________________
આ ગાથાઓનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે દ્રવ્યાવસ્થાનમાં, ક્ષેત્રાવસ્થાનમાં તથા અવગાહનાવસ્થામાં એની એજ પર્યાયે રહે છે, તે કારણે ભાવસ્થાનાયક અસંખ્યાતગણું છે. દ્રવ્યને વિનાશ થવા છતાં પણ ગુન અસ્તિત્વ રહે છે. તે આવું કથન અનેકાન્તરૂપ છે, કારણ કે ગુણેમાં વિપરિણામ (બદલવું) પણ થાય છે. ગુણેની વિપરિણતિમાં દ્રવ્યના સ્વભાવમાં પરિણમન થતું નથી. બાકીની ગાથાઓનો અર્થ સરળ છે. સૂ. ૬
નૈરયિક કે અસુરકુમાર આર્દિકો કે ઔર એકેન્દ્રિયાદિ કો કે આરંભ
| અનારમ્ભ આદિ કા નિરૂપણ
નારકે, અસુર કુમારાદિ દેવે અને એકેન્દ્રિયાદિ જીવોના આરંભ અનારંભ આદિનું નિરૂપણું– “રેરણા લે ! ” ઈત્યાદિ
સૂત્રાર્થ-(ારા મતે! %િ નામા, હરિજહા, હતાઠું લrivમા, વરિહા ?) હે ભદન્ત ! નારક છે શું આરંભ અને પરિગ્રહવાળા હોય છે? અથવા આરંભ અને પરિગ્રહ વિનાના હોય છે ? (જોય!) હે ગૌતમ! (ા રામા, પરિહા, જો ગામ નો પરિngi) નારક છે આરંભ અને પરિગ્રહવાળા હોય છે, તેઓ આરંભ અને પરિગ્રહવિનાના હતા નથી. (જે ળQM ના ગઠ્ઠિા ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારક જીવો આરંભ અને પરિગ્રહવાળા છે, અને આરંભ-પરિગ્રહ વિનાના નથી? (નોરમા ! ચાળ પુáવાર્થ સમાર મતિ, જાવ તરવાયું સમાતિ) હે ગૌતમ ! નારક છે પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તનો સમારંભ કરે છે, (ારા પરિમાફિયા મયંતિ, મા હિ અવંતિ, જિત્તા 5 નિત્તમવિવારં વારું માફિયા મતિ-લે તેf તેમણે શરીરને પરિગ્રહ કરેલો હોય છે, તેઓ કર્મોને પરિગ્રહ કરતા હોય છે, વળી તેઓ સચિત્ત, અચિત્ત અને મિશ્ર (સચિત્તાચિત્ત) દ્રવ્યને પણ પરિગ્રહ કરતા હોય છે. તેથી તેમને આરંભ અને પરિગ્રહવાળા કહ્યા છે. (સુરજૂ મer મંત! f સામા પુછા ?) હે ભદન્ત ! અસુરકુમાર દેવે શું આરંભ અને પરિગ્રહવાળા હોય છે? અથવા આરંભ અને પરિગ્રહ વિનાના હોય છે? (mોચના ! તુરના વારંમ,પરિણાદા, ગળામા નો વnિg) હે ગૌતમ! અસુરકુમાર દેવે આરંભ અને પરિગ્રહવાળા હોય છે, તેઓ આરંભ અને પરિ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૩