SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઓદનાદિ દ્રવ્યકાનિરૂપણ એાદનાદિ દ્રવ્ય વિશેષની વક્તવ્યતા“ બહુ મતે ! બો ” ઈત્યાદિસૂત્રાર્થ– ( બદ મને ! બોળે, કુષ્મા, સુરા of f at ત્તિ ઉત્તર સિવા ?) હે ભદન્ત ! એાદન (ભાત ) કુભાષ અને મદિરા આદિ દ્રને ક્યા ના શરીર કહેવાય છે ? (યમાં !) હે ગૌતમ ! (ગોળ, कुम्मासे सुराए य जे घणे व्वे एए ण पुव्वभावपन्नवर्ण पडुच्च वणस्सइ जीव સર) એદન, કુલમાષ અને મદિરા જ્યાં સુધી ઘન પદાર્થ રૂપે ( કઠણ દ્રવ્યરૂપે ) રહે છે, ત્યાં સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ વનસ્પતિ જીવના શરીર છે ( તમો ઉછા સંસ્થરિમિયા, વાણિજ્ઞામિયા, કાળિકન્ન सिया, अगणिसेविया, अगणिपरिणामिया, अगणिजीव सरीरा ति वत्तव्य सिया) અને જ્યારે તેમને મૂસળ (સાંબેલું) આદિ શસ્ત્રો વડે ખાંડવામાં આવે છેએટલે કે આકુટુન (ખાંડવાની ક્રિયા ) દ્વારા પૂર્વ પર્યાવથી રહિત કરવામાં આવે છે, શસ્ત્રો દ્વારા તેમનું પરિણમન કરવામાં આવે છે, અગ્નિ દ્વારા રંધાય છે, અગ્નિ દ્વારા ગરમ પાણીમાં બાફવામાં આવે છે, અગ્નિ દ્વારા પાણીની વરાળથી રાંધીને ઢીલા પાડવામાં આવે છે, અને અગ્નિ દ્વારા અગ્નિ જેવાં ઊણ કરવામાં આવે છે, ત્યારે એજ પદાર્થોને અગ્નિકાય (અગ્નિજીવ) ના શરીર કહેવામાં આવે છે. (सुराएय जे दवे दवे एए णं पुव्वभावपन्नवणं पडुच्च आउजीवसरीराતો પછી સાચા નાક વિચરતા ૬ વર્ષારિયા ) મદિરામાં જે પ્રવાહી દ્રવ્ય છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ અષ્કાય જીવનું શરીર છે. અને જ્યારે તે દ્રવ (પ્રવાહી) પદાર્થને શસ્ત્ર આદિથી ખાંડવામાં આવે છે અને અગ્નિદ્વારા પ્રાપ્ત કરવા પર્યન્તની ઉપરોક્ત ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે તે જુદા જ પ્રકારને રંગ ધારણ કરે છે, અને ત્યારે તેને અગ્નિકાય જીવનું શરીર કહેવામાં આવે છે (अहणं भते ! अये. तंबे, सीसए त उए, उबले, कसट्रिया एए णं कि सरीरा ત્તિ વત્તર દિશા?) હે ભદન્ત ! લેતું, તાંબું, કલાઈ, સીસું, બળેલો પથ્થર ચુન અને કસદ્દિયા ( કિટ્ટ) એ પદાર્થોને કોનાં શરીર કહ્યા છે? (જોયા! अये तबे, तउए, सीसए, उक्ले कसहिय ए ए णं पुव्वभावपन्नवणं पडुच्च पुढवी जीव सरीरी, तओ पच्छा सत्थाइया जाव अगणिजीव सरोरा इ वत्तव्य सिया) હે ગૌતમ ! તું, તાંબુ, કલાઈ, સીસું, ચુને અને કાટને પૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવનાં શરીર કહ્યાં છે, ત્યાર બાદ શસ્ત્રદ્વારા તેમને ખાંડવામાં આવે તથા અગ્નિદ્વારા ઉપરોક્ત ક્રિયાઓ કરવામાં આવે ત્યારે તેમને અનિકાયિક જીવનાં શરીર કહે છે ( ન મરે! બટ્ટી, અgિછે, મે, માને, રોમે, માણામે, હિં, હિંસામે, રે, વુરણામે, જાણે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૪૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy