________________
(રવિંચિાi સુમાબુમાર પોરહા અમે s સુમેર વારિણામે) ચતુરિન્દ્રિય છનાં મુદ્દલ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. તેથી જ્યારે તેમને સૂર્યનાં કિરણોને સંપર્ક થાય છે, ત્યારે તે પુલે તેમને દશ્ય પદાર્થનું જ્ઞાન કરાવવામાં કારણભૂત બને છે. તેથી એવાં પદ્રલેને શુભ કહ્યાં છે. પણ
જ્યારે સૂર્યનાં કિરણે તેમને સંપર્ક થતું નથી, ત્યારે તે પુલે દૃશ્ય વસ્તુનું જ્ઞાન કરાવી શકતાં નથી, તેથી તેમને અશુભ કહ્યાં છે. અને તે કારછે જ અહીં પલેને પરિણમનને શુભ અને અશુભ બને રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે. “શે તેનr” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ચતુરિન્દ્રિય જીવો પ્રકાશ યુક્ત પણ હોય છે અને અંધકાર યુક્ત પણ હોય છે. “પર્વ જાવ મજુવાળ” ચતુરિન્દ્રિય ની જેમ મનુષ્ય પર્યન્તને જીવે કયારેક પ્રકાશ ચુત અને ક્યારેક અંધકાર યુકત હોય છે. અહીં “ના” (પર્યત) પદથી પંચેન્દ્રિય તિર્યંચ આદિ ને ગ્રહણ કરવાના છે. (જાળાંતર કોષ, વેમાળિયા-ના સુમાર) જેવી રીતે અસુરકુમારનાં, આશ્રયસ્થાનને પ્રકાશ યુક્ત જ દર્શાવવામાં આવ્યાં છે, એવી જ રીતે વાન વ્યન્તર, તિષિક અને વિમાનિક દેવીનાં આશ્રયસ્થાનને પણ પ્રકાશ યુક્તજ સમજવા. અંધકાર યુક્ત સમજવા નહીં. કારણ કે તેમને રહેવાનાં વિમાન આદિ આશ્રયસ્થાને ભાસ્વર (પ્રકાશ યુક્તતા) સ્વભાવવાળાં જ હોય છે. તેથી ત્યાં અંધકારનું નામ પણ હોતું નથી, છે સૂત્ર ૨
નરયિક આદિ જીવોં કે સમયાદિ જ્ઞાન કા નિરૂપણ
નારકાદિ ના સમયજ્ઞાનની વક્તવ્યતા– શથિ મરે” ઈત્યાદિ
સૂત્રાર્થ—( બસ્થિ મં! વેચાઈ તત્યાયાનું પર્વ પદ્માવતનાસમવાર વા, બાવઢિચાર વા વાવ દિલીફ વા કવિનોદ વા?) હે ભદન્ત! નરક સ્થાનમાં ગયેલા નારક છ દ્વારા એવું કેવી રીતે જાણી શકાય છે (૪૪) કે આ સમય છે, આ આવલિકા છે, આ અવસર્પિણી કાળ છે, આ ઉત્સર્પિણી કાળ છે? ( સુખ ) હે ગૌતમ! એવું બનતું નથી. એટલે કે નારક ને સમયાદિનું જ્ઞાન (ભાન) હેતું નથી. (રે केणठेणं जाव समयाइ वा, आवलियाइ वा, ओसप्पिणीइ वा, उत्सप्पिणीइ वा) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નરક ગતિમાં ગયેલા નારક અને સમય, આવલિકા, અવસર્પિણી કાળ, ઉત્સપિણું કાળ આદિનું જ્ઞાન હેતું નથી ? (જોવા!) હે ગૌતમ! ( સેવિંગ, રૂહ સેસિંગમ, રુ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૦