SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નવસામે, ર ળ ખ્રિસીદ્વત્તત્રં ત્તિયા ? ) હે ભદન્ત ! હાડકાં, બળેલાં હાડકાં, ચમ, ખળેલું ચમ, રામ, ખળેલા રામ, શીંગડાં, ખળેલાં શીંગડાં, ખરી, ખળેલી ખરી, નખ ખળેલા નખ, એ પદાર્થોને કયા જીવના શરીર કહ્યા છે ? ( નોચમા ! દું, મ્મે, રોમે, સિત્તે, સુરે, રહે વ્ † તલવાળગી. ય સત્તા, અટ્રિશ્નામે, ચશ્મામે, રોમન્નામે,રોમે,-સિયન,-વુ, સલાામે, વ્ णं पुव्वभावपन्नत्रणं पडुच्च, तसपाणजीवसरीरा, तओ पच्छा सत्याईया, जाव નિfત્તા વત્તત્રં વિચા) હે ગૌતમ ! હાડકા, ચમ, રામ, શિંગડાં, ખરી અને નખને ત્રસજીવનાં શરીર કહ્યાં છે, દગ્ધહાડકાં, દગ્ધચમ, દગ્ધરામ, દુગ્ધશિંગડાં. દુગ્ધખરી અને દુગ્ધનખને પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ ત્રસજીવનાં શરીર કહ્યાં છે, પરન્તુ જ્યારે એ પદાર્થોને શસ્રદિ દ્વારા ફૂટવામાં આવે છે અથવા અગ્નિદ્વારા ઉપરીક્ત જુદી જુદી ક્રિયા કરવામા આવે છે ત્યારે તેમને અગ્નિકાય જીવનાં શરીર કહેવામાં આવે છે (મદ્ મંત્રે ! Ëાહે સહિ, મુલે, તોમર, " ન'ત્ર સીરાર્ વન્ત્ર' સિયા ?) હે ભદન્ત ! અગાર, રાખ, ભેંસુ, અને છાણુને કચા જીવાનાં શરીર કહ્યાં છે? (પોયમાં ! કુંઢે, બ્રાહ્, મુલે, તોમર્ एए पुत्रभावपन्नत्रण पडुच्च एगिंदिय जीव सरोरप्ययोगपरिणामिया वि जाव पविदियजीव सरीरपयोग वरिणामिया वि, तओ पच्छा सत्थाइया जाव નિનીય સરીરા રૂ વાવ' સિયા) હે ગૌતમ ! અંગાર, રાખ, ભૂસું, અને છાણુ પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ એકેન્દ્રિય જીવનાં શરીર પણ કહેવાય છે અને પચેન્દ્રિય પન્તના જીવના શરીર પણ કહેવાય છે અને જ્યારે શસ્ત્રાદિ દ્વારા અથવા અગ્નિદ્વારા તેમનું જુદી જુદી રીતે પરિણમન કરવામાં આવે છે, ત્યારે તેમને અગ્નિકાય જીવનાં શરીર કહી શકાય છે ટીકા – વાયુકાયની નિરૂપણા કર્યાં પછી, હવે સૂત્રકાર વનસ્પતિકાય આદિકનું શરીરની અપેક્ષાએ નિરૂપણ કરે છે. તે માટે સૂકારે નીચેના પ્રશ્નોત્તર આપ્યા છે ગૌતમ સ્વામીનેા પ્રશ્ન— 66 अह મતે ! ઓળે, યુમ્માલે, સુરા ( ભાત ), કુલત્થ, અને સુરા ( મદિરા ) CQ જ ” એ સઘળાં દ્રવ્યે (ગ્નિ સાર્વત્તવપિયા ? ) કયાં જીવનાં શરીર કહેવાય છે? ઉત્તર- “ જોચમા ! ” હે ગૌતમ ! 56 કોળે, ચુમ્માલે, પુરાણ ચ આદન, કુલત્થ અને મદિરામાં બે પ્રકારનાં દ્રવ્યે! હાય છે- ઘનદ્રવ્ય અને પ્રવાહીદ્રવ્ય એટલે કે આદનાદિ પદાર્થ ઘનદ્રવ્ય અને દ્રવ ( પ્રવાહી ) દ્રવ્ય વાળાં હાય છે મદિરામાં ગેાળ વગેરે ઘનદ્રવ્યેા હાય છે અને પ્રવાહીરૂપ પાણી પણ હાય છે તેથી તેમાં “ ને થળે વે” જે ધનદ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ “ वणरसइ सरीरा " વનસ્પતિ જીવનાં શરીર કહેવાય છે પૂર્વભાવ પ્રજ્ઞાપના વસ્તુની અતીત પર્યાયનું ( પહેલાંની પર્યાયનું ) નિરૂપણ કરે છે. “ તો વા ’’ત્યાર બાદ જ્યારે તે આદનાદિક દ્રવ્યને “ સસ્થાા મૂસળ, ખાંડિયા, ખાંડણી, પરાળ આદિ શસ્ત્રો-સાધને દ્વારા ખાંડવામાં આવે છે અને તેમને પર્યાયાન્તરિત કરવામાં આવે છે, એટલે કે પહેલાંની પર્યાયથી રહિત બનાવીને બીજી પર્યાયથી યુક્ત કરવામાં આવે છે, ત્યારે તેઓ “ સથનિમિયા '' શસ્ત્ર પરિણામિત થઈ જાય છે—સ્વ પર થવા આદન ' 66 "" "" पुव्वभावपन्नवर्ण पडुच्च ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૪ י, ૪૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy