________________
વાઈ છે. એ વાત પ્રસિદ્ધ છે. આ રાજગૃહ નગર મગધ દેશમાં આવેલ એક પ્રદેશ છે. તે પ્રદેશ જીવાજીવ સ્વભાવરૂપ છે. તેથી જીવાજીવ સ્વભાવ ૩૫ પૃથ્વી રાજગૃહ નગર છે, એવું કહેવામાં કોઈ પણ પ્રકારનો બાધ (વાંધો) સંભવી શકતે નથી. તથા (વાવ વિસ્તાવિત્તની વિચારું વારું, જીવ ચ જીરા ૨ નચ રાશિ તિ વસુદા) સચિત્ત દ્રવ્ય, અચિત્ત દ્રવ્ય અને મિશ્ર દ્રવ્ય પણ જીવાજીવ સ્વભાવ રૂપ છે. તે સઘળાં દ્રવ્ય પણ રાજગૃહ નગરમાં રહેલાં છે, તે કારણે તે દ્રવ્યને રાજગૃહ નગર રૂપ કહેવામાં કોઈ બાધા નડતી નથી. એ વાત તે પહેલાં પ્રકટ કરવામાં આવી ગયેલી છે કે રાજગૃહ નગર મગધ દેશની અંદર આવેલા એક પ્રદેશ રૂપ છે, અને તે મદેશ જીવ અજીવ સ્વભાવ રૂપ છે. “ તે જ રે” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ રાજગૃહ નગર પૃથ્વી આદિ રૂપ જ છે,” આ રીતે કહી શકાય છે. અહીં પણ “ના” પદથી “ ટંકથી ભાંડ પર્યન્તને” પાઠ ગ્રહણ કરાવે છે. • સૂત્ર ૧ !
પ્રકાશ ઔર અલ્પકાર કે સ્વરૂપ કા નિરૂપણ
પ્રકાશ અને અંધકારની વક્તવ્યતા– જૂને મરે! ” ઈત્યાદિ– સૂત્રાર્થ-(સે પૂof મંરિચા કરજો, જીરું ધારે?) હે ભદન્ત ! શુ દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે? (દંતા જોયા! કાલ અંધારે) હા, ગૌતમ ! દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે. (૨ or ) હે ભદન્ત ! એવું શા કારણે થાય છે? ( શોચમાં રિયા ગુમ पोग्गला, सुभे पोग्गलपरिणामे, राई असुभा पोग्गला, असुभे पोग्गलपरिणामे) હે ગૌતમ ! દિવસે શુભ મુહૂલ હોય છે અને શુભ પુલ પરિણામ હોય છે, રાત્રે અશુભ પુલ હોય છે અને અશુભ પુલ પરિણામ હોય છે. (જે તેજ) તે કારણે એવું બને છે (ફુવા મં! famોણ પાર ?) હે ભદન્ત! નારક છનાં રહેડામાં શું પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે? (નોના!) હે ગૌતમ ! (નૈયા હશોર અંધારે) નારક છાનાં રહેઠાણમાં મકાશ હોતે નથી, ત્યાં અંધકાર જ હોય છે. (તે કેળને?) હે ભદન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૬