________________
ગ્રહથી રહિત હોતા નથી. ( i ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અસુરકુમારે આરંભ અને પરિગ્રહથી યુક્ત છે, તેનાથી રહિત નથી ?
(નોમાં!) ગૌતમ! (બકુરનારાdi gaવિવાર્થ સમારંભાતિ, જ્ઞાવ સાથં સમારંમતિ ) અસુરકુમાર દેવે પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તના જીવન સમારંભ કરે છે. (ar પરિફિચા મવત્તિ, gramફિયા મતિ) તેમના વડે શરીર પરિગ્રહીત હોય છે, કર્મ પરિગ્રહીત હોય છે, તેમના પરિવાહિયા મતિ) અને ભવનો પરિગ્રહીત હોય છે. (સેવા, રેવીનો, મજુરા, મg
શી, રિજિનોળિયા સિરિઝોળી છો વરસાચા અવંત્તિ) વળી તેઓ દેવ. દેવીઓ, મનુષ્ય, સ્ત્રીઓ, તિય અને તિર્યંચણીઓને પણ પરિગ્રહ કરે કરે છે. (કારણ, સંચળ, મંત્તો , વાળા પરિમાહિચ મર્યાતિ) તેઓ આસન. શયન, ભાંડ (રત્નમય પાત્ર), અમત્ર (સુવર્ણમય પાત્ર) અને ઉપકરણોને પરિગ્રહ કરે છે. (નિત્તાવિત્તમોહિયારું વ્યારું પરિણારું મયંતિ) સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય તેમનાથી ગ્રહણ કરાય છે. (જે તે oi તહેર પર્વ જાય બિચકુમાર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરકુમાર દેવ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તેઓ આરંભ અને પરિગ્રહથી રહિત નથી. સ્વનિતકુમાર પર્યન્તના દેવ વિષે પણ એજ પ્રમાણે સમજવું.
(gવિ દા નેફા) જેમ નારક જીવોને આરંભ અને પરિગ્રહથી યુક્ત કહેલા છે, એજ પ્રમાણે એકેન્દ્રિય જીને પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત સમજવા. (રિયા મરેક્રિ સામા પરિવણ?) હે ભદન્તા બે ઇન્દ્રિય જીવ શું આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે? ( સંવ ના gar mરિવાજા મયંતિ) હે ગૌતમ ! બે ઇન્દ્રિય જીવોના વિષયમાં પણ પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું. “તેમણે શરીર પરિગ્રીહત કરેલાં હોય છે,” આ કથન પર્યન્તન સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (કાફિઝિયા-મમરોલrt વરિયાફિયા મતિ, પર્વ વાવ વિિરચા) બહારથી તેમના વડે ભાંડ, અમત્ર. અને ઉપકરણોનો પરિગ્રહ કરાય છે. ચતુરિન્દ્રિય પર્યન્તના જીવોના વિષયમાં પણું આ પ્રમાણે જ સમજવું. (વિચિ-રિરિલઝોળિયા રે ! હિં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૪