________________
ત્યાં એવું કેમ હોય છે ? (નોરમા !) હે ગૌતમ ! (નેરુચાi સુમાં પોસ્ટ અણુમે વારિણામે) નારકના નિવાસ સ્થાનેમાં અશુભ પુલો હોય છે અને અશુભ પુલ પરિણામ જ હોય છે. (જે તેનટૂi') તે કારણે ત્યાં અંધકાર જ હોય છે. (સુકુમારા મતે વિજ્ઞાણ અંધારે ? ) હે ભદન્ત! અસુરકુમારેનાં નિવાસ સ્થાનમાં શું પ્રકાશ હોય છે, કે અંધકાર હોય છે? (ચમા !) હે ગૌતમ! (કયુરકુમાણof sઝોર ળો બંધારે) અસુરકુમારેનાં નિવાસ સ્થાનમાં પ્રકાશ જ હોય છે, ત્યાં અંધકાર હોતો નથી. (રે જેન?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? (નોરમા !) હે ગૌતમ! (સુકુમાર સુમા પોrી, સુમે પોસ્ટરિનામે) અસુરકુમારનાં નિવાસ સ્થાનોમાં શુભ પુલ હોય છે અને તે પુલોનું પરિણામ શુભ હોય છે. (જે તેni') હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે. (વાવ પૂર્વ
કાર ચળયા) હે ગૌતમ ! સ્વનિતકુમાર દે પર્યન્તના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું (પુરિવાજા નાગ તેણિયા નેતા) પૃથ્વીકાયિક એકેન્દ્રિથી લઈને ત્રીન્દ્રિય પર્યન્તના જીવોના વિષયમાં પણ નારક જીવ પ્રમાણે જ સમજવું. (૨૩ાિ મંતે ! દિં ૩૬ના અંધારે) હે ભદન્ત ! ચતુરિન્દ્રિય જીને શું પ્રકાશ મળે છે કે અંધકાર મળે છે ? ( !) હે ગૌતમ! (૩નો રિ બંધયારે વિ) ત્યાં પ્રકાશ પણ હોય છે અને અંધકાર પણ હોય છે. (જે દેખ ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે ? (લોયમા !) હે ગૌતમ! રિવિચાi સુમાયુમાં જ પોrar, હુમાયુમેય પોસ્ટપરિણામે) ચતુરિન્દ્રિય જીવોનાં પુલે શુભ અને અશુભ હોય છે, તે પુલનું શુભ અને અશુભ પુલ પરિણામ હોય છે. ( તેનાં ) તે કારણે મેં એવું કહ્યું છે. (પ) નાવ મજુણા, વાળનંતા-નોરત, માળિયા ના અમુકુમાર) મનુષ્યોને પણ ચતુરિદ્ર જે પ્રમાણે જ પ્રકાશ અને અંધકાર બને મળે છે. વનવ્યન્તર, જતિષિક અને વૈમાનિકના નિવાસસ્થાનેમાં પણ અસુરકુમારની જેમ પ્રકાશ સમજ.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૭