________________
પ્રમાણે છે—(હેક બાળકૢ) એક હેતુ એટલે કે હેતુમાં વર્તીમાન પુરુષ એ છે કે જે હેતુને જાણે છે. ખીજો હેતુ એ છે કે જે (હેક' પસર) હેતુને દેખે છે. ત્રીજો હેતુ એ છે કે જે (ઢેલ' પુન્નર) હેતુ ઉપર સારી રીતે શ્રદ્ધા રાખે છે. ચાથા હેતુ એ છે કે જે (હે' મિસમાન ઇક્) હેતુની સારી રીતે પ્રાપ્તિ કરે છે. પાંચમા હેતુ એ છે કે જે (હેક' સમથમાં મરૂ) હેતુયુક્ત છદ્મસ્થ મરણને પ્રાપ્ત કરે છે.
(4
( ૫ ફૈઝ જ્ળત્તા ) હેતુ પાંચ કહ્યા છે ( ત'નન્હા ) તે આ પ્રમાણે છે—( દેવળા બાળકૢ) “ એક હેતુ ( અથવા હેતુમાં વર્તમાન પુરુષ) એ છે કે જે હેતુ દ્વારા જાણે છે, ” (ગાવ દેશળા ઇસમન્થમાળ' મરડ્ ) ત્યાંથી શરૂ કરીને “ જે હેતુ દ્વારા છદ્મસ્થ મરણને પ્રાપ્ત કરે છે તે પાંચમે હેતુ છે, ” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (ચ હૈ વળત્તા) હેતુ પાંચ કહ્યા છે. ( તંજ્ઞા) તે નીચે પ્રમાણે છે—( ્ક” ન નાળજ્જ ) “જે હેતુને જાણતા નથી, ” ત્યાંથી શરૂ કરીને (જ્ઞાવ અન્નાનમાં મચ્છુ ) અજ્ઞાન મરણુ પ્રાપ્ત કરે છે” ત્યાં સુધીના પાંચ હેતુ સમજવા. (પદ્મ હૈ વળત્તા ) હેતુ પાંચ કહ્યા છે. (વના) તે આ પ્રમાણે છે-( ્છનાળ બાળકૢ ) જે હતુ દ્વારા જાણુતા નથી, ” અહીંથી લઈને ( નાવ ફેકળા ત્રાળમાં મદ) “હેતુ દ્વારા અજ્ઞાન મરણુ પ્રાપ્ત કરે છે, ” ત્યાં સુધીના પાંચ હેતુ સમજવા. ( જ્ હેઝ વળત્તા, ત'ના) નીચે પ્રમાણે પાંચ અહેતુ કહ્યા છે-( મહેલ ગાળ૬, ભાગ દ્૩ હિમરનું મરડ્ ) “ જે અહેતુને જાણે છે, ” અહીંથી શરૂ કરીને “ જે અહેતુવાળું કેવલમરણ પામે છે,” ત્યાં સુધીના પાંચ અહેતુ સમજવા. (૧૨ અહે વળત્તા, તના) નીચે પ્રમાણે પાંચ અહેતુ કહ્યા છે( ફેઝળા જ્ઞાળા, નાવ શહેરળા દેવહિમરાં મદ્દ) જે અહેતુ દ્વારા જાણે છે, અહીંથી શરૂ કરીને “ જે અહેતુ દ્વારા કૈલિમરણ પામે છે, ” ત્યાં સુધીના પાંચ હેતુ સમજવા. (પૅચ દે વત્તા, ત'ના ) પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે—( અફેર ન ગાળતૢ, નાવ ગદ્દે છકનત્થમાં મમ્ ) અહેતુને જાણતા નથી, ” અહીંથી શરૂ કરીને “ જે અહેતુ છદ્મસ્થમરણ પ્રામ
""
63
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૨