________________
ટીકાર્થ–પુલેને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર પુલનું વિશેષ નિરૂપણ કરવાને માટે નીચેના પ્રશ્નોત્તર આપે છે–
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હૈ gui ! હિલા કોઇ પારું અંધારે?) હે ભદન્ત ! એ વાત તે નિશ્ચિત જ છે ને કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–( હંસા જોવા ! જાવ અંધકાર) હા, ગૌતમ! એ વાત તે નિશ્ચિત છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે “બળ? ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે? મહાવીર પ્રભુ કહે છે-“નોરમા !” હે ગૌતમ ! (ટ્રિય કુમ પોટા, તુને પોસ્ટપરિણામે) દિવસે શુભ પુલે હોય છે અને શુભ પુલ પરિણામ હોય છે. એટલે કે સૂર્યનાં કિરાણેના સંપર્કમી પુદ્ગલ પરિણામ શુભ હોય છે, “ગણુમાં જોનારા, કપુરે પોઢાણામે ” રાત્રે અશુભ પુલ હોય છે, અને સૂર્યનાં કિરણેને અભાવે પુદગલ પરિણામ પણ અશુભ હોય છે. “શે તેના હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે, એ વાત નિશ્ચિત છે.
હવે ગૌતમ સ્વામી નારકના વિષયમાં પ્રશ્ન પૂછે છે-(રેરાશા' મરે ! કિં પુરો થયા ?) હે ભદન્ત ! નારક જીને ત્યાં પ્રકાશ રહે છે, કે અંધકાર રહે છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–
“ જોજના ! ” હે ગૌતમ! (નેચાણં નો કકરો અંધારે) નારક જીનાં નિવાસમાં પ્રકાશ હોતું નથી પણ અંધકાર જ હોય છે?
પ્રશ્ન–“જે દે ?હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારકેના નિવાસસ્થાનમાં (નરકેમ) પ્રકાશ હોતો નથી, અંધકાર જ હોય છે.
ઉત્તર–“ જોયા! ” હે ગૌતમ! (નૈયા જમુમાં પોઢા, સુમે Tોજાઢવરિ ) નારક જીવોના નિવાસસ્થાનોનાં પુલ અશુભ હોય છે, અને તે ક્ષેત્રને પુલનું પરિણમન પણ અશુભ જ હોય છે, કારણ કે તે પુલેમાં શભતાનું પ્રજનન કરનાર સૂર્યનાં કિરણેને અભાવ હોય છે. આ પ્રમાણે બનવાનું કારણ એ છે કે જ્યોતિષ મંડળ મધ્યલેકમાં જ છે, ઉર્વલોકમાં કે અલોકમાં તિષ મંડળ નથી. “સે તેનડ્રે” તે કારણે મેં એવું કહ્યું છે કે નારક ક્ષેત્રમાં અંધકાર જ રહે છે, પ્રકાશ હેતે નથી.
હવે ગૌતમ સ્વામી અસુરકુમારોના વિષયમાં પણ એ જ પ્રશ્ન પૂછે છે (થાણામાળ મરે! વિરોઘ પરે) હે ભદન્ત! અસુરકુમારોનાં નિવાસસ્થાનેમાં શું પ્રકાશ રહે છે કે અંધકાર રહે છે ?
ઉત્તર–“ઘોચમા!”હે ગૌતમ ! (શકુમાર ૩૪aો, જો પાસ)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૮