SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ આદિથી લઈને ત્રીન્દ્રિય પર્વતના જીવનનાં રહેઠાણમાં અંધકાર જ હોય છે, પ્રકાશ હોતું નથી. ચતુરિન્દ્રિજીને પ્રકાશ પણ મળે છે અને અંધકાર પણ મળે છે. એ જ પ્રમાણે મનુષ્ય પર્યંતના વિષયમાં સમજવું. અસુર કુમારની જેમ જ સમસ્ત ભવનપતિ દેવો, વાનવ્યન્તર દેવ, વૈમાનિક દેવે વગેરેને પ્રકાશને સદૂભાવ હોય છે, અંધકારને અભાવ હોય છે. પ્રશ્ન-નરક નિવાસી નારકને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે કે નહિ ? ઉત્તર–તેમને સમયનું જ્ઞાન હેતું નથી. તેનું કારણ શું છે? કાળનું જ્ઞાન આ મર્યલકમાં જ હોય છે એવું પ્રતિપાદન. પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના જીવોના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. મનુબેને સમય આદિ કાળનું જ્ઞાન હોય છે એવું કથન. દેવને સમય આદિ કાળનું જ્ઞાન હોતું નથી, એવું કથન. પાર્થાપત્ય સ્થવિરો અને મહાવીર પ્રભુને સંવાદ-અસંખ્ય લેકમાં અનંત રાત્રિ-દિવસના વિષયમાં પાર્શ્વનાથના વચનની પ્રમાણુતાનું પ્રતિપાદન. પાર્થાપત્ય સ્થવિરેને મહાવીર પ્રભુની સર્વજ્ઞતા જાણવા મળે છે. યામચતુષ્યને બદલે પાંચયામને સ્વીકાર-સિદ્ધત્વની પ્રાપ્તિ-દેવલ કેની ગણતરી સંગ્રહ-ગાથા-વિહાર, રાજગૃહનગર કે સ્વરૂપ કા નિરૂપણ રાજગૃહનગરના સ્વરૂપનું નિરૂપણું– તે જ સમg' ઈત્યાદિ સૂત્રાર્થ– તે વાન તેજ સમgi') તે કાળે અને તે સમયે (ાય. ત્તિ ના') રાજગૃહ નામનું નગર હતું. (નાર પર્વ વચાતી) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર આદિ કરીને, રાજગૃહ નગર વિષે આ પ્રમાણે પૂછયું-(હિં હું મરે! નજર રાશિહું રિ વઘુવંર્, %િ પુત્રી નચર રાશિક રિ જવુવર, શાક નાં રચહિં રિ પર?) હે ભદન્ત! આ જે રાજગૃહ નગર છે તે શી વસ્તુ છે? એટલે કે રાજગૃહ નગર એવું નામ કોનું છે ? શું પૃથ્વીનું નામ રાજગૃહ નગર છે ? અથવા અપૂકાયા (જળ) નું નામ રાજગૃહ નગર છે? (વાવ વર્ષ ના યજુવર નિં. दिय तिरिक्खजोणियाण वत्तव्यया तहा भाणियव्या-जाव सचित्ताचित्त-मीसियाई સુન્ના રચાં સાચા તિ પવુ ?) વનસ્પતિકાય પર્યન્તના કાને શું રાજગૃહ નગર કહે છે? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy