________________
આરંભ કરે છે અને ત્રસકાય પર્યન્તના જીવને આરંભ કરે છે. એટલે કે આરત્યેના પ્રત્યાખ્યાન તે કરતા નથી, તે કારણે તેઓ સારી હોય છે. અહીં “ના” (પર્યત) પદથી “અષ્કાય, તેજસ્કાય, વાયુકાય” વગેરેને ગ્રહણ કરવામાં આવ્યા છે. ( પરિમારિયા મવતિ ) તે નારકી દ્વારા શરીર ક્રિય શરીર–પરિગ્રહીત કરાયા હોય છે. એટલે કે તેઓ શરીરને પરિગ્રહ કરતા હોય છે. ( મહા મતિ) તેમના દ્વારા કર્મ પણ પરિગ્રહીત કરાયા હોય છે. (હરિત્તાવિર મીસિયા વા વાહિયારું મવતિ) તેઓ સચિત્ત (જીવ સહિતના), અચિત્ત, (જીવ રહિતના) અને મિશ્ર (સચિત્તા ચિત્ત) દ્રવ્યને પરિગ્રહ કરતા હોય છે. કારણ કે તેમનામાં તે દ્રવ્યની વિરતિરૂપ ત્યાગ તે હેતે નથી. (ગળે તેવ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક છ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત લેતા નથી.
હવે નીચેના પ્રશ્નોત્તરો દ્વારા સૂત્રકાર અસુરકુમારોના આરંભ આદિનું નિરૂપણ કરે છે–
ગૌતમ સ્વામીને પ્ર–(ફુવકુમાર અંતે! જિં સારા પુષ ) હે ભદન્ત ! શું અસુરકુમાર દેવ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે? કે તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત હોય છે?
મહાવીર પ્રભુ કહે છે-“નોરમહે ગૌતમ ! (અસુરમા નામ પરિણા) અસુરકુમાર આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, (જે - મા જે પરિમાણ) આરંભ અને પરિગ્રહથી રહિત લેતા નથી. ગૌતમ સ્વામી તેનું કારણું જાણવા માટે મહાવીર પ્રભુને નીચે પ્રશ્ન પૂછે છે( સે હળ ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે અસુરકુમારે આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છેઆરંભ અને પરિગ્રહથી રહિત હતા નથી? પ્રશ્નનું સમાધાન કરતાં મહાવીર પ્રભુ કહે છે-“ચમા !” હે ગૌતમ! (બસુ મારા પુસ્તવિશાર્ચ સમારંમતિ, નાવ તરાચં સમારકંતિ) અસુરકુમાર દેવે પૃથ્વીકાયને આરંભ કરે છે અને ત્રસકાય પર્યન્તના જીને આરંભ કરે છે. અહીં “જાવ” (પર્યન્ત) પદથી અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય” વગેરે પદેને સંગ્રહ કરવામાં આવ્યો તેથી છ કાયના આરંભ કરવાવાળા કહેવાય છે. (ant fજાહિરા મયંતિ) અસુરકુમાર વડે શરીરને–તૈજસ, કામણ અને વૈક્રિય શરીરને–પરિગ્રહ કરાય છે. એટલે કે તેઓ એ ત્રણે શરીરને ધારણ કરતા હોય છે. (પરિયિા મરિ ) તેમના વડે કમ પરિગ્રહીત થયેલાં હોય છે-જ્ઞાનાવરણ આદિ કર્મોથી તેઓ મુક્ત હોય છે. ( મવા ઘomહિવા મરિ ) ભવને પરગ્રહીત હોય છે. (હવા, રેલીગો, પુરણ, જાણીગો, રિવરલ રોળિયા, સિરિયોગિળીગી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૭