ગયા પછી (સયા નિયં પોઢ જિન્નતિ ) તે જીવના બંધદશાને પામેલાં કર્મવર્ગણારૂપ મુદ્રલે શું નિરંતર ચય અને (ચ રમી વોઢા વવિનંતિ ) ઉપચયરૂપ અવસ્થામાં આવતાં રહે છે ? (ાચા માં જળ તરણ કાયા) જે મહાકર્મ આદિ વિશેષણોવાળા જીવનાં કર્મપુલ નિરન્તર બંધદશાને પ્રાપ્ત કરતાં રહેતાં હોય છે, તે જીવને આત્મા બાહ્ય શરીર રૂપ આત્મા-(ત્રવત્તા, વળતા) કુરૂપતાથી અને દુર્વણતાથી (ખરાબ વર્ણથી) શું યુક્ત થતો રહે છે ? આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે એવાં કર્મબંધનાદિપ ભારથી અધિક વજનદાર બનેલા જીવનું શરીર શું ખરાબ રૂપવાળું, (સુધા ) દુર્ગંધવાળું, (દુરસાણ) ખરાબ રસવાળું (કુarat). ખરાબ સ્પર્શવાળું (કર્કશ, કઠેર આદિ સ્પર્શવાળું) થાય છે ખરું? (જિ. ) શું એવા જીવને કોઈ પણ ચાહતું નથી ? (અન્ત, ગgિય, અસમ, સમજુત્ર, શામળામાપ રિઝવત્તા) શું તે સુંદર હોતે નથી? શું કઈપણ તેના પર પ્રેમ રાખતું નથી ? શું કેઈના મનને તે ગમતું નથી ? શું કઈ પણ વ્યક્તિ એવા જીવને મનથી પણ કદી યાદ કરતી નથી? (મિયિત્તા અદત્તાદ, નો કઢા, સુરાત્તાપ નો સુન્ના મુન્નો મુકો રળમા) એવી સ્થિતિને પ્રાપ્ત કરવાને શું કેઈને પણ લોભ થતું નથી ? શું તે સર્વ પ્રકારે અધમ દશામાં જ રહે છે? શું કદી પણ તેની ઉન્નતિ થતી નથી ? શું સદા તેને દુખે જ સહન કરવા પડે છે? શું તેને કદી પણ સુખને ભાસમાત્ર પણ થતું નથી? આ પ્રકારે જ શું તે સદા પરિણમિત થતું રહે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ર૯ર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy