SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (રાજમહેલ), ઘર, શરણ (પણું ગૃહ), લયન (પર્વતની અંદર કેતરીને બનાવેલાં ઘર ) આપણુ (દુકાન) આદિને પરિગ્રહ પણ તેઓ કરતા હોય છે. (હિંગાસત્ત, તિજ, વર, ૨, ૨૩મુફ, માવ૬, પશિયા મવંત) તેઓ શૃંગાટક, ત્રિક ( જ્યાં ત્રણ રસ્તા મળતા હોય એવું સ્થાન ), ચેક, ચતર્મુખ (ચાર કારવાળું સ્થાન ) અને રાજમાર્ગને પરિગ્રહ કરતા હોય છે. (as, , કાળ, , જિટ્ટિ, થિર્ણિ, સાય, સંમાળિયાઓ-સિફિચાલો મવતિ ) તેઓ ગાડાં, રથ, યાન, યુગ (ઘંસરી), ગિલી (હાથીને હોદ્દો યા ડેલી), થિલ્લી (બગી), શિબિકા, સ્કન્દમાનિકા આદિ વાહને પરિગ્રહ કરતા હોય છે. (ઢો, શ્રાદ્, ડુપુયા, પરિણિયા મયંતિ) તાવ, લોઢાની કડાહી, કરછલી આદિને તેઓ પરિગ્રહ કરે છે, (મવા પરિણિયા મયંતિ) તેઓ ભવનેને પરિગ્રહ કરે છે.) રેવા, રેવીઓ, મજુEા, મgીગો, સિવિનોળિયા, तिरिक्खजोणिणीओ, आसण, सयण, खंड, भंड, सचिताचित्तामीसियाई दव्वाइं परिmદિશા મન્નતિ) દેવ, દેવીઓ, મનુષ્ય, માનવસ્ત્રીઓ તિયચ, તિર્યંચણીઓ, આસન, શયન (શા), ખંડ, ભાંડ, સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્ર વગેરે તેમના વડે પરિગ્રહીત કરાય છે. (જે સેબ ) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે પાંચેન્દ્રિય તિર્યંચ આરંભ અને પરિગ્રહવાળાં છે. (નET નિરિકaોળિયા તા મનુષા વિશે માળિચડ્યા) પંચેન્દ્રિય તિર્યંને આરંભ અને પરિગ્રહવાળા સાબિત કરવા માટે જે વાત ઉપર કહેવામાં આવી છે, એજ વાત મનુષ્યને આરંભ અને પરિગ્રહવાળા સાબિત કરવા માટે કહેવી જોઈએ. ( વાળમંતર જોર કાળિયા કઈ માવાણી તા ને દવા) વાણુમંતર, તિષિક અને વૈમાનિકને ભાવનવાસી દેવાની જેમજ આરંભ અને પરિ. ગ્રહથી યુક્ત સમજવા. ટીકાઈ–આ પહેલાંના પ્રકરણમાં આયુનું નિરૂપણ કરાયું છે. હવે સ્વકાર નારકાદિ આયુષ્યમાન છના આરંભ આદિ વિષયના પ્રશ્નો પૂછીને ચોવીસ દંડકને અનુલક્ષીને આ પ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ચાળે મરે ! દિ નામા સરિ. WI[, તું અળામા વિના!) હે ભદન્ત 1 નારક છ શુ આરંભ (આરંભાત્મક ક્રિયા) અને પરિગ્રહથી યુક્ત છે કે તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત છે? આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે – “ મા ! ” હે ગૌતમ! (નેરા સારંમા-સરિણા, ને બારમા જો અરજણ) નારક છ આરંભાત્મક ક્રિયાઓથી અને પરિગ્રહથી યુક્ત છે. તેથી તેઓ અનારંભી અને અપરિગ્રહી નથી. તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (સે રે જાવ અપરિણા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારકે આરંભ અને પરિગ્રહથી રહિત રહેતા નથી? મહાવીર પ્રભુ કહે છે-“નોરમા !” હે ગૌતમ ! (નેચા o geજિsiાં સામતિ, ગવ સાચું મામતિ ) નારક છે પૃથ્વીકાયને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૬
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy