SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણિયા મતિ) તેઓ દેવ, દેવીઓ, માણસે, સીએ, તિર્યંચ એનિના છ અને તિર્યંચણીઓને પરિગ્રહ કરતા હોય છે. (આસન, સરળ, મંદડમરોવાળા પરિચિ મતિ) તેઓ આસન, શય્યા, ભાંડ (રત્નમય પાત્ર) અમત્ર (સુવર્ણમય પાત્ર), ઉપકરણ (વિમાન, આભૂષણે વગેરે) વગેરે વસ્તુ એને પરિગ્રહ કરે છે, (વિરાત્તિનીસિયારું સારું વાહિયારું મતિ) દેવ આદિ સચિત્ત, કનકકુંડલ આદિ અચિત્ત અને અલંકાર ધારણ કરેલા દે આદિ મિશ્ર (સચિત્તાચિત્ત) દ્રવ્યને પરિગ્રહ કરે છે. (જે તેí તા) હે ગૌતમ! તે કારણે અસુરકુમાર દેવે આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તેઓ અનારંભી અને અપરિગ્રહી હોતા નથી ( કાર નિયમri) નાગકુમાર થી લઈને સ્વનિતકુમાર પર્યન્તના દેવેને પણ અસુરકુમારોની જેમ જ આરંભ અને પરિગ્રહથી યુક્ત સમજવા, અહીં “ના” (પર્યત) પદથી નાગકુમાર આદિ આઠ ભવનપતિ દેવને ગ્રહણ કરવામા આવેલા છે. (રિયા કા દિયા ) એકેન્દ્રિય પૃથ્વી આદિ વનસ્પતિ પર્યન્તના જીવોને પણ નારકની જેમજ આરંભ અને પરિગ્રહથી યુક્ત સમજવા, કારણ કે તેઓ અનારંભી અને અપરિગ્રહી હોતા નથી. (જેરૂંઢિયા મરે ! હં સારંમ સપરિng?) હે ભદન્ત ! શું દ્વીન્દ્રિય ઈ આરંભ અને પરિગ્રહથી યુક્ત છે? કે તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત હોય છે ? (સંવ કાર વીરા પતિ. ક્રિયા અવંતિ) હે ગૌતમ! કન્દ્રિય જીવે પણ નારકની જેમ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત હોતા નથી. તેઓ પણ ઔદારિક, તૈજસ અને કામણ એ ત્રણ શરીરવાળાં હોય છે. તેઓ પૃથ્વી કાયથી ત્રસકાય પર્યન્તને આરંભ કરે છે. (વાહિનિયા અંકમીવાળા પરિપહુ અવંતિ) જેવી રીતે મનુષ્ય વડે બનાવાયેલાં ઘર આદિને તેમનાં આશ્રયસ્થાનેરૂપ માનીને તેમનાં ઉપકરણરૂપ ગણવામાં આવે છે, એજ રીતે પ્રિન્દ્રિય છ વડે બનાવાયેલાં ઘર આદિને પણ તેમના રક્ષક હોવાને કારણે તેમના ઉપકરણરૂપ ગણવામાં આવે છે. (ઘઉં ના વિચા) ચતુરિન્દ્રિય અને પણ દ્વિીન્દ્રિય ની જેમજ આરંભ અને પરિગ્રહથી યુક્ત છે. અહીં “ચાયત્ત' પદથી તેઈન્દ્રિય અને ગ્રહણ કરવામાં આવ્યા છે. હવે ગૌતમ સ્વામી પંચેન્દ્રિય તિર્યંચોના વિષયમાં પ્રશ્ન પૂછે છે– (વિહિતિકણનોળિયાળ મં!) ઇત્યાદિ. હે ભદન્ત ! પચેન્દ્રિય તિર્યંચ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૮
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy