________________
કેટલાક નારક જીવેા પ્રદેશસહિત છે અને કેઈક નારક જીવ પ્રદેશરહિત છે. અથવા કેટલાક નારક જીવે પ્રદેશસહિત છે અને કેટલાક નારક જીવેા પ્રદેશરહિત છે. એજ પ્રમાણે અસુરકુમાશથી લઇને સ્તનિતકુમાર પર્યન્તના
વિષયમાં સમજવું.
( પુઢવિાચા ળ' અંતે ! ' સત્તા અણ્ણા) હે ભદન્ત ! પૃથ્વિકાયિક જીવા શું પ્રદેશસહિત છે કે પ્રદેશરહિત છે ?
( ગોયમા !) હે ગૌતમ ! ( સત્તા વિ. અણ્ણા વિ) પૃથ્વીકાયિક જીવા પ્રદેશસહિત પણ છે અને પ્રદેશરહિત પણ છે. ( ત્રં જ્ઞાવ વળરણા લેષા ના નેફ્યા તા, નાવ સિદ્ધા) એ જ પ્રમાણે વનસ્પતિકાય સુધીના જીવા વિષે સમજવું જે પ્રમાણે નારક જીવાના વિષયમાં કહ્યુ છે, એજ પ્રમાણે સિદ્ધજીવા પન્તના ખાકીના વિષયમાં પશુ સમજવું.
( જાફાવાળ` લીવ-નિચિત્રનો ત્તિયમો ) જીવ અને એકેન્દ્રિય સિવાયના આહારક જીવાના ત્રણ ભ`ગ ( વિકલ્પ ) થાય છે. ગળાવાળ શ્રીવ-નિચિવના કર્મના Ë માળિયના (૧) સવમા વા, (૨) અણ્યા ગા (૨) અવા-સલ્લે ચાર્લ્સે ચ, (૪) ગા-સપણે ય, અપના ય, (૧) अहवा-सपएसा य अपए से य ( ६ ) अहवा सपएसा य अपएसा य - सिद्धेहिं तिय મો, મસિદ્ધિયા ભ્રમન્નિઢિયા નહા ોાિ) જીવ અને એકેન્દ્રિય સિવાયના અનાહારક જીવેાના નીચે પ્રમાણે ૬ ભંગ સમજવા-(૧) કેટલાક અનાહારક જીવા પ્રદેશસહિત હાય છે. (ર) કેટલાક અનાહારક જીવા પ્રદેશરહિત હોય છે. (૩) અથવા કાઇક અનાહારક જીવ પ્રદેશસહિત હાય છે અને કોઈક અનાહારક પ્રદેશરહિત હાય છે. (૪) કાઈક અનાહારક જીવ પ્રદેશસહિત હાય છે અને કેટલાક અનાહારક જીવા પ્રદેશરહિત હૈાય છે. (૫) કેટલાક અનાહારક જીવા પ્રદેશસહિત હાય છે અને કોઈક નારક જીવ પ્રદેશરહિત હોય છે (૬) કેટલાક અનાહારક જીવા પ્રદેશસહિત હોય છે અને કેટલાક અનાહારક જીવા પ્રદેશરહિત હાય છે, સિદ્ધ જીÀાના ત્રણ ભંગ ( વિકલ્પ ) થાય છે. સામાન્ય જીવાની જેમ ભવસિદ્ધિક ( ભવ્ય જીવ ) અને અભવસિદ્ધિક (અભવ્ય જીવ) ના વિષયમાં પણ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૮