________________
જીવ કે સપ્રદેશ ઔર અપ્રદેશ કે સ્વરૂપકા નિરૂપણ
જીવના સપ્રદેશત્ય અને અપ્રદેશત્વનું નિરૂપણ— નીચે ન મળે! ઈત્યાદિ
સૂત્રા ( નીચેનું અંતે ! જાજાઓનું આપણે અ૫ે ? ! હે ભદન્ત ! શું જીત્ર કાળની અપેક્ષાએ પ્રદેશસહિત છે કે પ્રદેશરહિત છે ?
( નોયમા ! નિયમાં સત્ત્વે ) હૈ ગૌતમ ! જીવ નિયમથી જ પ્રદેશરહિત છે. ( નેડ્થળ મતે ! જાહારસેન' કિ સપ્તે અવજ્ઞે ?) હે ભદન્ત ! નાર જીવ શું કાળની અપેક્ષાએ સપ્રદેશી છે કે અપ્રદેશી છે ?
( ગોયના ! પ્રિય સરણે સિય અજ્ઞે) કે ગૌતમ ! નારક જીવ કાળની અપે ક્ષાએ કયારેક સપ્રદેશી છે અને કયારેક અપ્રદેશી છે.
i ગાય ઉત્તà) એજ પ્રમાણે સિદ્ધ પન્તના જીવ કયારેક સપ્ર દેશી છે અને કયારેક અપ્રદેશી છે.
(
( નીવાળ' અંતે ! જાછાફેલેળ સત્તા અણ્ણા ) હે ભદન્ત ! સમસ્ત જીવા કાળની અપેક્ષાએ સપ્રદેશી છે કે અપ્રદેશી છે ? (રોયના !) હૈ ગૌતમ ! સમસ્ત
જીવે કાળની અપેક્ષાએ (નિયમા
સપ્તે ) નિયમથી જ સપ્રદેશી છે.
( મેચા ' મંતે ! જાજારેમેન' સિરસા અવલા ?) હે ભદન્ત | સમસ્ત નારક જીવા શું કાળની અપેક્ષાએ પ્રદેશસહિત છે કે પ્રદેશરહિત છે ? (જોચમા !) હે ગૌતમ ! (ઘુએ વિસાયોના સત્તા, ગઠ્યા સવ एसा य अपएसे, अज्ञा - सएसा य अपएसाय एवं असुरकुमारा जाव थणियમુન્નારા ) સમસ્ત નારક જીવા પણુ કાળની અપેક્ષાએ પ્રદેશસહિત છે. અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૭