________________
64
ઉભયના શસ્રો દ્વારા પહેલાની અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં આવી જાય છે, જ્યારે તેમને * બળિજ્ઞાનિયા ” અગ્નિદ્વારા પકાવવામાં આવે છે તેમનાં પહેલાંના વર્ષોંથી રહિત કરવામાં આવે છે, અળિભૂલિયા ” અગ્નિદ્વારા ઉકળતા પાણીમાં બાફવામાં આવે છે- તેમના પૂર્વ સ્વભાવમાંથી અન્ય સ્વભાવમાં લાવવામાં આવે છે, “ બળિ-વૈવિયા ” અગ્નિદ્વારા વરાળથી પકાવવામાં આવે છે, અને “ ધ્વનિ વજ્ઞમિયા ” અગ્નિદ્વારા અગ્નિ જેવાં જ ઊષ્ણુ કરવામાં આવે છે, ત્યારે •’અનિનીવર્સરીા ૬ વસન્ત્ર ત્તિયા ” તેમને અગ્નિ જીવનાં શરીર કહી શકાય છે
(6
,,
‘ પૂર્વ ભાવ પ્રજ્ઞાપના ’ વસ્તુની અતીત પર્યાયનું નિરૂપણ કરનારી હાય છે. તા તે માન્યતા અનુસાર એદનાકિ દ્રશ્ય જ્યારે ફાતરાથી યુક્ત, અપરિપકવ (રાંધ્યા વિનાના ) ધાન્યરૂપે હોય છે, ત્યારે તે અવસ્થામાં તે વનસ્પતિકાયનાં શરીરરૂપ હાય છે, કારણ કે તે તેની પૂર્વાવસ્થામાં વનસ્પતિકાય રૂપે રહ્યું હતું અને જયારે ખાંડણિયા આદિમાં નાખીને મૂશળ આદિ વડે તેને ખાંડવામાં આવે છે, અને ત્યાર બાદ સાફ કરીને જ્યારે તેને અગ્નિ પર પકાવવામાં આવે છે, ત્યારે તેને અગ્નિકાય જીવનું શરીર કહી શકાય છે અથવા અહીં સૂત્રમાં આવેલા શસ્ત્ર પદ્મથી સર્વત્ર અગ્નિને જ ગ્રહણ કરેલ છે.
16
66
,, सुराए य સુરા (મિદરા) માં ‘” À ને લે” જે પ્રવાહી દ્રવ્યેા છે, FFÎ ” તે સઘળાં પ્રવાહી દ્રવ્ય પુનવાનાં પત્તુઃ '' પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એટલે કે પૂર્વ પર્યાયની અપેક્ષાએ પહેલાં “ આકનીવસરીયા ” અપકાયનાં શરીર હતાં, એમ કહી શકાય છે. તો વજ્જા ” ત્યાર બાદ જ્યારે સંસ્થા ” શસ્ત્રો દ્વારા- સ્વકાય આદિ શસ્રો દ્વારા- તેને પૂ` પર્યાયથી રહિત કરાય છે, जाव ચાવત્ શઅપરિણામિત કાય આદિ શસ્રો દ્વારા ખીજી પર્યાયવાળા બનાવી દેવાય છે, તથા અગ્નિદ્વારા અગ્નિપરિણામિત પન્તની અવસ્થામાં લાવવામાં આવે છે, ત્યારે " अगणिकायसरीराइ वत्तब्वं सिया " તેમને અગ્નિકાયનાં શરીર કહી શકાય છે.
tr
'',
<<
,,
66
*
6:
છે,
,,
''
"
પ્રશ્ન- દૂ ળ મતે !” હે ભાન્ત ! યે, વે, તકલ્ સીલર્ कट्टिया લેાટ્ટુ, તાંબુ, કલાઈ, સીસ, પથ્થર, ટ્ટિ લેાઢા આદિના કાટ, “જ્ ળ” એ બધાં પદાર્થો જ સર” કથા જીવાનાં શરીર ગણાય છે ? ઉત્તર-નોયમા !” હે ગૌતમ ! · અને, તથૈ, તપ, સીલર્ ગળે, દિયા” લાટ્ટુ, તાંબુ, કલાઇ, સીસુ, પથ્થર અને કાટ, ન... ” એ સઘળા પદાર્થો "" पुव्वभावपन्नत्रण પૂર્વાવસ્થાની અપેક્ષાએ જીવનાં શરીર છે. “ તો વર્ચ્છા” સ્વશ, પરશસ્ત્ર અને ઉભયશસ્ત્ર દ્વારા
(C
'
પુટ્ટીલીવનીTM '' પૃથ્વીકાય ત્યાર બાદ જ્યારે તેમને “ 'सत्थाइया તેમની પર્યાયથી રહિત કરવામાં આવે
'
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૫