________________
સરિફિયા) હે ભદન્ત ! શું પંચેન્દ્રિય તિર્યએ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે ? (૪ વેવ નાવ માં પરિણિયા અવંતિ) હે ગૌતમ ! આ વિષયમાં પણ પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવું. “તેમના વડે કર્મ પરિ. ગ્રહીત હોય છે, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. (૪, ST, સેવા, રિહરી, મારા પરિદ્ધિા મયંતિ) પંચેન્દ્રિય તિ વડે ટેક (પર્વત), કુટ (પર્વતના શિખરે), શિલ (મુંડ પર્વત), શિખરી (શિખરવાળે પર્વત) અને પ્રામાર (ચેડા થડા મૂકેલા પર્વત) આદિ સ્થાનેને પરિગ્રહ કરવામાં આવે છે. (૪૪, થરા, વિરુ, ગુ, જેના પરિવા મવતિ) જળ, સ્થળ, બિલ (દર), ગુફા અને પર્વતને છેતરીને બનાવેલાં ઘરે, આદિ સ્થાનોને તેમના વડે પરિગ્રહ કરવામાં આવે છે. (કન્નર, નિઝર, વસ્ત્ર, પશુ, રવિવા પરિચિત અવંતિ) ઉઝરો (પર્વત ઉપરથી નીચે પડતાં ઝરણુએ), નિઝરે, (સામાન્ય ઝરણુઓ) ચિલ (કાદવ મિશ્રિત જળાશયે), પલવલે (પોખરા છેડા પાણીવાળાં ખાબોચિયાઓ), અને ખેતરવાળાં સ્થાનોને પિતાને આધીન કરીને તેઓ ત્યાં રહે છે. (માઢ, તારા, ૨, નવમો, વાવ, પુarળી, રીચિ, गुजालिया, सरा, सरपतियाओ, सरसरपंतियाओ, मिलपतियाओ परिग्गहियाओ અવંત્તિ ) તેઓ કૂવા, તળાવ, દ્રહ (મેટાં જળાશય), નદી, વાવ (ચોખણીયું જળાશય), પુષ્કિરિણી (ગળાકારની વાવ), દીધિંકા (લાંબુ પહોળું જળાશય), ગુજલિકી, (વાંકુંચૂકું જળાશય), સરોવરો, સરોવરની હારમાળાઓ, સરાવરોની પરંપરારૂપ પંક્તિ, નાળાઓ વગેરે સ્થાનને પિતાને ત્યાં આધીન કરીને ત્યાં રહેતા હોય છે. (માયામુ જ્ઞાન, વાંગળાવUTI વાસા, થાણો, Garો મતિ) આરામ સ્થાને ઉદ્યાન, કાનને, વને, વનખંડે, વનરાજી વગેરે સ્થળોને પરિગ્રહ પણ તેઓ કરતા હોય છે. (ાના, અદાઢા, રિસ, હા, પુના, પરિણિયા માં તિ) પ્રાકાર (કેટ) અટ્ટાલિકા (અટારી), ચરિક ( માર્ગ વિશેષ) દ્વાર, પુરદ્વાર, આ બધાં રથાનેને પરિગ્રહ તેઓ કરતા હોય છે. (સાય, ઘર, સરળ, ઢે, બાવળા પરિચિ મતિ ) પ્રાસાદ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૫