________________
નિના જે પશુ, પક્ષી આદિ છે હોય છે તેઓ શું આરંભ અને પરિ ગ્રહથી રહિત હોય છે?
મહાવીર પ્રભુ કહે છે-(સવ જ્ઞાવ ક્રમાણિ મતિ) હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવું. “તેમના દ્વારા કર્મો પરિગ્રહીત કરાયેલાં હોય છે, ” અહીં સુધીને પૂર્વોક્ત પાઠ અહીં ગ્રહણ કરે જોઈએ. અહીં “વાવર” (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે
પંચેન્દ્રિય તિર્યચનિના છ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. તેઓ આરંભ અને પરિગ્રહ વિનાના નથી. હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? હે ગૌતમ ! તેઓ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તના જવાનો સમારંભ કરે છે. તેમના દ્વારા શરીર પણ પરિગ્રહીત કરાયેલાં હોય છે.” (૪, જૂન, લેસ, લિg, મારાં પરિચિા અર્વતિ) પંચેન્દ્રિય તિર્થ એ દ્વારા અંક (ટાંકીઓ દ્વારા કાપેલા પર્વતે), ફૂટ (પર્વતનાં શિખરે), શિલ (મુંડ પર્વત), શિખરી ( શિખેરોવાળાં પર્વતે), પ્રાગૃભાર ( સહેજ સહેજ ઢળતા પ્રદેશ) પરિગ્રહીત થયેલાં હોય છે. એટલે કે તેઓ એ સ્થાન પર રહે છે અને તે સ્થાનેને તેઓ પિતાનાં માને છે. (, થઢ, , ગુણ, જેના પરિણા મવતિ) જળમાર્ગ, સ્થળમાર્ગ, ઉંદર વિ. ના દર, ગુફાઓ, લયન (પર્વતેને છેતરીને બનાવેલાં ઘરો) આદિ સ્થાને ને તેઓ પરિગ્રહ કરે છે. એટલે કે તે સ્થાને પિતાનાં માનીને તેમાં વસવાટ કરે છે. અને તે સ્થાને પર તેમને મમતા બંધાઈ હોય છે. (૩ષાદ, નિઝર વિઝ, પરું, રવિ પરિચિા મયંતિ) અવઝર (પવતની અંદરથી નીચે ઉતરતાં ઝરણુ), નિર્ગર (જમીનમાંથી વહેતાં ઝરણુ), ચિહ્નક-ચિખેલ (કાદવ મિશ્રિત પાણીવાળું જળાશય-ખાબોચિયું), પલવલ અથવા પોખર (ઘેડા પાણીવાળું જળાશય, તલાવડી), વમ્પી (ખેતરોવાળાં અથવા કિનારાવાળા સ્થાને) આદિ સ્થાનમાં પંચેન્દ્રિય તિય રહેતા હોય છે. તેથી તેઓ તે સ્થાને પરિગ્રહ કરે છે, એમ કહેવામાં આવ્યું છે.
(, તer, ૬, નાગો વાવિ, પુરિળી, દિવા, ગુનાઢિયા, હા, સરસિયાગો, સરહદવંતિકાગો, રિતિયાઓ પિરિયા પતિ) કુવા, તળાવે, સરોવરો, નદીઓ આદિ સ્થાન પર પંચેન્દ્રિય તિયચ જીવેનાં રહે. ઠાણે હોય છે. તેથી તે સ્થાને ને તેઓ પરિગ્રહ કરે છે, એમ કહેવામાં આવ્યું છે. ચાર ખૂણાવાળા જળાશયને વાપી (વાવ) કહે છે. ગોળાકારના જળાશયને પુષ્કરિણી કહે છે. લાંબું પડેલું જે જળાશય હોય છે તેને દીધિકા કહે છે. વાંકાંચૂંકા જળાશયને શું જાલિકા કહે છે. સામાન્ય તળાવને સર કહે છે. એવાં સરવરેની શ્રેણિયાને સરપતિ કહે છે. સરોવરની પરમ્પરાથી જે સરપંક્તિઓ બને છે. તેમને સસ સરપક્તિ કહે છે. જળાશયમાંથી પાણી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૯