________________
પાલખી ), યુગ્મ ( સિંહલદ્વીપમાં વપરાતું એક વાહન), થિલિ ( ઘેાડાગાડી ) શિખિકા ( શીખરના જેવા આકારથી આચ્છાદિત વાહન અથવા મેાટી પાલખી ), સ્વન્દ્વમાનિકા ( મ્યાને ) આદિ વાહનાના તેએ પરિગ્રહ કરતા હોય છે ( સ્રોફી) લાઢાના તાવડા, (સ્રો કાર્) લેાઢાની કડાહી, (જુદછુચ) કડછી આદિના પણ તે પરિગ્રહ કરે છે. ( મવળા ાિાિ મવત્તિ) એતિયચા દ્વારા ભવનેને પણ પરિગ્રહ કરાતા હોય છે. (તેત્રા, ફેવીકો, મનુસા, મનુન્નીઓ, તિવિમોળિયા, તિવિલોગિનીઓ પર ફિચાલો મતિ ) એજ પ્રમાણે દેવ, દેવીએ, મનુષ્યા, મનુષ્ય જાતિની એ, તિયા, તિય 'ચણીએ, આદિ પશુ તેમના વડે પરિગ્રહીત હોય છે. ( બાહ્વળ, ઘમળ, સમ મ`ડ, સત્તિાવિશ્વ નીતિચારૂં લુટારૂં પિિાર્ મતિ) આસન, શયન (શય્યા ), સ્તંભ, ભ’ડ ( ઉપકરણ ), સચિત્ત, અચિત્ત, અને મિશ્ર દ્રબ્યાના પણ તેમનાથી પરિગ્રહ કરાય છે. ( લે તેનદેનં ) ઇત્યાદિ. હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે પંચેન્દ્રિય તિય ચ ચેાનીના જીવે આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, તે માર’ભ અને પરિગ્રહથી રહિત હૈાતા નથી. (નન્હા સિવિલનોળિયા જ્ઞા મનુસા વિ માળિયવા) પચેન્દ્રિયાની જેમ મનુષ્યા પણ ખારભ અને પરિગ્રહથી યુક્ત ડાય છે. મનુષ્યે। આરંભ અને પરિગ્રહથી રહિત હાતા નથી, એમ સમજવુ. (૫૫ વાળમંતર, લોડ્સ, વેમળિયા ના મલળવાથી સદ્દા તૈયન્યા) ભવનપતિ દેવાની જેમ વાનભ્યન્તર ધ્રુવા, જ્યાતિષી દેવા, અને વૈમાનિક વાને પણ આરભ અને પરિગ્રહથી યુક્ત સમજવા, કારણ કે તેઓ પણ પૃથ્વીકાયથી લઇને, સચિત્ત, અચિત્ત અને મિશ્ર પર્યન્તના દ્રબ્યાના પરિગ્રહ કરતા હેાય છે. સૂ. ૭
હેતુ કે સ્વરૂપ કા નિરૂપણ
શ્રી ભગવતી સૂત્ર : ૪
હતુવક્તવ્યતા—
"पंच हेऊ पण्णत्ता
” ઇત્યાદિ—
સૂત્રા—( પ ંચદેવળજ્ઞા) હેતુ પાંચ કહ્યા છે. (સ'જ્ઞા) તે આ
૨૦૧