________________
તેનું નામ રાજગૃહ નગર છે? “જાવ વરણરૂ” શું અહીં જે વનસ્પતિ છે તેનું નામ રાજગૃહ નગર છે? અહીં “જાવ” (પર્યત) પદથી “સેક: વાયુ વા ઘોરતે” આ સૂત્રપાઠ ગ્રહણ કરશે. એટલે કે અહીં જે તેજ છે, અથવા જે વાયુ છે તેનું નામ શું રાજગૃહ નગર છે? “જ્ઞ જિંલિય-તિથિ-વોળિયાનું વક્તવયા તથા માચિવા ” એજદ્દેશકમાં (પાંચમાં શતકના સાતમાં ઉદ્દેશકમાં) જે રીતે પંચેન્દ્રિય તિચેના પરિગ્રહની વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ સમસ્ત કથનને ગ્રહણ કરવું જોઈએ. ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે “દં, કૂ, હેડા, gિge, Tમા રિવાહિયા” પંચેન્દ્રિય તિય ટંક (પર્વત), ફટ (શિખર), શૈલ (મુંડ પર્વત), શિખરી ( શિખરયુક્ત પર્વત), પ્રારભાર (શેડ થોડા મૂકેલા પર્વતે ) આદિ ગ્રહણ કરાયાં છે. અહીં રાજગૃહ નગરને વિષે આ પ્રકારના પ્રશ્નો ગ્રહણ કરવા જોઈએ. રાજગૃહ નગર શું ટૂંક (પર્વત) રૂપ છે ? અથવા શું કૂટ (પર્વતના શિખર ) રૂપ છે? અથવા શું શૈલ ( શિખરવાળા પર્વત) રૂપ છે? અથવા શિખરી રૂપ છે? અથવા પ્રાભાાદિ રૂપ છે? (વાવ વિજ્ઞાન્નિત્તમોતીયા ગાઉં નવા રાહુ તિ ઉgૉ ? અથવા શું રાજગૃહ નગર સચિત્ત દ્રવ્ય (સજીવ પદાર્થ), અચિત્ત દ્રવ્ય (અજીવ પદાર્થ), મિશ્રિત દ્રવ્ય (સજીવાજીવ પદાર્થ) ઈત્યાદિ પદાર્થરૂપ છે? અહીં “જ્ઞાન” (પર્યન્ત) પદથી “જળ, સ્થળ, બિલ, ગુહા, લયન, ઉઝર, નિઝર, ચિખલ, પત્રલ, વીણ, અગડ, તળાવ, હદ, નદી, વાપી, પુષ્કરિણી દીક્વિક, આસન, શયન, સ્તંભ, ભાંડ.” અહીં સુધી સૂત્રપાઠ ગ્રહણ કરાયે છે. આ બધાં પદોના અર્થ પાંચમાં શતકના સાતમાં ઉદ્દેશકના ટીકાર્યમાં આપવામાં આવ્યા છે.
આ રાજગૃહ નગર કયા પદાર્થ રૂપ છે,” આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા!” હે ગૌતમ ! (પુવી રિ નજર રાજિક ત્તિ ગુa૬) અહીંની જે પૃથ્વી છે તેને “રાજગૃહ નગર” આ નામે ઓળખી શકાય છે, કારણ કે પૃથ્વી આદિના સમૂહ વિના રાજગૃહ નગર જ સંભવી શકતું નથી. તેથી પૃથ્વી આદિને જે સમુદાય છે તેને રાજગૃહ નગર રૂપે ઓળખવામાં કઈ પણ બાધ આવતો નથી. (નાર વિરાજિત્તનસિપાછું ઉદગારું તાર ચ િનિ જવુજ) એજ કારણે એવું પણ કહી શકાય છે કે અહીં જેટલાં સચિત્ત દ્રવ્ય છે, અચિત્ત દ્રવ્ય છે, અને મિશ્ર દ્રવ્ય છે, તે બધાં રાજગૃહ નગર રૂપ છે અથવા રાજગૃહ નગર એ સમસ્ત દ્રવ્યો રૂપ છે. અહીં “જાવ” (વાવ) પદથી ઉપર્યુક્ત સમસ્ત પાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. હવે ગૌતમ સ્વામી આ પ્રકારને વ્યવહાર કરવાનું કારણ જાણ વાને માટે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“હે છે ?” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? એટલે કે રાજગૃહ નગરને પૃથ્વી, જળ, તેજ આદિ રૂપે આપ શા કારણે ઓળખાવે છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો !” હે ગૌતમ! “gઢવી ના જ
અણીવાર રથ ન નિ પરૂબર” રાજગૃહ નગર છવાઇવ સ્વભાવશ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૫