SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર કાઢવા માટે જે નાળાએ મૂકેલાં હોય છે તેમને બિલપંક્તિ કહે છે. આ બધાં સ્થાને પર ચેન્દ્રિય તિય રહેતાં હોય છે. તેથી તેમના દ્વારા તેમને પરિગ્રહ કરાય છે, એમ કહેવામાં આવ્યું છે. (કારો[sanvarળના વન ઘઉંs sળા પરિમાહિરા માં તિ) જે સ્થાને વેલા, વક્ષે, ફળ અને ફલેથી સમૃદ્ધ હોય છે, જ્યાં યુવાન દંપતિ આદિ ક્રીડા કરતા હોય છે, એવી વાટિકાઓને આરામગૃહે કહે છે. પુષ્પાદિથી સુશોભિત વૃક્ષવાળાં સ્થાને ઉદ્યાન (બાગ) કહે છે. નગરની નજીક આવેલા વૃક્ષોના સમુહથી યુક્ત સ્થાનને કાનન કહે છે. ત્યાં ઉત્સવ ઉજવવા માટે લેકે એકઠાં થતાં હોય છે. નગ રથી દૂર આવેલા જંગલના પ્રદેશને વન કહે છે. જે સ્થાન પર એકજ જાતનાં વૃક્ષને સમૂહ હોય છે એવા સ્થાનને વનખંડ કહે છે. અનેક જાતનાં વૃક્ષોની હારે જયાં હોય છે એવા સ્થાનને વનરાજી કહે છે. ઉપર્યુક્ત સઘળાં સ્થાને પર પંચેન્દ્રિય તિય રહેતાં હોય છે. તેથી તે સ્થાને તેમના પરિસ્થાનાં સ્થાને કહ્યાં છે. (રામપરાપૂન લાફ, પરિણામો gamહિયારો અવંતિ). દેવકુલ (વ્યન્તર દેવસ્થાન વિશેષ), આશ્રમ (તાપસનું નિવાસ્થાન ) પ્રપા (પશાળા), સૂપ (તરા), ખાતિકા (ઉપરથી વિસ્તીર્ણ અને નીચેથી સાંકડી વિશાળ કુવા જેવી હોય છે તેને ખાતિકા કહે છે), પરખાતિકા (કિલ્લાની ચારે બાજુ પાણીથી ભરેલી ખાઈ–તે ઉપર અને નીચે સરખી પહોળી હોય છે), આદિ સ્થાનેને તેઓ પરિગ્રહ કરે છે. (વાર, ગાઢ, શ, જાર, રોપુ પરિજfજા મરિ) પ્રાકાર (કેટ), અટ્ટાલિકા (અટારી-કિલ્લાની ઉપર આવેલું આશ્રય સ્થાન) ચરિકા (પ્રાસાદથી કોટ સુધીને રસ્તે), દ્વાર (દરવાજા–ઘરમાં પ્રવેશ કરવાને માગ) ગેપુર (નગરમાં પ્રવેશ કરવાના દરવાજા) આદિ સ્થાને તેઓ પરિગ્રહ કરે છે. (પારાય, ઘર, વાણ, લેખ, બાવળા પરિવાણિયા મયંતિ) પ્રાસાદ (રાજમહેલ), ગૃહ (સામાન્ય ઘર), શરણુ (પર્ણકુટીર ), લયણ (પર્વતને કોતરીને બનાવેલું ઘર ), આપણુ (દુકાને બજાર) આદિ સ્થાનેને તેઓ પરિગ્રહ કરે છે. (ર્વિવાણા, હિતા, ર૩૧, , જમ્મુ, મહાપણો પરિચિા મવતિ) શિગડાના આકારના જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તેવા માર્ગને મુંગાટક કહે છે. ચતુષ્ક એટલે જ્યાં ચાર રસ્તા મળતા હોય એવું સ્થાન ચત્વર એટલે જ્યાં અનેક માર્ગે મળતા હોય એવું સ્થાન અથવા ચેક. ચતુર્મુખ એટલે ચાર કારોવાળું સ્થાન. મહાપથ એટલે જમાર્ગ. ઉપર્યુક્ત બધાં સ્થાનેને પંચેન્દ્રિય તિય પરિગ્રહ કરે છે. (s, ૨૬, જ્ઞાન, ગુના, શિી, થિણી, સી, દંભાળિયા વાહિયા મો પત્તિ) શકટ-બળદ વડે ખેંચાતું ગાડું, ઘેડાઓથી ખેંચાતે રથ, યાન (નૌક) ગિલિ (પુરુષે ખંભા ઉપર જેને ઉપાડીને ચાલે છે એવી નાની શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨OO
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy