________________
એજનેાવેશકમાં ’પ’ચેન્દ્રિય તિય ચાના પરિગ્રહનું જેવુ. વર્ણન કર્યું. છે, એવું જ વર્ણન અહીં પણ કરવું જોઈએ. ( યાવત ) સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રબ્યાનું નામ શુ' રાજગૃહ નગર છે ? ( નોયમા ! પુન્રી વિનયર' रायमिह ति पच्चर, जाव सचित्ताचित्तमीसियाई दव्वाई नयर रायगिह ति નવુન્નર) હે ગૌતમ ! પૃથ્વિને પણ રાજગૃહ નગર કહી શકાય છે, સચિત્ત દ્રવ્ય, અચિત્ત દ્રવ્ય, અને મિશ્ર દ્રવ્ય પર્યન્તના ઉપયુક્ત સમસ્ત દ્રબ્યાને પણ રાજગૃહ નગર કહી શકાય છે. (સે તેનgi) ૩ ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે ? નોચમા ! પુત્રી નીવડ્ ચ અનીવાર્થ, णय रायगिह ति पच्चइ जाव चित्ताचित्तमीसियाई दव्वाई जीवाइ य अजीवाइ य नयर રાયનિહ.' તિવ્રુષ્ણ ) હે ગૌતમ! પૃથ્વી છવરૂપ પણ છે, અથવરૂપ પણુ છે, તથા સચિત્ત, અને મિશ્રરૂપ જે દ્રવ્યા છે તેએ પણ જીવ અજીવરૂપ છે. તે કારણે તેમને રાજગૃહ નગર રૂપે કહી શકાય છે, કારણ કે રાજગૃહ નગર પેાતે જ જીવ અજીવરૂપ છે. (તે સેળઢેળ ૪ ચૈત્ર) ૩ ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે.
ટીકા”—આ પહેલાંના પ્રકરણમાં એવું કહેવામાં આવ્યું છે કે સમસ્ત વસ્તુ ઉપચય અપચયરૂપ છે. તેના અનુસંધાનમાં અહીં રાજગૃહ નગર આદિના સ્વરૂપનું નિરૂપણ કરવાને માટે સૂત્રકારે આ નવમે ઉદ્દેશક શરૂ કર્યો છે— ( સેળ થાયેળ તેળ' સમળ' ) તે કાળે અને તે સમયે (રાશિદ્દ' નામ નચર્ હોસ્થા) રાજગૃહ નામે નગર હતું. (જ્ઞાવ વંચાસી ) તે નગરમાં વિરા જમાન શ્રમણુ ભગવાન મહાવીરને તેમના શિષ્ય ગૌતમ સ્વામીએ વદા નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછયા—
kr
(કિંતુ મતે ! નચર રાશિદ્દ' ત્તિ વતુચર્ ? ) હે ભદન્ત ! ‘રાજગૃહ” એવા શબ્દ દ્વારા આપ કોને રાજગૃહે નગર કહેા છે ? એટલે કે રાજગૃહ નગર એવું જે નામ છે, તે કયા પદાનું નામ છે? (fř` પુત્રી નર રાનિ ત્તિ મુખ્વક્ ?) શું અહીં જે પૃથ્વી છે તેનું નામ રાજગૃહ નગર છે ? અથવા ( ભાર નચર' રાતદ્' ત્તિ વધુચર્ ?)
શું અહીં જે જળ છે
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૪