________________
અસુરકુમારોનાં નિવાસસ્થાનોમાં પ્રકાશ જ હોય છે, ત્યાં અંધકાર હોતો નથી.
પ્રશ્ન--“શે જેનાં ” ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે?
મહાવીર પ્રભુ તેને જવાબ આપે છે-(નોરમા ! સુમvi સુપ વોરા, મુ પોસ્ટપરિણામે) હે ગૌતમ! અસુરકુમારેને નિવાસમાં જે પદ્રલે હોય છે તે શુભ હોય છે અને ત્યાં શુભ પુદ્ગલ પરિણામ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસુરકુમારનાં નિવાસસ્થાને પ્રકાશયુક્ત હોય છે. તેથી તેમનાં પદ્દલ શુભ હોય છે. તે કારણે ત્યાં પ્રકાશ જ રહે છે, અંધકાર રહેતું નથી.
જે તેજ » હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરકુમારોનાં આશ્રયસ્થાનમાં પ્રકાશ જ હોય છે, ત્યાં અંધકાર હેતે નથી. (gવં જાવ ઇળિયકુમાર) એજ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકમાર, દિકુકમાર, વાયુકુમાર અને જનનિતકમાનાં ભવને, વિમાનો આદિ આશ્રયસ્થાનમાં પણ પ્રકાશ જ રહે છે, ત્યાં બિલકુલ અંધકાર હોતો નથી, કારણ કે તેમનાં તે આશ્રયસ્થાનો પ્રકાશયુકત હોય છે. (gઢવા જાવ તેરિયા ના તેરા) પૃથ્વીકાયિકથી તેઈન્દ્રિય પર્યન્તના જીનાં આશ્રયસ્થાને નારક છાનાં આશ્રયસ્થાનની જેમ અંધકાર યુક્ત જ હોય છે, ત્યાં પ્રકાશ હોતો નથી. અહીં “sa” (પર્યન્ત) પદથી અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવોને તથા હીન્દ્રિય જીવને ગ્રહણ કરવામાં આવ્યા છે. જો કે પૃથ્વીકાયથી તેઈન્દ્રિય પર્યન્તના જીનાં ક્ષેત્રમાં સૂર્યનાં કિરણે પડતાં હોય છે, પણ તેમને ચક્ષુઈન્દ્રિય ખેતી નથી, તેથી તે દૃશ્ય વસ્તુને તેઓ જોઈ શકતા નથી. આ રીતે શુભ પુદ્ગલે દ્વારા જે શુભ પરિણમન થાય છે તેને લાભ તેઓ લઈ શકતા નથી. તેથી તેમનામાં તે અશુભ પુદ્ગલેને જ સદભાવ રહે છે. તે કારણે તેમનાં ક્ષેત્રને અંધકાર યુક્ત જ બતાવ્યું છે.
હવે ગૌતમ સ્વામી ચતુરિન્દ્રિય જીવોના વિષયમાં આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-( જવર રચા મતે ( ૩ નો સંચારે?) હે ભદન્ત ! ચતુરિન્દ્રિય જીનાં આશ્રયસ્થાનમાં પ્રકાશ હોય છે, કે અંધકાર હોય છે?
મહાવીર પ્રભુ કહે છે-(કોઇ વિ અંધારે વિ) હે ગૌતમ! તેમનાં આશ્રય સ્થાનમાં પ્રકાશ પણ હોય છે અને અંધકાર પણ હોય છે. જે જીને સ્પર્શન (ચામડી), રસના (જીભ), ઘાણ (નાક), અને ચક્ષુ હોય છે, તેમને ચતુરિન્દ્રિય જી કહે છે. તેઓ ક્યારેક પ્રકાશ સહિત પણ હોય છે અને કયારેક અંધકાર સહિત પણ હોય છે. - હવે તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રકારને પ્રશ્ન પૂછે છે-“હે ળoi” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે ચતુરિન્દ્રિય જીને પ્રકાશ મળે છે પણ ખરો અને અંધકાર પણ મળે છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ મા” છે તમા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૯