________________
છે, “વાર શનિનીય રીત” એને શસ્ત્ર પરિણામિત આદિ ઉપરોક્ત વિશેષણથી યુક્ત કરાય છે, ત્યારે “નિરો1 નો ૨ વરવં નિયા” તેમને અગ્નિકાય જીવનાં શરીર કહી શકાય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તું, તાંબું આદિ પદાર્થો મૂળ એકેન્દ્રિય પૃથ્વીકાય રૂપ હોય છે, કારણ કે તેઓ પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે તેમને ખાણમાંથી કાઢીને અગ્નિદ્વારા ગાળવામાં આવે છે, ત્યારે તેઓ અગ્નિકાય જીવના શરીર રૂપે પરિણમી જાય છે, કારણ કે ત્યારે તેઓ સઘળી રીતે અગ્નિ જેવાં જ બની ગયાં હોય છે. ત્યાર બાદ જ્યારે તેમના જુદા જુદા આકારે બનાવવામાં આવે છે અને ફરી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે, ત્યારે ફરીથી તેમને પૃથ્વીકાય જીવનાં શરીર કહી શકાય છે. પદાર્થોનો એ સ્વભાવ હોય છે કે જેવું નિમિત્ત મળે એવી પર્યાયવાળાં તેઓ બની જાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને ઉપરત કથન કરવામાં આવ્યું છે. જ્યારે પદાર્થને અગ્નિનું નિમિત્ત મળે છે, અને તે કારણે
જ્યારે પદાર્થ બિલકુલ એગળી જઈને અગ્નિ જેવો જ બની જાય છે, ત્યારે તેને અગ્નિકાય રૂપ જ માનવામાં આવે છે. પ્રશ્ન- “ અહi મરે! હે ભદન્ત ! “બી, અજ્ઞામે ” હાડકું, બળેવું હાડકું, “જન્મ, મકસ” ચામડું બળેલું ચામડું “મે, શેમરણામે, ” વાળ અને બળેલા વાળ, “fશે, સિંઘમ' શિગડું અને બળેલું શિંગડું, “હુરે, કુણામે ” ખરી, બળેલી ખરી, “નવે Rasન્ના” નખ અને બળેલો નખ, gT ” એ સઘળા પદાર્થો “ સરી?” ક્યા જીનાં શરીર છે?
ઉત્તર- “જો !હે ગૌતમ! “g ” તે “ટ્રી, મે, રોશે, ત્તિ, સુરે, ન” હાડકું, ચામડું, વાળ, શિંગડું, ખરી અને નખ “સત્તાન નીવ સીરા” ત્રસ જીવ શરીર છે, પરંતુ “મટ્રિક્શામે, ” બળેલું હાડકું, “મ સામે બળેલું ચામડું, “રીમ જ્ઞા” બળેલા વાળ, “જિં, હુ ઝુકામે ” બળેલું શિંગડું, બળેલી ખરી અને બળેલો નખ, “ g ” એ પદાર્થો “પુદઘમાયાઝાળ પૂર્વાવસ્થાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે
ત્તાવાળની સીરત્રસ પ્રાણીઓનાં શરીર છે, પરંતુ “તાં પૂછા” ત્યાર બાદ જ્યારે તેઓ “વાર્ફા” શઆદિ દ્વારા તેમની પૂર્વ પર્યાયથી રહિત થઈને બીજી પર્યાયમાં આવી જાય છે અને અગ્નિદ્વારા તપીને રાખરૂપે પરિણમી જાય છે, ત્યારે “જિ વદવ તથા” તેમને અગ્નિ જીવનાં શરીર કહેવામાં આવે છે.
પ્રશ્ન- “મંતે! ” હે ભદન્ત ! “શું ?' જવાલા અને ધુમાડાથી રહિત દગ્ધ ઈધન, “છાણિ” રાખ, “મુ” ભૂસું, “નો” ગેબર ( છાણ), “g of” એ પદાર્થો “જિં કરીer” કયા જીવોનાં શરીર છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
४६